Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे तथा युगे सूर्यमासाः षष्टिरिति ध्रुवराशेः १८३० लक्षणस्य षष्टिसंख्यया भागो ह्रियते तदा यल्लभ्यते तत् सूर्यमासमानम्, तथा अभिवर्द्धिते संवत्सरे तृतीये पञ्चमेवा त्रयोदश चन्द्र मासा भवन्ति तद्वर्ष द्वादश भागी क्रियते, तत् एकैको भागोऽभिवद्धितमास इति कथ्यते । अत्र खलु अभिवद्धितसंवत्सरस्य त्रयोदश चन्द्रमासप्रमाणस्य दिवसप्रमाणं व्यशीत्यधिकानि त्रीणि शतानि चतुश्चत्वारिंशच्च द्वाषष्टिभागाः, कथमेवं भवतीति चेदत्रोच्यते चन्द्रकी राशि संपन्न हो जाती है इस प्रमाण वाली दिवस राशि को रखकर नक्षत्र चन्द्र, ऋतु आदि मासों के दिनों को लाने के लिये यथा क्रम ६७-६१, ६० और ६२ इन से उसमें भाग देना चाहिये तब यथोक्त नक्षत्रादि मास चतुष्क गत दिनों का प्रमाण आजाता है जैसे-युग दिनराशि १८३० है इस में एक युगके ६७ मासों का भाग देने पर जो लब्ध होता है वह नक्षत्र मासका प्रमाण आजाता है तथा इसी युग दिन राशि में एक युगके ६१ ऋतु मासका भाग देने पर जो लब्ध होता है वह ऋतु मासों का प्रमाण निकल आता है एक युग में सूर्य मास ६० होते हैं इसलिये ध्रुवराशि रूप १८३० में ६० का भाग देने पर जो लब्ध आता है वह सूर्य मास का प्रमाण आता है अभिवद्धित नामके तृतीय युग संव. त्सर में और इसी नामके पांचवे संवत्सर में १३ चन्द्रमास होते हैं यह कथन पोछे समझाया जा चुका है इन में १२ का भाग देने पर जो लब्ध होता है वह अभिवदित मास अधिक मास-आता है अभिवर्द्धित संवत्सर के १३ चन्द्र मासों के दिनों का प्रमाण ३८३ भाग होता है अर्थात् १३ चन्द्रमासों मे ३८३ दिन १दिन के ६२ भागों में से ४४ भाग होते हैं यह प्रमाण इस प्रकार से निकलता
શિને નક્ષત્ર, ચન્દ્ર, ઋતુ આદિ માસના દિવસેને લાવવા માટે યથાક્રમ ૬૭, ૬૧, ૬૦ અને ૬૨ એમના વડે તેમાં ભાગાકાર કર જોઈએ. ત્યારે યક્ત નક્ષત્રાદિમાસ ચતુષ્કગત દિનેનું પ્રમાણ આવી જાય છે. જેમકે-યુગદિન રાશિ ૧૮૩૦ છે. આમાં એક યુગના ૬૭ માસને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે, તે નક્ષત્રમાસનું પ્રમાણ છે, એવું સમજવું. તેમજ એજ યુગદિન રાશિમાં એક યુગના ૬૧ ઋતુમાસને ભાગાકાર કરવાથી જે લબ્ધ હોય છે તે વાતુમાસેનું પ્રમાણ છે, આમ સમજવું એક યુગમાં સૂર્યમાસે ૬૦ હોય છે. એથી ધ્રુવરાશિરૂપ ૧૮૩૦ માં ૬૦ ને ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે સૂર્યમાસનું પ્રમાણ આવે છે. અભિવદ્ધિાંત નામક તૃતીયયુગ સંવત્સરમાં અને એજ નામવાળા પાંચમા સંવત્સરમાં ૧૩ ચદ્રમાસો હોય છે. આ કથન પહેલાં સ્પષ્ટ કરવામાં આવેલું છે. આમ ૧૨ નો ભાગાકાર કરવાથી જે લબ્ધ થાય છે તે અભિવિદ્વિતમાસ અધિકમાસ આવે છે. અભિવદ્ધિત સંવત્સના ૧૩ ચન્દ્રમાસના દિવસોનું પ્રમાણ ૩૮૩ફ ભાગ હોય છે. એટલે કે ૧૩ ચન્દ્રમાસનું ૩૮૩ દિવસ અને ૧ દિવસના ૬૨ ભાગમાંથી ૪૪ ભાગે થાય છે. આ પ્રમાણ આ રીતે નીકળે છે. ચન્દ્રમાસમાં દિવસનું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર