Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 602
________________ જૈનમત સ્તુત્યધિકાર. દૂર કરી શક્તા નથી, તેમ સર્વનયના એક ભાવના ગારવનું સ્થાન રૂપ અને તે તે દર્શનની કથાના અંશની રચના રૂપ એવા જિને. ના આગમને હણવાને કઈ સમર્થ થઈ શક્તા નથી. ૭ વિશેષાર્થ-જેમ ગરમી સૂર્યને, તણખાની પંક્તિ અગ્નિને, નદીના જળને પ્રવાહ સમુદ્રને, અને પાષાણુમેરૂનેહઠાવી શકે નહીં, તેમ કઈ જિનેન્દ્રના આગમને તેડવાને સમર્થ થતું નથી. કારણ કે તે જિનેને આગમ સાત નયના એક ભાવના ગૌરવથી પરિપૂર્ણ છે. એટલે સાત નો તેમાં યુક્તિથી ઘટાવી શકાય છે. તેમજ તે ષટ દર્શનેની કથાઓના અંશની રચનાવાળે છે, એટલે તેની અંદર દર્શને પણ જુદા જુદા નથી આવી શકે છે. એવા જિનેન્દ્રના આગમને તેડવાને કઈ પણ સમર્થ નથી. ૭ જિનમતમાં કેવો ઊપક્રમ હિતકારી નથી ? दुःसाध्यं परवादिनां परमतपं विना स्वंमतं वरपे च कषायपंककलुषं चेतः समापद्यते । सोऽयं निःस्वनिधिग्रहव्यवसितौ वेतालकोपक्रमो नायं सर्वहितावहो जिनमते तत्त्वप्रसिध्यर्थिनाम् ॥॥ ભાવાર્થ—અન્ય દર્શનીને બીજાના મતને આક્ષેપ કર્યો વિના પિતાને મત સાધ્ય છે, અને બીજાના મતને આક્ષેપ કરવામાં ચિત્ત કષાય રૂપ કાદવથી ડેળાઈ જાય છે. નિર્ધનના ભં. હારને લેવામાં ઊઘુક્ત થયેલા વેતાળના જે આ ઊપક્રમ તત્વની

Loading...

Page Navigation
1 ... 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648