________________
ધ્યાનાધિકાર.
૪૩૯ દુઃખદાયક સંપત્તિ મળે છે, તેજ પુરૂષ જે સૂત્ર વગેરેનું આલંબન કરે છે, તે તે ધ્યાન પર આરોહણ કરે છે. ૩૨ શુદ્ધ આલંબનથી ગીઓને ધ્યાનારહણથી
ભ્રષ્ટતા થતી નથી. आलंबनादरोद्भूतप्रत्यूहक्षययोगतः। ધ્યાનાશાWશો યોનિનાં નેપાય છે રે રે !
ભાવાર્થ–આલંબનના આદરથી ઊત્પન્ન થયેલ વિદોના ક્ષયને યોગથી રોગીઓને ધ્યાનાદિકના આરહણને બ્રશ થતું નથી. ૩૩
વિશેષાર્થ–આલંબન ઊપર અતિ આદર કરવાથી અનેક જાતનાં વિદને ઊત્પન્ન થાય છે, પણ તે વિનેને ક્ષય થવાથી,
ગીઓને ધ્યાનાદિકનાં આરેહણથી બ્રશ થતું નથી. એટલે આલંબનનાં વિદને ક્ષય થવાથી, ખરા યોગીઓ ધ્યાનાદિકનાં આરેહણથી ચલિત થતા નથી. ૩૩ જિનદર્શનને અન્ય દર્શનેમાં ધ્યાન તફાવત છે.
मनोरोधादिको ध्यानप्रतिपत्तिक्रमो जिने । शेषेषु तु यथा योगसमाधानं प्रकीर्तितम् ॥ ३४ ॥
ભાવાર્થ–મનનો નિરોધ કરવા વગેરે ધ્યાન ધરવાને કમ જિનદશનમાં કહેલ છે, અને બાકીનાં અન્ય દર્શનેમાં જેમ ઈચ્છા હોય, તેમ ગ સમાધિ કરવાનું કહેલ છે. ૩૪