Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे गतिं चरति करोतीति । यत्र चतुरशीति योजनानि किंचिन्यूनानि उत्तरोतरमंडल संबंधिछायायां हीयन्ते इति कथितं तत् स्थूलदृष्ट या कथितम् परमार्थतस्तु पुनरिदं ज्ञातव्य तथाहि व्यशीति योजनानि त्रयोविंशतिश्च षष्ठिभागा योजनस्य तथा एकस्य योजनस्य षष्ठिभागस्य एकपष्ठिधा छिन्नस्य सम्बन्धिनो द्विचत्वारिंशत् भागाश्चेति दृष्टिपथप्राप्तताविषये हानौ ध्रुवम् ततः सर्वाभ्यन्तरमंडलात् तृतीयं यन्मंडलं तस्मादारभ्य यस्मिन् मंडले दृष्टिपथप्राप्तता ज्ञातुमिष्टा भवेत् त तन्मंडलसंख्यया पत्रिंशत् संख्या गुण्यते, तथाहि सर्वाभ्यन्तर मंडलात तृतीयमंडले एकेन चतुर्थमण्डले द्वाभ्यां पंचममंडले त्रिभिर्यावत् सर्वबाह्यमंडले द्व यशीताधिकशतेन गुणनं कृत्वा ध्रुवराशिमध्ये प्रक्षिप्यते, प्रक्षेपानन्तरं यद भवति तेन हीना पूर्वमंडलसंबंधि दृष्टिपथप्राप्तता तस्मिन् विवक्षिते मंडले दृष्टिपथप्राप्तता भवतीति ज्ञातव्या। छाया कुछकम चोरासी योजनसे कम है 'सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चारई' सर्वबाह्य मंडल को प्राप्त कर के गति करता है। यहां पर चोरासी योजन में कुछकम उ तरोतर मंडल संबन्धि छाया में कम होता है ऐसा कहा है, वह स्थूल दृष्टि से कहा हैं, वास्तविक रीत्या इस प्रकार समजना की तिरासि योजन एवं एक योजन का साठिया तेवीसवां भाग तथा एक योजन के साठ भाग में से इकसठ का छेद करने पर बयालीस भाग होते हैं दृष्टिगोचर प्राप्त विषय में हानियुक्त है वहांसे सर्वाभ्यन्तर मंडल से जो तीसरा मंडल है वहांसे प्रारंभ करके दृष्टिपथ प्राप्तता जाननी हो तो उस उस मंडल संख्यासे छत्तीस की संख्या का गुणा किया जाता हैं जैसे की-सर्वाभ्यन्तर मंडलसे तीसरे मंडल में एकसे चौथे मंडल में दोसे पांचवे मंडल में तीनसे यावत् सर्वबाह्य मंडल में एकसो बासीसे गुणा करके ध्रुवराशि में प्रक्षेप करना प्रक्षेप करने पर जो आता है उससेहीन पूर्व मंडल संबन्धि दृष्टिपथ प्राप्तता-उस विवक्षित मंडल में दृष्टिછાયાથી બાહ્ય બાહ્ય મંડળ સંબંધી પુરૂષ છાયા કંઇક ઓછા ચોર્યાસી જનથી કમ છે. 'सव्वबाहिर मंडल उवस कमिता चार चरई' सर्प मा भने प्राप्त ४रीन ति ४२ છે. અહીંયાં ચોર્યાશી એજનમાં કંઇક કમ એટલે કે ઉત્તરોત્તર મંડળ સંબંધી છાયામાં કમ થાય છે. એમ કહેલ છે. તે સ્કૂલ દષ્ટિથી કહેલ છે. વાસ્તવિકપણાથી આ રીતે સમજવું જોઈએ વ્યાસી જન અને એક એજનના સઠિયા તેવીસમે ભાગ ૩ તથા એક જનના સાઠ ભાગમાંથી એકસાઈઠને છેદ કરવાથી બેંતાલીસ ભાગ થાય છે. દકિટગોચર પ્રાપ્ત વિષયમાં હાનિયુક્ત છે. ત્યાંથી સર્વાભ્યન્તર મંડળથી જે ત્રીજું મંડળ છે. ત્યાંથી આરંભ કરીને જે મંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતા જાણવી હોય તે તે મંડળ સંખ્યાને છત્રીસની સંખ્યાથી ગુણવામાં આવે છે. જેમ કે-સર્વાભ્યન્તર મંડળથી ત્રીજા મંડળમાં એકથી ચેથા મંડળમાં બે થી પાંચમાં મંડળમાં ત્રણથી યાવત્ સર્વ બાહ્ય મંડળમાં એક બાસીથી ગુણીને યુવરાશિમાં ઉમેરવા તે ઉમેરવાથી જે સંખ્યા આવે તેનાથી હન
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર