________________
આત્મનિશ્ચયાધિકાર.
પામ આત્માને કેવી રીતે બંધ થાય છે? वेष्टयत्यात्मनात्मानं यथा सर्पस्तथा पुमान् । ' तत्तदनावैः परिणतो बध्ना त्यात्मानमात्मना ॥ १६६ ॥
ભાવાર્થ...જેવી રીતે સર્ષ પિતાની મેળે પિતાની જાતને . વિટી દે છે તેવી રીતે આત્મા પણ તે તે ભાવમાં પરિણમવાના કારણે પોતે પિતાની મેળે કર્મથી બંધાય છે. ૧૧૬
વિવેચન–પિતાના દેહને વીંટાળવામાં સર્પ તેિજ જેમ હેતુભુત છે, તેમાં વિવિધ પ્રકારના બંધ માં પડી તે તે પ્રકારના કર્મના ઠળીયા ગ્રહણ કરવામાં આત્મા તેિજ હેતુરૂપ થાય છે. ૧૬૬
बघ्नाति स्वंध्ना यथा कोशकारकीटः स्वतंतुनिः। आत्मनः स्वगतनावबंधने सोपमा स्मृता ॥१६७ ॥
wવાર્થ-જેમ રેશમના કીડે પિતાના તંતુઓથી પિતાને જ બાંધો છે, તે ઉપમા આત્માને પિતાના ભાવથી પિતાના બંધનમાં ઘટે છે. ૧૬૭ .
વિશેષાર્થ–જેમ રેશમને કિડે પિતાના તંતુઓથી પિતાને બાંધે છે, તેવી રીતે આત્મા પિતાના સ્વગત ભાવ એટલે રાગાદિ પરિણામથી પિતાને બાંધે છે–પિતે બંધાય છે. એ ઉપમા તે. વિષે યથાર્થ ઘટે છે. ૧૬૭
આ વિષે ઇશ્વરનું કર્તાપણું ઘટતું નથી. जंतूनां सापराधानां बंधकारी नहीकारः । नबंधावनवस्थाला बंधस्या प्रत्तितः ॥ १६ ॥