Book Title: 108 Parshwanath Tirth Samput Part 02
Author(s): Prashantshekharvijay
Publisher: Ugamraj Bhanvarlal Shahji
View full book text
________________
મંત્ર આરાધના 8
(૧) ૐ હ્રીં શ્રÆ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ ।
(૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐ હ્રીં શ્રીં શ્રÆ Æ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથાય નમઃ ।
飯
ઉપરોક્ત ત્રણેય મંત્રો પ્રભાવક છે. દ૨૨ોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસી, મનને સ્થિર કરીને જાપની આરાધના કરવી. જાપ કરતી વખતે અખંડ ધૂપ-દીપ રાખવા તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની છબી રાખવી. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મંત્ર આરાધનાથી જીવનમાં આવતા સંકટો દૂર થાય છે અને જીવનમાં ખુશીના વાદળો છવાવા લાગે છે.
સંપર્કઃ
શ્રી શેઠ રિખબચંદ ક્લ્યાજી ની પેઢી પંડિયા શેરી, શ્રીમાળી વાસ, મુ.પો. ડભોઈ જિ. વડોદરા (ગુજરાત) ફોન : (૦૨૬૬૩) ૨૫૪૮૧૪
શ્રી પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ
૨૭૯
So
આપન

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324