________________
શક્યા નથી. મને શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે અનન્ય શ્રધ્ધા છે. પ્રભુના અલૌકિક પ્રભાવથી બધા સારાં વાના થઈ જશે.'
એમજ થયું.
મણિલાલભાઈ પરિવાર સાથે શંખેશ્વર ગયા અને શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં ઉતર્યા. ત્યાં દરેક પ્રતિમાજીની સેવાપૂજા કરીને શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની અનન્ય ભાવથી સેવા-પૂજા કરી. મણિલાલભાઈ અને રંજનબેને મનોમન સંકલ્પ કર્યો અને જીવન સુખમય બને તેવી પ્રાર્થના કરી.
બે દિવસ રોકાઈને પરિવાર અમદાવાદ પાછો ફર્યો. મણિલાલે ઘરમાં બે કામવાળાના સ્થાને ત્રણ કામવાળા રાખ્યા. અને બધા પ્રશ્નો ચાર દિવસમાં ઉકેલાઈ ગયા. | મણિલાલભાઈનો પરિવાર પહેલાંની જેમ કિલ્લોલ કરવા લાગ્યો. જો છે. મંત્ર આરાધના
Sી છે. (૧) ૐ હ ઈં અલૌકિક પાર્શ્વનાથાય નમઃ | (૨) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અલૌકિક પાર્શ્વનાથાય નમ: | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં અલૌકિક પાર્શ્વનાથાય નમઃ |
ઉપરોક્ત ત્રણેય મંત્રો અલૌકિક છે. કોઈપણ એક મંત્રની આરાધના કરવાથી જીવનમાં પ્રસન્નતા છવાઈ જસે. આરાધકે દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને એક જ નિશ્ચિત આસન પર બેસીને મંત્ર જાપ કરવા. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. વસ્ત્રો શુધ્ધ અને સ્વચ્છ ધારણ કરવા. મંત્ર આરાધનાથી સુખસમૃધિમાં વધારો થશે. જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નો, વિપદાઓનો નાશ થશે. દરરોજ શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુની એક માળાતો અવશ્ય કરવી.
| સંપર્કઃ છે
શ્રી અલૌકિપાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી
મુ.પો. સામપુરા, પો. તલોદ જિ. ઉજ્જૈન (એમ.પી.)-૪પ૬૦૦૬ પ ર
ફોન : (૦૭૩૪) ૨૬૧૦૨૦૫
શ્રી અલૌક્કિ પાર્શ્વનાથ
૧૪૩