________________
શ્રી આનંદા પા ભક્તિ મુનિ ભગવંતોએ પોતાની રચનાઓમાં શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરી છે. જે અહીં પ્રસ્તુત છે.
ગ્રામ ‘ઉંબરી’ મેં બિરાજે, ભવિક જનકો તારતે | કર્મક્ષય કરતે સદાહી, વાસના કો નિવા૨તે || ત્રિરત્ન કા કર દાન જો, કષાય સબ સંહારતે | ઐસે “શ્રી આનંદાપાર્થ' કો મૈં, ભાવ સે કરું વંદના //. થાકી ગયો છું એવો કે પ્રભુ, ઉંબરો પણ ડુંગર લાગે, ઉંબરી ગામથી આશિષ આપો, ડુંગરો પણ સુંદર લાગે, આનંદને પરમાનંદ મા પ્રભુ, તું વસે છે આનંદા, ‘આનંદા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
તે
(આ અજ્ઞાતતીર્થ પાટણની નજીક આવેલું છે. અહીંના પ્રતિમાજી અતિ પ્રાચીન અને ચમત્કારી છે.) પ્રભુ તુ સદાનંદ, તું ચિદાનંદ, તું સહજ આનંદ છે. પણ નાથ મારો જીવડો, એક વાસનાનો કંદ છે. મુજ કર્મકંદ ઉચ્છદશો, તો એ જ પરમાનંદ છે,
શ્રી આનંદા' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. થી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી આનંદા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય
શ્રી આનંદા પાર્શ્વનાથ
૨૨૫