________________
૩૫૮
અધ્યાત્મ સાર.
‘ભાવા —કાંઇક જાણીને અને કાંઈક સાંભળીને પોતાના આત્માને પતિ માનનારા જે પુરૂષા કદાગ્રહ રાખે છે, તેઓએ વાણી –સરસ્વતીના મુખને સુખે ચુંબન કર્યું છે, પણ સરસ્વતીની લીલાના રહસ્યને પ્રાપ્ત કર્યુ નથી. ૩
.
વિશેષા—જશ થાડું જાણી અને થાડુ સાંભળી જે પુરૂષ પાતાના આત્માને પતિ માને છે, તે પુરૂષો કદાગ્રહને લઈને સરસ્વતિવાણીના રહસ્યને મેળવી શકતા નથી. તેઓ તે માત્ર સરસ્વતિના મુખનું ચુંબન કરે છે, એટલે તેમને શાસ્ત્રનું ઉપરચાટીયુ' જ્ઞાન થાય છે, ખરેખરૂ શાસ્ત્રનુ` રહસ્ય તેમના જાણુવામાં આવતું નથી. કહેવાના આશય એવાછે કે, જેમને શાસ્ત્રની વાણીનું યથાર્થ રહસ્ય જાણુવુ હાય, તેમણે કદાગ્રહી ન થવું જોઈએ. ૩
કદાગ્રહી પુરૂષા જગતને વિટમના કરે છે.
सदग्रहोत्सर्प दतुच्छदर्षैर्बोधां शतांधी कृत मुग्धलोकैः । चिमंबिता इंत जडैर्वितंडा पांमित्य कंडूलतया त्रिलोकी ॥४॥
ભાગા —કદાગ્રહથી જેમને ભારે ગવ ઊસન્ન થયેા છે, અને જ્ઞાનના જરા અશ મેળવી જેમણે ભેળા લેાકાને અધ કરેલા છે, એવા જડ પુરૂષાએ વિતંડાવાદની-પડિતાઈની ખુજલી વડે આ ત્રણ લેાકને વિડ’ખના પમાડી છે. ૪
વિશેષાર્થ ઠ્ઠાગ્રહી પુરૂષોને ભારે ગર્વ સન્ન થાય છે, અને તે થાડા જ્ઞાનના અંશ પ્રાપ્ત કરી, કટ્ટાગ્રઠુથી ભાર ગવ ને