Book Title: Adhyatmasara
Author(s): Mohanlal Rugnath
Publisher: Mohanlal Rugnath

View full book text
Previous | Next

Page 636
________________ સજ્જન સ્તુત્યધિકાર. ૬૩૩ પ્રજ્વલિત થતા, ગુણી જનેાના ગુણાને શુ ક્ષય ન પમાડે ? અર્થાત્ અવશ્ય પમાડે, તેથી પ્રખળ એવા પ્રભાવના સ્થાનરૂપ એવી શાસાઈના પ્રતિપાદનને જાણનારા સજ્જનાની કાના પુણ્યને પ્રસિદ્ધ કરનારી દ્વિગ્ન્ય ઔષધી એ પાસે હાય તા, એ સર્વ કાંઈ કરી શકશે નહી. ૩ વિશેષા—ગ્રંથકાર દુજ નાની જિજ્હાને સત્તુ રૂપક આપે છે, અને સજ્જનાની કરૂણાને દિવ્ય ઔષધીનું રૂપક આપે છે. જેમ સર્પ ઝેરવાળા હાય છે, અને જ્યારે ગુસ્સે થાય, ત્યારે રાષ્ટ્રડામાંથી માહેર નીકળે છે,તેવી રીતેવુજ નાની જીન્હા એક સરૂપ છે,તેનામાં દોષ બતાવવારૂપ ઝેર રહેલુ છે અને તે ક્રોધથી દુનના સુખરૂપીરાફડામાંથી બાહેર નીકળી ગુણીજનેાના ગુણ્ણાના ક્ષય કરે છે. સપના વિષને ઊતારવા માટે જેમક્રિષ્ય ઔષધી જોઈએ,તેમ દ્રુ - નાના જિહ્વારૂપી સર્પના દોષને પ્રગટ કરવા રૂપ ઝેરને ઊતારવાને માટે સજ્જનોની કારૂપ દિવ્ય ઔષધી રાખવી જોઈએ. જો એ દ્વિગ્ન્ય ઔષધી પાસે હાય, તેા તે વિષ રહી શકતું નથી, અને ગુણીજનેાના ગુણુના ક્ષય થતા નથી, એ સજ્જના શાસ્ત્રને પ્રતિપાદન કરવાને જાણનારા છે. ૩ સજ્જનાની વ્યવસ્થા કેવી ઊત્તમ છે ? उत्तानार्थ गिरां स्वतोsवगमनान्निःसारतां मेनिरे गंजी रार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः । तत्को नाम गुणोस्तु कथ सुकविः किं काव्यमित्यादिकां स्थित्युच्छेदमतिं हरंति नियतां दृष्टाः व्यवस्थाः सताम् ॥ ભાષા જો ઉંચી જાતના સમજાય તેવા અથવાળી વાણી ને ગ્રંથમાં ગોઠવીએ, તે પોતાનાથી સમજાય ત્યારે, તેને તુને,

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648