________________
ભોજન ગ્રહણ કરવા માટે ગયા.
ભોજન પૂર્ણ કરીને બન્ને ધર્મશાળામાં પાછા ફર્યા બન્ને આડે પડખે થવા અને બપોરની ચાર વાગ્યાની બસમાં વિરમગામ પાછા ફર્યા. અને બીજેજ દિવસે ટ્રન્સપોર્ટની ઓફિસેથી ફોન આવી ગયો કે તમારી ગાંસડીઓ આવી ગઈ છે.
આ સમાચાર જાણતાં ચુનીભાઈની ખુશીનો પાર ન રહ્યો. તેમણે તરતજ કાપડની ગાંસડીઓ ગોદામમાં મૂકાવી દીધી. તેમણે મુંબઈ પણ ફોન કરી દીધો. પત્નીને પણ ફોન કરીને સમાચાર આપી દીધા. બન્ને પતિ-પત્ની બીજા જ અઠવાડીયે શંખેશ્વર જઈને શ્રી ચંપા પાર્શ્વનાથ પ્રભુની સેવાપૂજા કરી આવ્યા..
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં ચંપા પાર્શ્વનાથાય નમઃ |
Part - 9 (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર ચંપા પાર્શ્વનાથાય નમઃ (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રી ચંપા પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત કોઈપણ એક મંત્રની શ્રધ્ધા અને ભક્તિથી આરાધના કરવી. જાપનો સમય વહેલી સવારનો રાખવો. જાપ નિશ્ચિત સમયે અને આસન ગ્રહણ કરીને કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો સ્વચ્છ પહેરવા. મંત્ર જાપથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે. સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
છે.
| સંપર્કઃ શ્રી ચંપા પાર્શ્વનાથ જૈન તીર્થ
મીન સાલવી પાડો. નારાયણજી નો પાડો. વચલી શેરી મુ.પો. પાટણ, (ગુજરાત)-૩૮૪૨૬૫.
ફોનઃ (૦૨૭૬૬) ૨૨૩૬૦૪ )
ગી ,
| છે
-
શ્રી ચંપા પાર્શ્વનાથ
૧૦૯