________________
૪
અધ્યાત્મ સાર.
ભાવા—અધ્યાત્મ ભાવના વડે ઉજવળ એની અનેત્તિને ચેાગ્ય એવુ હિતકારી કાર્ય કરવું, અને ક્રિયા ઊપર પૂછ્યું અભિ લાષ રાખવા, એ એ આત્માને શુદ્ધિ કરનારા ઉપાય છે. 33
વિશેષા—કાય એવું કરવુ· કે, જેમાં અધ્યાત્મની ભાવના રહેલી હેાય; જે પેાતાની મને વૃત્તિને ચેગ્ય હાય, તે છતાં પરિ ામ હિતકારી હાય અને ધર્મની ક્રિયા ઊપર પરિપૂર્ણ ઈચ્છા રાખવી. એ બંને આત્માની શુદ્ધિ કરનાર ઊપાયા છે. એટલે એ પ્રમાણે વત્તવાથી આત્મા શુદ્ધ થાય છે. ૩૩
અનુભવના મા
મિઢ જીજ્ઞાનુવષ: રાજ્યારનથ શુચ | अदितो विपर्ययः पुनरित्यनुभव संगतः पंथाः ॥ ३४ ॥
ભાવાથ—એક શક્ય કાર્ય
આરંભ, અને ખીજે શુદ્ધ પક્ષ એ. અને શુભાનુખ ધી છે; અને તેથી વિષય-ઉલટા, તે અહિતકારી છે, એ અનુભવના માર્ગ છે. ૩૪
વિશેષા—જે મની શકે તેવા કાર્ય ને આર'ભ કરવા. અને
રે મૃદ્ધ પક્ષ હાય, તેના સ્વીકાર કરવા અને તેથી ઊલટા એટલે અશકય કાર્યના પક્ષના સ્વીકાર એ અહિતકારી છે; એ છે. ૩૪
એ શુભાનુબષી છે; આરસ, અને અશુદ્ધ અનુભવને ખરા માગ