________________
૨૮
અધ્યાત્મ સાર.
ઉપદેશ વચન.
ग्राह्यं हितमपि बालादालापैर्दुर्जनस्य न द्वेष्यम् । सत्या वाचः पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥ ४० ॥
ભાવા માળક પાસેથી પણ હિંતનુ ગ્રહથ્થુ કરવુ, દુ નનાં વચનાથી દ્વેષ ન રાખવેા, સત્ય વાણી ખેલવી, અને પારકી આશા તથા સંગમ, પાશના જેવાં જાણવાં, ૪૦
વિશેષા—માળક પાસેથી પણ હિતનુ· ગ્રહણ કરવુ. એટલે બાળક જો હિતવચન કહેતુ હોય, તે તે માનવું. દુષ્ટતાના ખેલવા ઉપરથી તેમની ઊપર દ્વેષ રાખવા નહીં. સત્ય વાણી એલવી, અને પારકી આશા તથા સંગમને પાશાની જેમ ધનરૂપ સમજવાં. ૪૦
स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निंदया जनैः कृतया । सेव्या मार्चायास्तवं जिज्ञासनीयं च ॥ ४१ ॥
ભાવા—સ્તુતિ કરવાથી ગવ કરવા નહીં. લેાકાએ કરેલ નિદાથી કાપ કરવા નહીં, ધર્માંચાર્માંની સેવા કરવી, અને તત્ત્વની જીજ્ઞાસા રાખવી. ૪૧
વિશેષાર્થી—કાઇ સ્તુતિ કરે તેથી ગવ કરવા નહીં; અને લેાકેા નિદા કરે, તેથી કાપ કરવા નહીં, ધર્માચાર્યેૌની સેવા કરવી, અને તત્ત્વ જાણવાની ઇચ્છા રાખવી. ૪૧
शौचं स्थैर्यमदंनो वैराग्यं चात्मनिग्रहः कार्यः । दृश्या जवगतदोषार्थित्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥