Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू०२० संवत्सरादीनां आदित्वनिरूपणम् ३१५ यद्यपि सूत्रे अयनपक्षोत्तरं बहुवचनविभक्ति दृश्यते तथापि अयनयो द्वित्वात् बहुवचन विभक्ति द्वित्वे एव ज्ञातव्या पुरस्कृतत्वात बहुवचनप्रयोगो न दोषायेति । 'किमाइया उऊ' किमादिका ऋतवः, कः प्राबृडादीनामन्यतर ऋतुरादियैषां ते किमादिका ऋतवः प्रज्ञप्ता:? 'किमाइया मासा' किमादिका मासाः तत्र कः श्रावणादि मध्यवर्ती आदिर्येषां ते किमादिका मासाः प्रज्ञप्ताः ? 'किमाइया पक्खा' विमादिको पक्षौ तत्र कः कृष्णः शुक्लो वा आदिययो स्तौ किमादिको पक्षौ प्रज्ञप्तौ ? 'किमाइया अहोरत्ता' किमादिकाः अहोरात्राः प्रज्ञप्ताः 'किमाइया मुहुत्ता' किमादिका मुहूर्ताः प्रज्ञप्ताः 'किमाइया करणा' किमादिकानि करणानि, तत्र किं करणम् आदि येषां तानि किमादिकानि करणानि प्रज्ञप्तानि ? 'किमाइया णक्खता पांच भेद कहे गये हैं अयन दो प्रकार के कहे गये है और मास १२ प्रकार के कहे गये हैं सौ गौतमस्वामीने यहां प्रभु से ऐसा पूछा है हे भदन्त ! युग संवत्सर के भेद जो पांच कहे गये हैं उनमें से सब से पहिले कौनसा होता है इसी प्रकार दो अयनों में से सब से पहिले कौन अयन होता है और मासों के बीच में सब से पहिले कौन मास आता है ? इसी कारण इस सूत्रको चन्द्रादि संवत्सर की अपेक्षा कहा गया जानना चाहिये क्योंकि परिपूर्ण सूर्यवर्षपश्चक रूप युग में कौन आदि वाला है कौन अन्त वाला है ऐसा प्रश्न ही उद्भवित नही होता है युग संवत्सर के प्रथम चन्द्र संवत्सर द्वितीय चन्द्र संवत्सर अभिवर्द्धित संवत्सर चन्द्र संवत्सर और अभिवद्भुित संवत्सर ऐसे पांच भेद प्रकट किये जा चुके है दक्षिणायन और उत्तरायण के भेद से दो भेद अयन के कहे जा चुके हैं इसी प्रकार से मासादिकों के भेदों के सम्बन्ध में भी समझ लेना चाहिये किमाइया पक्खा, किमाइया अहोरत्ता, किमाइया, मुहुत्ता किमाइया करणा किमाइया णक्खत्ता पन्नत्ता' शुक्लपक्ष और कृष्णपक्ष इन दो पक्षों में से कौनसा पक्ष ચન્દ્રાદિ પંચકના ભેદથી પાંચ ભેદ કહેવામાં આવ્યા છે. અયન બે પ્રકારના કહેવામાં આવ્યા છે જ્યારે માસ બાર જાતના કહેવામાં આવ્યા છે. ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું છે. હે ભદન્ત ! યુગસંવત્સરના ભેદથી જે પાંચ કહેવામાં આવ્યા છે તેમાંથી સૌથી પ્રથમ કયું સંવત્સર હોય છે? એજ પ્રમાણે એ અયનમાંથી સૌની પહેલાં કર્યું અયન હોય છે અને મહિનાઓમાં સહુ પ્રથમ ક માસ આવે છે? આ કારણથી જ આ સૂત્રને ચન્દ્રાદિ સંવત્સરની અપેક્ષાથી કહેવામાં આવેલ જાણવું જોઈએ કારણ કે પરિપૂર્ણ સૂર્ય વર્ષ પંચકરૂપ યુગમાં કેણ આદિવાળી છે અને કોણ અન્તવાળા છે એ પ્રશ્ન જ ઉદ્ભવતું નથી. યુગસંવત્સરના પ્રથમ ચન્દ્ર સંવત્સર દ્વિતીય ચન્દ્ર સંવત્સર અભિવતિ સંવત્સર ચન્દ્રસંવત્સર અને અભિવદ્ધિત સંવત્સર એવા પાંચ ભેદ પ્રકટ કરવામાં આવી ગયા છે. દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી બે ભેદ અયનના અગાઉ કહેવાઈ ગયા છે. આ જ પ્રકારથી માસાદિકના ભેદેના સમ્બન્યમાં પણ સમજી લેવું ઘટે. 'किमाइया पक्खा, किमाइया अहोरत्ता किमाइया मुहुत्ता किमाइया करणा किमाइया णक्खत्ता
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર