________________
દત્યાગાયિકાર. દંભહીન મુનિ આ વિશ્વને ઋણ સમાન માને છે. धर्मातिख्यातिलानेन प्रच्छादित निजाश्रयः ।
वणाय मन्यवे विश्वं हीनोऽपि धृतकैतवः ॥ १७ ॥ - ભાવાર્થ –ધર્મમાં થયેલ પિતાની અતિ ખ્યાતિના લાભથી પિતાના આશ્રવને ઢાંકનારે, અને હીન છતાં પણ પટ–ભને ધારણ કરનાર યતિ આ વિશ્વને તૃણવત્ ગણે છે. ૧૭
વિશેષાથ.—કેટલાએક મુનિઓ દંભથી ધર્મમાં વિખ્યાત થઈ જાય છે, એટલે તેઓ ખરા ધમી તરીકે પ્રખ્યાતિ પામી જાય છે. તેઓ તે પિતાની ખ્યાતિના લાભથી પિતાનામાં જે કર્મના આશાવે હેલી હેય, અર્થાત્ જે દેષ રહેલા હોય, તેને ઢાંકી દે છે. પછી તે આ જગતને તૃણવત્ ગણે છે. કહેવાને આશય એ છે કે, દંભથી જગમાં ધમી તરીકે વિખ્યાત થઈ ગયેલા મુનિઓ પિતે સર્વ રીતે હીન છતાં આ જગતને ગણતા નથી, તેથી તેવા સુનિઓથી વધારે ચેતવાનું છે. જો કે પરિણામે તેવા મુનિઓને દંભ પ્રગટ થયા વિના રહેતું નથી, તથાપિ વૃથા ધર્મની ખ્યાતિથી તેઓ એકવાર એટલા બધા ફાવી જાય છે કે, તેઓ આ વિશ્વને તૃણવત્ ગણે છે. ૧૭
કઠિન કર્મ રોનાથી અંધાય છે? मालोकरितो दंवावरे पापनादतः । बध्नाति कठिनं कर्म पापकं योगजन्मनः ॥ १७॥