________________
દ્વારા જાહેરાતોનો દોર શરૂ થયો અને હસમુખલાલની દુકાન ધમધોકાર ચાલવા લાગી. નવી લાઈન મળવાથી હસમુખભાઈના આનંદનો પાર નહોતો. તેમને પોસલીયા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં અનેક ગણો વધારો થઈ ગયો. દર વર્ષે બેવાર શંખેશ્વર જવાનો સંકલ્પ ધારણ કરી લીધો.
મંત્ર આરાધના
ૐ હ્રીં શ્ર પોસલીયા પાર્શ્વનાથાય નમઃ | ૐ હ્રીં હ્રીં શ્ર પોસલીયા પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પોસલીયા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રના જાપ દરરોજ સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને, પૂર્વ દિશા તરફ મુખ રાખીને કરવા. દરરોજ એક માળા અવશ્ય કરવી. ધૂપ-દીપ જાપ દરમ્યાન અખંડ રાખવા. મંત્ર આરાધનાથી વિપત્તિઓ માંથી માર્ગ મળી જાય છે. જીવનમાં મંગલ પ્રવર્તે છે.
સંપર્કઃ શ્રી પોસલીયા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ
મુ.પો. પોસલીયા, સ્ટેશન-જવાઈબંધ વાયા - શિવગંજ, જી. સિરોહી (રાજસ્થાન)
શ્રી પોસલીયાજી પાર્શ્વનાથ
४८