Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम् ३८९ मासी चन्द्रनक्षत्रपरिज्ञानविधौ इप्सितपौर्णमासीगुणितः यां पौर्णमासिं ज्ञातुमिच्छसि तत्संख्यया गुणितः कर्तव्यः गुणिते च सति पूर्वोक्तमेव शोधनकं कर्तव्यम्, केवलममि. जिदादिकं नतु पुनर्वसु प्रभृतिकम् शुद्धे च शोधनके यच्छेषमवतिष्ठते तद भवनक्षत्रं पौर्णमासीयुक्तम्, तस्मिंश्च नक्षत्रे उडुपतिश्चन्द्रमा करोति परिपूर्णा विमला पूर्णिमामिति गथाद्वयार्थः । अयं भावः-यदि कोपि पृच्छति-युगस्यादिकाले प्रथमा पौर्णमासी कस्मिन् चन्द्रनक्षत्रयोगे समाप्ति याति ? तत्र पष्टिमुहूर्ता एकस्य मुहूर्तस्य पश्चद्वाषष्टिभागा एकस्य द्वापष्टिभागस्यैकः सप्तषष्टितमो भागः इत्येवं लक्षणकोऽवधार्यराशिधियते प्रथमायाः पौर्णमास्याः पृष्टत्वात् इत्पेकेन गुण्यते, एकेन गुणितं तदेव भवति, तत स्तस्मादभिजिनक्षत्रस्य नवमुहूर्ता एकस्य मुहूर्तस्य चतुर्विशतिद्वाषष्टिभागाः, एकस्य द्वापष्टिभागस्य एवं चन्द्र नक्षत्र की परिज्ञान विधि में भी जाननी चाहिये अतः जिस पूर्णमासी को जानने की इच्छा हो उस पौर्णमासी की संख्या से उस अवधार्यराशि को गुणित कर लेना चाहिये गुणित करने पर पूर्वोक्त शोधनक करना चाहिये यह शोधनक केवल अभिजित् आदि नक्षत्र तक का ही करना पुनर्वसु आदि नक्षत्र तक का नहीं, शोधनक की शुद्धि में जो शेष बचा रहे वह पूर्णमासी युक्त नक्षत्र होता है उस नक्षत्र में चन्द्रमा परिपूर्ण पूर्णिमा को करता है ऐसा यह अर्थ इन दो गाथाओं का है इनका भाव ऐसा है-यदि कोई ऐसा पूछता है कि युग के आदि काल में प्रथमा पौर्णमासी-किस चन्द्र नक्षत्र के योग में समाप्त होती है ? तो इसके जानने के लिये ६० साठ मुहूर्त, एक मुहूर्त के द्वाषष्टिभाग और एक द्वापष्टिभाग का एक सप्तष्टितमभाग इस रूप अवधार्यराशि रखनी चाहिये क्यों कि पृच्छकने प्रथमा पौर्णमासी पूछी है अतः एक से गुणा करने पर वही राशि आती है इससे अभिजित् नक्षत्र के नौ मुहूर्त एक मुहूर्त के २४ द्वाषष्टिभाग, एक द्वापष्टि भाग के ६७ ससषष्टिभाग इस रूप शोधनक शोधना જ્ઞાન વિધિમાં પણ જાણવી જોઈએ. આથી જે પીણુંમાસી જાણવાની જિજ્ઞાસા થાય તે પૌર્ણમાસીની સંખ્યાથી તે અવધાર્યરાશિને ગુણવી જોઈએ. ગુણાકાર કર્યા બાદ અગાઉ કહેવામાં આવ્યા મુજબ ધનક કરવા આ શોધનક કેવળ અભિજિત આદિ નક્ષત્ર સુધીનું જ કરવું, પુનર્વસુ આદિ નક્ષત્ર સુધીનું નહીં શેધનકની શુદ્ધિ માં જે શેષ વધે તે પૂર્ણ માસી યુક્ત નક્ષત્ર હોય છે તે નક્ષત્રમાં ચદ્રમા પરિપૂર્ણ પૂર્ણિમાનું નિર્માણ કરે છે. એ આ બંને ગાથાઓને અર્થ થાય છે એમને ભાવ આ પ્રમાણે છે-જે કઈ એવું પૂછે કે યુગના આદિ કાળમાં પ્રથમ પૌમાસી-કયા ચન્દ્રનક્ષત્રના યુગમાં સમાપ્ત થાય છે? આ જાણવા માટે ૬૦ મુહૂર્ત એક મુહૂર્તના ૪ ભાગ અને એક ૬૨ ભાગને જ ભાગ આ રૂપ અવધાર્ય રાશિ રાખવી જોઈએ કારણ કે પૃચ્છકે પ્રથમ પૌર્ણમાસી પૂછેલ છે આથી એકથી ગુણવાથી તેજ રાશિ આવે છે. આનાથી અભિજિત નક્ષત્રના નવા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર