________________
[ ૧૩ ] કે સાધ્વી અશાતા વેદનીય વિગેરેના કારણેથી આહાર ગ્રહણ કરે છે, તે બતાવે છે. वेअण १ वेआवच्चे २ इरियठाए य ३ संजमठाए ४ । तह पाणवत्तियाण ५ छठं पुण धम्मचिंताए ॥१॥"
૧ અશાતા વેદનીય કર્મ દુર કરવા, ૨ બીજા સાધુ ઓની યાવચ્ચ કરવા ૩ ઈય સમિતિ પાળવા માટે, ૪ સં યમ પાળવા માટે પ જીવિત ધારણ કરવા અને ધર્મચિંતવન કરવા માટે આહાર લેવાય છે, ઉપર બતાવેલા કારણે માંથી કઈ પણ કારણે આહારને અથી બનીને ગ્રસ્થના ઘરે જાય, પ્રા શામાટે? ઉ. “પિવાય વિચાઈ ભિક્ષા (નો લાભ તેની પ્રતિજ્ઞા તે) અહીં મને મળશે, તેથી ત્યાં પસીને અશન વિગેરે જાણે, કેવી રીતે? તે કહે છે, પ્રાણિ તે “ર સજા” (વાસી પાણીવાળા રાંધેલા અનાજમાં બેઈદ્રિય વિગેરે ઝીણા જીવ ઉત્પન્ન થાય છે તે) દેખીને તે જીવો હોય તો ગેચરી ન લેવી, તેજ પ્રમાણે પનક (ઉલ આવે છે તે) જેવી, તથા ઘઉંના દાણા વિગેરે અડકેલ હોય, હરિત તેરે જુમ્હારા વિગેરે અંકુરાવાળું લીલું ઘાસ હય, તેની સાથે મિશ્ર થઈ ગયું હોય, તથા કાચા પાણીથી ભી જાયેલું હોય, અથવા સચિત્ત રજથી પરિગુંડિત (ખરડાયેલું) ભજન પાણી ખાદિમ કે સ્વાદિમ હેય, તે ચારે પ્રકારને આહાર દેનારના હાથમાં હોય કે ગૃહસ્થના વાસણમાં હોય, તે સચિત્ત અથવા આધાકર્મ વિગેરે દોષથી અષણીય (દેષિત) હોય