________________
અધ્યાત્મ સાર.
મનને નિત કરવા વગેરે ધ્યાન ધરવાના કર્યો
દોષાય જિનદર્શનમાં હેલ છે. એટલે ધ્યાનના જે ખરા ક્રમ છે, તે જૈન દનમાં છે. ખાકીનાં દર્શનમાં તા, ચેગસમાધિ કરવાનુ... ઇચ્છા પ્રમાણે કરવાને કહેલ છે, તેથી જૈનદર્શન શિવાય બાકીનાં દર્શનામાં ચેાગના ક્રમ ઉત્તમ નથી, એમ દર્શાવ્યુ છે. ૩૪
ધ્યાનના ચાર ભેદ.
आज्ञापायविपाकानां संस्थानस्य च चिंतनात् । धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ३५ ॥
ભાવાર્થ—ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા પુરૂષાને, ગાજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ચિંતનથી ચાર પ્રકારનું' ધર્મ ન શાય છે. ૩૫
વિશેષા—ધર્મ ધ્યાનના ચાર ભેદ છે, આજ્ઞા, અપાય, વિષા અને સંસ્થાન, તે ચાનુ ચિતવન કરવાથી, એ ધર્મ ધ્યાન ચતુર્વિધ કહેવાય છે. ૩૫
પહેલા આજ્ઞાધ્યાનનું સ્વરૂપ.
नयतं गममाणाढयां देतदारहरणान्विताम् । प्राज्ञां ध्यायेज्जिनेषाणाममामाएया कलंकिताम् ।। ३६ ॥