Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५४
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे शदेकषष्टिभागा स्थिष्ठन्ति, ये च एकस्यैकपष्ठिभागस्य सम्बन्धिन श्चत्वारः सप्तभागा स्तेऽपि च चतुर्दशभिर्गुण्यन्ते जाताः षट्पश्चाशत्, तेषां सप्तभिर्भागे हते लब्धा अष्टौ एकपष्टि भागाः ते अनन्तरोक्तचतुःपञ्चाशति प्रक्षिप्यते, जाता द्वाषष्टिः ६२, तत्रैकषष्टिभागै योजनं लब्धंतच्च योजनराशौ प्रक्षिप्यते एकश्चैकपष्टिभागः शेषः ४९७ योजन, इदं च मण्डलान्तर क्षेत्रम्, योऽपि च विम्यक्षेत्रराशिः त्रयोदश योजन सप्तचत्वारिंशदेकपष्टिभागात्मकः सोऽपि मण्डलराशौ प्रक्षिप्यते, जातं योजनानि ५१० यश्चपूर्वोद्धरित एकः एकपष्टिभागः स सप्तचत्वारिंशति प्रक्षिप्यते, जातं ४८ एकषष्टिभागः ।
अथ पञ्चदशसु मण्डलेषु चतुर्दशस्यैवान्तरालस्य संभवात् चतुर्दशभिरेव भाजनं युक्तम् सप्तचत्वारो भागा इति कथं संगच्छते इति चेत्रोच्यते-मण्डलान्तरक्षेत्रराशेः ४९७८ ६ योजन बनते हैं। पूर्व राशि में इन्हें मिलाने पर ४९६ योजन होते हैं। बाकी जो ५४ बचे हैं वे ६१भाग के हैं । तथा ६१ भाग में से १ भाग के भाग हैं वे जब १४.से गुणित होते हैं तब ५६ आते हैं अब इन मे ७ का भाग देने पर आते हैं वे अनन्तरोक्त ५४ से मिला देने पर ६२ होजाते हैं एक योजन के ६१ भाग किये गये हैं सो ६२ भागों का तो एक योजन बनजाता है इसे योजन रशि में मिला देने पर४९७, योजन हो जाते हैं । यह मण्डलान्तर क्षेत्र है तथा जो विम्ब क्षेत्र राशि १३४० योजन की है उसे भी मण्डलराशि में जोड देना चाहिये इस तरह ५१. योजन आ जाते हैं ! जो एक भाग है उसे ४७ में जोड देने पर, हो जाते हैं।
अब कोई यहां पर ऐसी आशंका करता है-१५ चन्द्र मण्डलों में अन्तराल १४ ही होता हैं तो फिर १४ का ही भाग देना चाहिये तब : भाग होते हैं ऐसा आपका कथन कैसे संगत होता है तो इस शंका का परिहार-ऐसा है-मण्डलान्तरक्षेत्र राशि ४९७ : को मण्डलान्तर ४ द्वारा विभक्त किये जाने पर ३५ છે. પૂર્વરાશિમાં એમને જોડવાથી ૪૯૬ થાય છે. શેષ જે ૫૪ રહે છે તે ૬૧ ભાગના છે. તેમજ જે ૬૧ ભાગોમાંથી ૧ ભાગના હું ભાગો છે તે જ્યારે ૧૪ થી ગુણિત થાય છે. ત્યારે પર આવે છે. હવે એમાં ૭ ને ભાગાકાર કરવાથી હું આવે તે અનંતરોક્ત ૫૪ માં જોડવાથી દૂર થઈ જાય છે. એક એજનના ૬૧ ભાગો કરવામાં આવે છે. તે દર ભાગને તે એક રોજન બને છે. આને જન રાશિમાં જોડવાથી ૪૯૭ જન સંખ્યા થાય છે. આ મંડલાન્તર ક્ષેત્ર છે, તેમજ જે બિંબક્ષેત્ર રાશિ ૧૩ એજન જેટલી છે તેને પણ મંડળ રાશિમાં જોડી દેવી જોઈએ. આમ ૫૧૦ એજન આવી જાય છે. જે એક ભાગ છે તેને ૪૭ માં જોડવાથી ફૂફ થઈ જાય છે.
હવે કોઈ અહીં એવી આશંકા કરે કે ૧૫ ચંદ્રમંડળમાં અંતરાલ ૧૪ જ હોય છે તે પછી ૧૪ ને જ ભાગાકાર કરવો જોઈએ. તેથી હું ભાગ થાય છે. એવું આપનું કથન કેવી રીતે સંગત થાય છે તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે–મંડલાતર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા