________________
વીરચંદભાઈ, મીરાબેન ગયા. સાંજે ભોજનશાળામાં વાળું કર્યું. રાત્રે ભક્તિમાં
બેઠા.
| કાકા-કાકીને તો આ સ્થાન ખૂબજ પસંદ પડી ગયું. તેમને માનસિક શાંતિ પ્રાપ્ત થયાનું લાગતું હતું. બીજે દિવસે સૌ ત્યાંથી નીકળીને અમદાવાદ અને અમદાવાદથી રાપર ચાર દિવસ રોકાઈને મુંબઈ પાછા ફર્યા. કાકા-કાકીએ પણ નિર્ણય લીધો કે દર વર્ષે એકવાર તો શંખેશ્વર અવશ્ય જવું જ...
મંત્ર આરાધના (૧) ૩ૐ હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં કલિકા પાર્શ્વનાથાય નમઃ | (૩) ૩ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર કચ્છલિકા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને સ્થાન પર બેસીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ ધારણ કરવા. મુખ પૂર્વ દિશા તરફ રાખવું. મંત્ર આરાધનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.
સંપર્કઃ શ્રી સ્મૃલિક પાર્શ્વનાથ જૈન દેરાસર મુ.પો. કાછોલી તા. પિંડવાડા,
જિ. સિરોહી (રાજસ્થાન) ફોન : (૦૨૯૭૧) ૨૯૨૨૧૨
શ્રી ચ્છલિક પાર્શ્વનાથ
૨૫૨