________________
મંત્ર આરાધના
ૐ હ્રીઁ * અહિછત્રા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રીઁ * હ્રીં શ્રીં અહિચ્છત્રા પાર્શ્વનાથાય નમઃ ।
ૐ હ્રાઁ Æ Æ Æ અહિચ્છત્રા પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણેય મંત્રો મહાપ્રભાવક છે. દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને મંત્ર જાપ કરવા. દરરોજ એક માળા તો અવશ્ય કરવી. અગિયાર માળા રોજ કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ છે. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. સામે શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી અથવા દેરાસરમાં બેસીને મંત્ર આરાધના કરવી. જાપ સમયે ધૂપ-દીપ અખંડ રાખવા મંત્ર આરાધનાથી જીવનમાં સફળતાઓ જોવા મળે છે. તેમજ આવતાં વિઘ્નો, કષ્ટો દૂર થાય છે. અત્યંત પ્રભાવકારી મંત્રો છે.
(૧)
(૨)
(૩)
સંપર્કઃ
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી મુ.પો. રામાનગર
જિ. બરેલી પાંચાલ (ઉત્તર પ્રદેશ)-૨૪૩૩૦૩
શ્રી અહિછત્રાજી પાર્શ્વનાથ
૨૬૫
Te