________________
વૈરાગ્ય જેલહિયર.
-
કોઈ વાવ અમીતાર્થને પણ સાનગર્ભિત રામ રહસ્ય છે.
ણ તે ગીવાર્થની નિશાથી એકલે તે ગીતા પુરવરફતેની વિ હેય તે, તેને પણ સાવતિ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે
રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણો. सूदमैक्षिका च माध्यस्थ्यं सर्वत्र हितचिंतनम् । ब्रियायामादरो भयान् धर्मे लोकस्य योजनम् ॥ ४०॥
ભાવાર્થ–સૂક્ષ્મ દ્રષ્ટિ, મધ્યસ્થ ભાવ, સર્વમાં હિતનું ચિંતવન, દિયા ઉપર ઘણે આદર અને ધર્મ ઉપર લેકના
જના. ૪૦
વિશેષાથ–ાં નાન રવિ વૈરાગ્ય હય તે પુરૂષની સૂમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થ ભાવે વર્તે છે. તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે, એટલે સર્વનું હિત કરે છે. તે પુરૂષને ક્રિયા ઉપર મહાન આદર હોય છે, અને તે લેકેને ધર્મમાં જોડે છે. ૪૦
चेष्टा परस्य रत्तांते मूकसंधपधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे दुःस्वस्येव चमार्जने ॥ १H ભાવાર્થ–બીજાના વૃત્તાંતને વિષે મુંગ, આંધળા અને ડેસરના જેવી તેની ચેષ્ટા હોય છે, અને નિર્ધન પર જે દ્રવ્ય મેળવવામાં જસાહ હોય છે, તેમ તેને પોતાનામાં સુણ જળવવાને ઉત્સાહ હોય છે. ૪૧