________________
અધ્યમ સાર.
વિધાર્થ થકાર સ્થિરાગ અને સિદ્ધિગનાં હયાણ કહે છે. ઉત્તમ પ્રકારના હોય પશમના ઉત્કર્ષથી અતિચાર ન લગાડે અને મનને સ્થિરતામાં વર્તાવે, તે સ્થિરતાગ કહેવાય છે, અને નિરતિચાર એવી શુદ્ધ ક્રિયામાં બીજા પ્રાણીઓને ચાઇ તેમને અર્થ પણ સધાવે, તે સિદ્ધિયોગ કહેવાય છે. કર તે ઈચ્છાદિ ચાર ભેદોમાં શ્રદ્ધા–પ્રીતિને વેગ
થવાથી બીજા વિચિત્ર ભેદ પડે છે. ૌલા બે વિશિત્રા શું પરાસ્તા अशापीत्यादियोगेन जव्यानां मार्गगामिनाम् ॥ ३३ ॥
ભાવાર્થ–પશમના ભેદથી શ્રેષા-પ્રીતિ વગેરેના વેગવડે માર્ગનુસારી એવા ભવ્ય જેને ઈચ્છાદિ ભેગના વિચિત્ર ભેદ થાય છે. ૩૩
વિશેષાર્થ–ક્ષપશમના હૈદથી અને શ્રદ્ધા–પ્રીતિ વગેરે નાગથી તે ઈચ્છાહિ એગના વિચિત્ર ભેદ થઇ શકે છે, એ બેદે કેને લાગુ પડે છે? તેને માટે ગ્રંથકાર કહે છે કે, માર્ગનુસારી એવા ભવ્ય જીને, એ ભેદે લાગુ પડે છે, એટલે માર્ગાનુસારી ભવ્ય જીને અનુસરીને એ ભેદે હેઈ શકે છે. ૩૩
તે પ્રકારે દર્શાવે છે. अनुकंपा च निर्वेदः संवेगः प्रशमस्तथा । एतेषा मनुनावाः स्युरिगदीना यथाक्रमम् ॥ ३४॥