________________
ensibov fle
જેવી થઈ જશે તો દર્શનાર્થે આવીશું.
કલ્પનાબેને બધી દવાઓ બંધ કરી દીધી. તેઓ પણ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના જાપ કરવા લાગ્યા. માત્ર ચાર દિવસમાં કલ્પનાબેનને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના સ્મરણ માત્રથી કલ્યાણ થઈ જાય છે તેનો અનુભવ રવિચંદભાઈ અને કલ્પનાબેનને થઈ ગયો.
ચાર દિવસ બાદ તેઓ નાગપુરથી સીધા શંખેશ્વર આવ્યા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યાં ત્યાં ચાર દિવસ રોકાઈને શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુની અનન્ય શ્રધ્ધાથી ભક્તિ કરી. ત્યારબાદ તેઓ નાગપુર જવા જવાના થયા. મંત્ર આરાધના
(૧)
(૨)
(૩)
ૐૐ હ્રીં Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રÆ મૈં Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ૐૐ હ્રીં શ્રીં શ્રÆ Æ કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ ।
ઉપરોક્ત ત્રણ મંત્રો મહા પ્રભાવક અને ચમત્કારિક છે. ત્રણમાંથી કોઈપણ મંત્રનું આરાધન કરવાથી જીવન કલ્યાણમય બને છે. સાધકે દ૨૨ોજ વહેલી સવારે ઉઠીને નિશ્ચિત સમયે અને નિશ્ચિત આસન પર બેસીને મંત્ર જાપ કરવા. મંત્ર જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ પહેરવા. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપથી જીવનમાં આવતી વિપદાઓ માંથી માર્ગ મળે છે અને જીવન કલ્યાણમય બને છે.
સંપર્કઃ
શ્રી ક્લ્યાણ પાર્શ્વનાથ શ્વેતાંમ્બર જૈન તિર્થ કડા દરવાજા, મુ.પો. વિસનગર, જિ. મહેસાણા(ઉ.ગુ.)-૩૮૪૩૧૫. ફોન : (૦૨૭૬૫) ૨૨૧૧૭૨
૧૪૯
બા
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ