Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे लानां ज्यशीत्यधिकशतेन वर्द्धन्ते हीयन्ते च तत्र च वैराशिकगणनावतारः, यदि मण्डलानां व्यशीत्यधिकशते षड्मुहूर्ता वर्द्धन्ते चापवर्द्धत्ते च तदा एकेन मण्डलेन किं वर्द्धते चापवर्द्धते च ? स्थापना-यया १८३ । ६।१ अत्रान्त्यराशिना एककलक्षणेन मध्यराशिः षट्कलक्षणो गुण्यते, गुणिते च एतेन गुणितं तदेव भवतीति नियमेन षडेव स्थिताः ते च आदिराशिना भज्यन्ते अल्पत्वात् भागं न प्रयच्छतीति भाज्य भाजकराश्योः त्रिकेणापवर्तना कर्तव्या, जात उपरितनो राशिर्हि द्विकरूपः अधस्तन एकपष्टिरूपः २ समागतं द्वावेकपष्टिपागौ मुहूर्तस्य, अतो दिवसे अपवर्द्ध ते रात्रौ च वर्द्ध ते इति ॥
सम्प्रति-अग्रेतनमण्डळगते दिवसरात्रि वृद्धिहानी पृच्छन्नाह-'से णिक्खममाणे' इत्यादि, 'सेणिक्खममाणे सूरिए दोचंसि अहोरत्तंसि' अध निष्कामन् सूर्यः द्वितीये अहो मुहूर्त चर मुहूर्त हैं ये मुहूर्त १८३ मंडलों पर बढते हैं और घटते हैं तो जब त्रैराशि विधिद्वारा इस की जांच की जाती है तो उस समय एक मण्डल पर ये कितने बढते घटते हैं यह स्पष्ट हो जाता है, इसकेलिये स्थापना इस प्रकार से करना चाहिये १८३/६, १, यहां अन्तिम राशि एक से मध्यकी राशि जो ६ है उसे गुणित करना चाहिये तब ६ ही गुण निकल आता है इस में आदि राशि का भाग करना चाहिये परं च यहां पर मध्यकी राशि है वह भाजक राशि से हीन है इसलिये भाज्य भाजक राशि की त्रिकोण अपवर्तना करलेनी चाहिये इस तरह के आजाते हैं ये एक मुहर्त के कृत ६१ भागों में से २ भाग हैं सो दिनके प्रमाण में से इन्हे कम किया गया है और रात्रि के प्रमाण में इन्हें बढाया गया है। ___'से णिक्खममाणे सरिए दोच्चंसि' हे भदन्त ! द्वितीय मण्डल से निकलता हुआ सूर्य जब अभ्यन्तर तृतीय मण्डल को प्राप्त करके गति करता है-तब ૧૮૩ મંડળે પર વધે છે અને ઘટે છે જ્યારે વૈરાશિ વિધિ વડે એની પરીક્ષા કરવામાં આવે છે ત્યારે એક મંડળ પર એ કેટલા વધે છે અને ઘટે છે આ સ્પષ્ટ થઈ જાય છે. આના માટે સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ. ૧૮૩/૬, ૧, અહીં અંતિમ રાશિ એકથી મધ્યની જે ૬ છે તેને ગુણિત કરવી જોઈએ. આમ કરવાથી ૬ જ ગુણનફળ આવે છે. આમાં આદિ રાશિને ભાગાકાર કરવો જોઈએ પરંતુ અહીં મધ્ય રાશિ છે. તે ભાજક રાશિ કરતાં હિન છે એથી ભાજ્ય-ભાજક રાશિની ત્રિકોણ અપવર્તન કરી લેવી જોઈએ. આ પ્રમાણે જ આવી જાય છે. એ એક મુહૂર્તના કરવામાં આવેલા ૬૧ ભાગમાંથી ૨ ભાગે છે. તે દિવસના પ્રમાણમાંથી એમને ઓછા કરવામાં આવેલા છે અને રાત્રિના પ્રમાણમાં એમને અભિવર્ધિત કરવામાં આવેલા છે.
से णिक्यममाणे सूरिए दोच्चंसि' 3 महत ! यम थी नीत। सूर्य न्यारे सत्यत२ तृतीयभने त श गति ४३ छे त्या३ 'के महालये दिवसे के महालया
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર