________________
ધ્યાનાધિકા
यो लग्ने र वेदो, सम्यग्दर्शनमं त्रिष्णाः । मिथ्यात्वां विविषमाः प्राप्यते चरमा दशा ॥ ५४ ॥
૪૪૯
ભાવાથને ચારિત્ર નાવના ખબર સાંભળી મેહરૂપી પી. પતિ કે જે આ સંસાર નાટકના ઉચ્છેદનાશ કારૂપ કાઢવથી વારવાર વ્યાસ છે. તે પોતાના સુભટાને સજજ કરી દુદ્ધિ નામની‘નાવિકા ઉપર બેસી દુનીતિ રૂપ નાવિકાએાના વૃદુ ઊપર આરૂઢ થયેલા બાકીના સુભટાને લઈ આવે છે. તે વખતે ધરૂપી રાજાના સુભટના સમૂહ તેની સામે રણમંડપમાં આવે છે, તે રાજા તત્વચિંતા વગેરે ખાણેાથી સજજ થયેલા સુભટા સાથે રાખે છે, પછી પરસ્પર તેમની વચ્ચે રણસંગ્રામ થતાં સમ્યગ્ દન રૂપ મંત્રી સામાવાળાના મિથ્યાત્વ રૂપી મંત્રીને છેલ્લી દશાએ પહોંચાડે છે. ૫૧-૫૨-૫૩-૫૪
વિશેષા—જેમ ચાંચીયા લેકે કેઈ વહાણુના ખખર સાંભળી તેને લુંટવાને આવે છે, તેમ મેહરૂપી પલ્લીપતિ ચારિત્ર નાવના ખબર સાંભળી તેને લુંટવાને આવે છે. જેમ વહાણુના લુટારા પલ્લીપતિ કાદવથી ખરડાએલા રહે છે, તેમ મેહરૂપી પલ્લીપતિ આ સ'સાર રૂપી નાટકોના ઉચ્છેદ થવાની શકા રૂપ કાદવથી ખરડાએલા રહે છે. વહાણના લુટારા પેાતાના સુભટાને વહાણુ ઉપર બેસારી સજજ કરી લાવે છે, અને ખાકીના સુભટને બીજા વહાણામાં સાથે રાખે છે. તેમ મેહરૂપી પદ્યોપતિ પેાતાના સુભદ્રાને તૈયાર કરી દુર્બુદ્ધિનામની નાવિકા ઉપર બેસી આવે છે, અને બાકીના સુભટાને દુનતિરૂપ નાવિકાના વૃ
૨૯