Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे रिंशद योजनसहस्राणि, तथा-लवणसमुद्रस्य विस्तारो द्वौ योजनलक्षौ तयोः षष्ठो भागः, प्रयस्त्रिंशद योजनसहस्राणि त्रयस्त्रिंशदधिकानि त्रीणि योजनशतानि एको योजनस्य त्रिभागः, इति रूपः, तत् उभयोः परिमाणयोः संकलने भवति ७८३३३, योजनस्य यथोक्त आयाम: परिमाण इति । एष आयामो नियमात् शकटोद्धि संस्थितः शकटोद्धिसंस्थानः अन्तः संकु. चितो बहिविस्तृतो भवतीति तेनास्य तुल्यतेति ॥ यस्य मते मेरुपर्वतेन सूर्यस्य प्रकाशोन प्रतिहन्यते इति तेषामर्थान्तरसूचनाय इयं गाथा एवं व्याख्येया, तथाहि-मेरो:-मेरुपर्वतस्य मध्यभागो मंदरार्धे यावत् च लवणरुन्दतायाः षड्भागः एतेन मन्दरपर्वतार्द्धसम्बन्धि पञ्चाशद् योजनराशौ प्रक्षिप्यन्ते ततो जायते व्यशीति सहस्रयोजनानि त्रयस्त्रिंशदधिकानि त्रीणि योजनशतानि एक योजनस्य त्रिभागः ८३३३३। एतन्मते मन्दरपर्वतगतकन्दरा. दीनामपि अन्तः प्रकाशः स्यादिति लभ्यते ॥ जम्बद्धीप पर्यन्त ४५ हजार योजन का विस्तार है और लवण समुद्र का विस्तार दो लाख योजन का है इन दोनों का छठा भाग ३३३३३ ३ योजन रूप है दोनों परिमाणों को जोड ने पर ७८३३३ : योजन का आयाम परिमाण आजाता है। यह जो आयाम है वह शकट की धुरा का जैसा आकार होता है नियम से वेसे ही आकार का है इस तरह यह भीतर में संकुचित और बाहर में विस्तृत होता है इसी कारण शकट की धुरा के साथ इसकी समानता प्रकट की गई है। जिसके मन में मेरु पर्वत से सूर्य का प्रकाश प्रतिहन्य मान नहीं होता है उसकी मान्यता के अनुसार इस गथा का भाव ऐसा है मेरु पर्वत का मध्य भाग मंदाधे और लवण समुद्र की रुन्दता-विस्तार का छठा भाग ये सब मन्दर पर्वत सम्बन्धी पञ्चाशत् योजन राशि में जोड दिये जाते है तब ८३३३३ : योजन आते हैं इस मत के अनुसार मन्दर पर्वत गत कन्दरादि कों के भीतर भी प्रकाश होता है ऐसा फलितार्थ निकलता है। इस प्रकार ગાથા આ પ્રમાણે છે-કે મેરુપર્વતથી માંડીને જંબુદ્વીપ સુધી ૪૫ હજાર જન વિસ્તાર થાય છે અને લવણસમુદ્રનો વિસ્તાર બે લાખ જન જેટલો છે. એ બન્નેને ષષ્ઠમાંશ ૩૩૩૩૩ એજન છે. બન્ને પરિમાણોને સરવાળે કરવાથી ૭૮૩૩૩ એજન જેટલું આયામ પરિમાણ આવી જાય છે. આ જે આયામ છે તે શકટની ધુરાને જે પ્રમાણે આકાર હોય છે તેવા જ પ્રકારના આકારને છે. આ પ્રમાણે આ અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે. માટે શકટની ધુરા સાથે આની તુલના કરવામાં આવી છે. જેના મતમાં મેરુપર્વતથી સૂર્યને પ્રકાશ પ્રતિહન્યમાન થતું નથી, તેની માન્યતા મુજબ આ ગાથાને ભાવ આ પ્રમાણે છે–મેરુપર્વતને મધ્યભાગ મંદરાઈ અને લવણસમુદ્રની સુંદતા-વિસ્તારને ષષ્ઠભાગ યે બધા મંદરપર્વ સંબંધી પંચાશત્ જન રાશિમાં જોડવામાં આવે છે. ત્યારે ૮૩૩૩૩૩ યોજન આવે છે. આ મત મુજબ મંદર પર્વતગત કંદરાદિની અંદર પણ પ્રકાશ હોય છે. એ ફલિતાર્થ નીકળે છે. આ પ્રમાણે સર્વાત્યંતરમંડળમાં તાપક્ષેત્ર સંસ્થિતિનું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર