Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Catalog link: https://jainqq.org/explore/004532/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ [ઉત્તરાધી સંશોધક-સંપાદક: ડૉ. કાન્તિભાઈ બી. શાહ | en seuratointernatione FOREale Personal use only clog : Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મશાંતિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ) મુંબઈ પ્રેરિત પ્રકાશન શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ (૨૬૧થી ૫૪૪ મૂળ ગાથા, બાલાવબોધ, સારાનુવાદ, પાઠાંતર અને સાર્થ શબ્દકોશ સહિત) [ઉત્તરાર્ધ] સંશોધક-સંપાદક : ડૉ. કાન્તિભાઈ બી. શાહ સંયોજક : ગુણવંત બરવાળિયા પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર SPR જૈન કન્યાશાળા ટ્રસ્ટ, શ્રી જગધીર બોડા વિદ્યાસંકુલ, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૫૧૨૫૬૫૮, ૫૧૬૩૪૩૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Somsundarsurikrut Upadeshmala Balavbodh Ed by Dr. Kantibhai B. Shah First Edition 2001 પહેલી આ ત્તિ: ડિસેમ્બર ૨૦૦૧ -ત: ૫૦૦ પૃષ્ઠસંખ્યા : ૪૪+૧૯૨ કિંમત: રૂ. ૧૨૦૦0 આવરણ-સંયોજન : રોહિત કોઠારી પ્રકાશક/ પ્રાપ્તિસ્થાન : SKPG જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, Adm.-Office ગુણવંત બરવાળિયા, ૩૧૬/૧, સિદ્ધિ વિનાયક સોસાયટી, હિંગવાલા લેન એક્સ્ટેન્શન, ઘાટકોપ૨ (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૭૭ ફોનઃ ૫૧૨૫૬૫૮, ૫૧૫૫૪૭૬ પ્રાપ્તિસ્થાન (૨): નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨ તથા ગાંધી રોડ, મહાવીરસ્વામી દેરાસર પાસે, અમદાવાદ-૧ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ મુદ્રક : ભગવતી ઑસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ શ્રેષ્ઠીવર્ય શ્રી શિવુભાઈ વસનજી લાઠિયાને ३ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કાન્તિભાઈ બી. શાહનાં પુસ્તકો સંશોધન-સંપાદન : ૧. સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ ગુ.સા. પરિષદ, ગુજરાત સા. અકાદમી અને શ્રી જ્યભિખ્ખુ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત] ૨. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ/ઉત્તરાર્ધ) સંપાદન : ૩. સામાયિકસૂત્ર (મો.દ. દેશાઈકૃત) ૪. જિનદેવદર્શન (મો.દ. દેશાઈકૃત) ૫. જૈન અને બૌદ્ધમતઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (મો. ૬. દેશાઈકૃત) ૬. પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ ૭. ઉપાધ્યાય યશોવિજ્ય સ્વાધ્યાયગ્રંથ (આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારી સાથે) ૮. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જયંત કોઠારી સાથે) ૯. સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો (વંત કોઠારી સાથે) ૧૦. વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (વંત કોઠારી સાથે) શ્રી મો. દ. દેશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિલેખસૂચિ] ૧૧. પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન (વિનોદ અધ્વર્યુ અને સોમાભાઈ પટેલ સાથે) ૧૨. ઉદય-અર્ચના વિનોદચંદ્ર ૨. શાહ અને કીર્તિદા જોશી સાથે) ઉદયરત્ન ઉપાધ્યાયકૃત લઘુકાવ્યકૃતિઓનો સંગ્રહ] ૧૩. શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ (મુખ્ય સંપા. આ. શ્રી વિહેમચંદ્રસૂરિજી સાથે) ૧૪. શ્રી ભગવતીસૂત્ર-વંદના (આ. વિજ્યપ્રદ્યુમ્નસૂરિજી સાથે) ૧૫. એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૧૬. જોડણીવિચાર પુ.૧થી ૪ (અન્યના સહયોગમાં) લેખન : ૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય (અન્યના સહયોગમાં) ૧૮. નિબંધપ્રદીપ (,) ૧૯. લઘુનિબંધ અને વિચારવિસ્તાર (,, ) અનુવાદ : ૨૦. મંજિલની દિશામાં (સંત અમિતાભકૃત) ४ Page #6 -------------------------------------------------------------------------- ________________ गाउँनमग्रीमझायाधीवईमानजिनवरीमानम्यतनोमिबालयोभायापाशतवारिपाविवरणमुपदेशमालाया निमिणदिपावशिवाईदरिंदविपतिालागुरुाउपवएममालमिणामा।बुद्धामिगुरुवयासणी जिनवारंदश्रीतीर्थकराद|| वानमिकणकवीनमरकाशणामाय नपादशमालोमणिबहामिगुरुवपासणीगुरुथीतीकिरागणधरादिकातदननपादा निईननाएगाडदिईश्रीजिनवारंदकिस्पानाईदरिंदािधनारंजचकवानवासादवमसरखनारश्वरातादधर्वि तिपूजितवनशैवलाकिस्यातिालारुखमित्ययातालरुपाहाधिनिलाकातदनायुकासम्यकामाकमा तणानपोदसमारत आरएपदिलीगाघापालिलावाचार्यनीकीधीसंबंध डाणिवासणीमध्छीधम्मदासगणिशाम्नश्परिमंगलीकरणीयदि लाअनश्वनधीसमातीकरांदवनउनमस्कार कदरंतज्ञा अगवडामणिलाउससोवीरातिालाअसिरितिली एगालागाइजाएगोवरकृतिश्चपास्मा : उमसोकदीश्यावादिनाघातलिसिनदशजगन्मुडामणिन्न मानाजगमणीश्वकदरवात्मकासदनईवडामणि मूतमऊटसमानवशक्रियदरितलगीधनश्वारश्रीमदाबा' किसिउडशनिलामिरितिलशिलाकीवित दमलगीतिदन तिलकसरीधनबज्ञतिलकिइंकलाजिमखगोस. जातिमपरामश्वरग्रीमदावीरिकताविसुदनशाननशनधाएगोलागाश्चाएकशीआदिनाघालाकुडयादित्यसमान ।। निमपसातनश्समश्यादित्यकरीसकलकियांमारपवनज्ञातिमगनखारवाादिनाधिकरीसकलालाकछवदार नधर्मद्यवहारपवर्तियतिधाएगेवकूतियणमाएकशीमहावीरविनवनवकुमणीलाचनसमानानिमालाचे नकगिसकलयदाईपक्षाशाशतिमश्रीमदादाराबालिनाकशीसिद्धावताणश्कासघडीवजसकलतवानववसुनपको शाश्वशनीवादिनाघमागश्यघकारहूरियातिदमणीशीयादिनाघनश्चूडामणिअनश्यादित्यनानपमानदायी 'उपदेशमucu cuuariu'-0. .१४८८५i. avuel. Seed. (5)- प्रथम पार्नु. Page #7 -------------------------------------------------------------------------- ________________ वाधामूकदधिवातमदोरटायमिति श्रीसोमसंदरयुसनधारपणात मद्याकल्यान घडायताऽपदेगमालाबाला, बाधा दसज़ानामयोगशुन संवधए अनिवाराश्रावणवर्दिधारुदिानातहिने निकाधाविकार, पाउसवा स्वास्थलांशात्पन्नाश्रामपटनाडनिकालपापितालाकिजिनववानरवकयावकयोागाठाढा ‘ઉપદેશમાલા બાલાવબોધ'ની સં.૧૪૯માં લખાયેલી હસ્તપ્રત (ક)નું છેલ્લું પાનું. Page #8 -------------------------------------------------------------------------- ________________ एका श्रीमाविजतागुरु यो नमः श्री वर्धमान जिनवर माना तनोमि बाल यो पात वाली रूपं विवरणामुपदेशमालादाश्रीत या मरोजर सम व सेव निर्वादिव सुंदर गुरुकम रेणु। ग्रावर्ग विहिनाग्री सोमसुंदर गुरु असते ॥ २तवा दि॥मिक एजिवार दे। इंदनरिदचिएतिलो लेमिंगोचाभिगुरूवर मे जिनवरेंद्र श्रीती करदेवन कि दीमक मोए उपदेश नीनामिबोल गुरु श्रीती कर रारादिकृतेन पदे सिबुद्धि इंजिन वारं किया । इंदनार सिए। इनार तिवा सादवप्रमुखम रविन प्रतिवर्तविली कि ज्यातिल मिर्च पाताल रूपजे चिनि लोन ते हायु सम्यक् मो नाता प्रदेश पदार तप दिली गाधाया बिल आचार्यनीकीधी संबंध जो निवासी अदश्री धर्मदास गारिमंगलीक सीप दिलाचन वीस नाती कराउन राजगडामा बसतो की पोतिलो सिरितिलंग एगो लगाइयो एगोचरति स्म। सत्तो का ही श्रीञ्चादिनाघते निस्सा देउ राजगडावलिदा जगदात्मक लोकात न कूड़ामणिमुकुट समानपदवीश्री महावीर निवातिलोंग सिरिति लौड विला श्रीचितुवनं लक्ष्मीद नई तिल कसरी उवज्ञ तिल कि करी जिममुख शत तिनगरमेश्वर श्रीमदादीरक रीत्रिभुवनेश शताएग लोग खोपक श्री आदिनाव लोक आदित्य समान लइ जिम सातस यादित्यसरी सकल किया मात्र । तिमयुगन खुरिया दिनावकारी सकल लोक वावदार गोचरकृति यणस्सा एक श्री महावीर चवनश्व नीलो समान के जिम लो अनिक सकलपादा कानदुतिमा महावीर बोलि माजे निती करी राजीव इंसक लव का निती करी सहा जीव इंसक लता का श्राद नागवकार इत्राणीश्री आदिनाघना मलिन आदित्य नाउ पमानदीचन श्रमदावरी जि कॉलिंकड़ा जयवंता बनी एक श्रीमदाचोरकर, तिलकञ्चन इलोचना पानी संग्रह कारन तिशाच ॥ पर लड़े मंगलीक गीतपनने पद या दीवारमुसत जियो दन्तानाव हमारी जि पाउँदी । इयदि दरिश्रानि रसाएउ चमाल इसे व सरवर सदी समन जि ઉપદેશમાલા બાલાવબોધ'ની સં.૧૫૨૭માં લખાયેલી હસ્તપ્રત (ખ)નું પ્રથમ પાનું. Page #9 -------------------------------------------------------------------------- ________________ Re-earamatiPM एफपऐनमः श्रीवर्तमानायाश्रीवईमानजिनवरमानम्यतनामिबालबोधायापाकृतवानरुिपविवरणमुप देशमालाया॥श्रीतपागण-सरोजरविश्रीदेवसंदरगणेंद्रविनेयाश्रादवविदिताग्रहिनश्री-सामसेदरगुरुः कुरुतेद॥ ॥न मिकणनिपावरिंदेइंदनरिंदच्चिपतिलोअगुरुवएसमालमिणमाबुबामिगुरुवएसएं। जिनवरेंदश्रीतीछकरदेवानमिकपकदीइनमस्करीणमापनपदेवानीमालाश्रेणिबुन्धामिबोलिया। रुखएसेगागुरुश्रीतीकरगणधरादिकतेदनरूपदेसिीनत्यापणाबुद्धिाश्रीनिवाकिस्यादि नरिंदचे खांदनाचक्रवनिवासुदेवय मुखनरश्वरविहेअचिन जितवशवल्लीकिस्पानि लोअगुरुवर्गमत्त्यपातालरुपजेवलिलोकते दनायरुसम्यग्मोक्षमार्गतगाउपदसणाराएप दिल्लीगाघापाठिलोग्राचार्यनीकीधासंबंधा जाणिवान्तणाघश्रीधर्मदासगणिशासधुरिमग लोकतनीपहिलाअनश्चनवासमाश्रीनाचक रनलनमस्कारकदवानगचूडामणिवावसत्ता वारा तिलायसिरित्तिलाएगोलागाश्छ। एगोच रकूनिदणसाचसोकहीश्रीयादिनाघातकि सिमागचूडामपितलाजगतणीश्चकदरक्षात्मकलोकातेदनरंतूडामणिचूतमुकुटसमामवत मुक्तिपदस्वितन्तणीअनरवीरो श्रीमहावीरकिसिग्नशतिलोअसिरितिलनाविलोकश्रीधितचनलमी तदनशतिलकसरीषनवशतिलककरालिममुखसोलशातिमपरमेश्वरिथामदावारकरीचितवननगोला इजा पाएगोलोगाश्छ।।एकश्रीवादिनाचलोकड़िआदित्पसमानाजमवतातनसमश्यादिपकरा सकलाक्रयामार्गप्रवर्तजातिमयुगनश्चुरिश्रीवादिनाधिश्करीसकललोकव्यवहारबानधर्मव्यवहार ‘ઉપદેશમાલા બાલાવબોધની સં. ૧૫૪૬માં લખાયેલી હસ્તપ્રત (ગ)નું પ્રથમ પાનું. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન ગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી હજારો તાડપત્રીય અને અન્ય હસ્તપ્રતોમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં લાખો કથાઓ, ગાથાઓ અને સુભાષિતો ગ્રંથસ્થ છે. આ ગ્રંથો દ્વારા જૈનધર્મનું દાર્શનિક તત્ત્વજ્ઞાન શ્રમણ સંસ્કૃતિના અમૂલ્ય વારસા રૂપે આપણને મળ્યું છે. આ ભંડારોમાંથી શક્ય બને તેટલું સાહિત્ય સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવાના ઉપક્રમ અંતર્ગત ઉપદેશમાલા બાલાવબોધ'નું પ્રકાશન થઈ રહ્યું છે. શ્રુતજ્ઞાનના મહાસાગરમાંથી આચમન કરવાનો આ નાનકડો પ્રયાસ છે. ત્રણ વર્ષ પૂર્વે જૈન સાહિત્યના સંશોધનમાં રસ ધરાવતા વિદ્વાનોનું એક સંમેલન સેંટર દ્વારા સ્વ. વંતભાઈ કોઠારીના પ્રમુખસ્થાને અમદાવાદ ખાતે બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જૈન સાધુકવિઓ દ્વારા રચાયેલા વિવિધ વિષયો પરના બાલાવબોધોનું તેમજ ખંભાતના વિદ્વાન સુશ્રાવક ઋષભદાસના અપ્રગટ સાહિત્યનું સંશોધન પ્રકાશન કરવાની વિદ્વાનો તરફથી ભલામણ આવી. સંમેલન પૂર્વે જ ડૉ. કાંતિભાઈ બી. શાહ જેના ૫૨ સંશોધન સંપાદનનું કાર્ય કરી રહ્યા હતા તે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ’નું સેંટર દ્વારા પ્રકાશન કરવાનું નક્કી થઈ ચૂક્યું હતું. આ સમ્મેલન દ્વારા સેંટરની પ્રવૃત્તિને નવું બળ મળ્યું. વીર સંવતના છઠ્ઠા શતકમાં શ્રી ધર્મદાસ ગણીએ મૂળ પ્રાકૃત ભાષામાં ઉપદેશમાલાની રચના કરી. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ ૫૨ નકલ કરી લેવાનું કાર્ય આચાર્યશ્રી સોમસુંદરસૂરિ (વિ.સ. ૧૪૩૦)ના સમયથી શરૂ થયું. શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતી ભાષામાં બાલાવબોધો રચ્યા. તેમણે ઉપદેશમાલા’, ‘ભક્તામરસ્તોત્ર’ અને ‘ગૌતમપૃછા’ જેવી કૃતિઓ પર બાલાવબોધ રચ્યા છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે બાલાવબોધનું મહત્ત્વ છે. બાલાવબોધ એટલે, ઉચ્ચ કક્ષાના તત્ત્વજ્ઞાનની સમજણશક્તિમાં જે જીવો ५ Page #11 -------------------------------------------------------------------------- ________________ બાલકક્ષાના છે તેઓને, જ્ઞાનની સમજણ આપવા માટે જૈનાચાર્યોએ કરેલી રચના. ઉપદેશમાલા બાલાવબોધ'માં સંક્ષેપમાં સાધુજીવનની સમાચારી અને શ્રાવકાચા૨ અભિપ્રેત છે. પ્રસ્તુત ગ્રંથમાં સાધુઓના પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓનો તફાવત, ગુરુશિષ્યના સંબંધો, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુઓના આહાર-વિહાર અને જ્યણાપાલન એમ સાધુજીવનનાં અનેક પાસાંઓ બતાવવા માટે સર્જકે અનેક મહાત્માઓની દૃષ્ટાંતકથાઓનું નિરૂપણ કર્યું છે. હળુકર્મી અને ભારેકર્મી જીવ, રાગ, દ્વેષ, પશ્ચાત્તાપ, મનુષ્યભવની દુર્લભતા, શ્રાવકે ત્યજવાના અભક્ષ્યો, પરિગ્રહ ત્યાગ, શ્રાવકજીવનના આદર્શો, વ્રતો, ન્યાયસંપન્ન વૈભવ, ગુરુભક્તિ અને જિનશાસનના હિતચિંતનની વાર્તા સમજાવવા આદર્શ શ્રાવકોના દૃષ્ટાંતોનું નિરૂપણ કર્યું છે. અહીં, વાચકના કથારસને પોષે તેવી સરળ ગુજરાતીમાં ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. અને વિવરણ અંતર્ગત ૫૭ સુભાષિતો પણ અહીં રચિયતા દ્વારા મુકાયાં છે. આ બન્નેની યાદી સંપાદકશ્રીએ પરિશિષ્ટોમાં રજૂ કરી છે. ધર્મ, નીતિ અને સદાચારમય જીવનની પ્રેરણા માટે, મધ્યકાલીન ગદ્યના અભ્યાસ માટે, જૈનદર્શનના વિવિધ પાસાને ઊંડાણથી સમજવા માટે જનસાધારણ, વિદ્વાન અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે. આમાંની પ્રત્યેક ગાથા અને કથા ૫૨ ચિંતન કરવામાં આવે તો પ્રસ્તુત ગ્રંથ સુસાધુમહાત્મા અને વૈરાગ્યવંત સુશ્રાવક માટે ગ્રંથરત્ન બની રહેશે. આ સેંટરને પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી તથા પૂજ્ય બાપજીનાં શિષ્યા પૂ. ડૉ. તરુલતાજી સ્વામીના આશીર્વાદ મળ્યા છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પ્રકાશનકાર્યમાં સહયોગ આપવા બદલ સ્વ. જયંતભાઈ કોઠારી, કાંતિભાઈ બી. શાહ, રોહિતભાઈ કોઠારી, પન્નાલાલ શાહ તથા શારદા મુદ્રણાલયના સંચાલકોનો આભાર. પ્રકાશનના આર્થિક સહયોગી શ્રી ધર્મશાંતિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ, શ્રી સંઘ, તેમના કાર્યવાહકો તથા ટ્રસ્ટીમંડળનો આભાર માનીએ છીએ. મુંબઈ ડિસેમ્બર-૨૦૦૧ ક ગુણવંત બરવાળિયા માનદ્ સંયોજક સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લીટરી રીસર્ચ સેંટર – મુંબઈ Page #12 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન ૧૯૯૮ના જુલાઈમાં મારા પીએચ.ડી.ના મહાનિબંધ સહજસુંદરફત ગુણરત્નાકરછંદના પ્રકાશનકાર્યમાંથી પરવારીને જરી હળવાશ અનુભવતો હતો ત્યાં જ પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીનો પત્ર આવી પડ્યો. તેઓશ્રી લખતા હતા કે હવે તમે તમારા મહાનિબંધના કામમાંથી મુક્ત થયા હો તો ઉપદેશમાલા બાલાવબોધ'ના સંપાદનનું કામ હાથ પર લેવા જેવું છે. પ્રારંભ કરી જ દો.” પત્ર સાથે પ્રસ્તુત ગ્રંથની બે હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પણ એમણે મોકલી આપી હતી. એક લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદની અને બીજી કોડાય ભંડારની. બંનેનાં લેખનવર્ષ અનુક્રમે સં.૧૪૯૯ અને સં.૧૫ર૭ હતાં. આ “ઉપદેશમાલા બાલાવબોધ' એટલે આજથી પોણા છસો વર્ષ પહેલાં સં.૧૪૮૫માં તપાગચ્છના શ્રી સોમસુંદરસૂરિએ રચેલી જૂની ગુજરાતીની નોંધપાત્ર ગદ્યકૃતિ. શ્રી ધર્મદાસગણિએ પ્રાકૃતમાં રચેલા ઉપદેશમાલા' ગ્રંથ પરનો ગુજરાતી ભાષાનો આ સૌથી જૂનામાં જૂનો બાલાવબોધ. આ બાલાવબોધ રચાયાના ૧૪ વર્ષ પછીની જ સં.૧૪૯૯ની હસ્તપ્રત સામેથી મારા ખોળામાં આવીને પડી હતી. મારે માટે તો જાણે ઘરઆંગણે ગંગા, ભૂલ્યો, સરસ્વતી વહી આવ્યાં હતાં. મન ઉલ્લસિત બની ગયું. અને ન કેમ બને? પ્રાચીન ગુજરાતીનો અદ્યાપિપર્યંત અપ્રગટ રહેલો અતિ મહત્ત્વનો બાલાવબોધ' સંશોધિત-સંપાદિત થઈને પ્રકાશિત થવામાં નિમિત્ત બનવાનું થતું હોય તો ? પૂ. આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણા અને મારા વડીલ મિત્ર શ્રી જયંત કોઠારીનું માર્ગદર્શન એ બેના સુમેળથી Page #13 -------------------------------------------------------------------------- ________________ આ કામ હાથ પર લેવાનો નિર્ણય કર્યો. જયંતભાઈ તો હંમેશાં ઊંચું નિશાન તાકનારા માણસ. એટલે આ ગ્રંથની બે જ હસ્તપ્રતોથી એમને સંતોષ થાય? હસ્તપ્રતસૂચિઓમાંથી અન્ય પ્રતિઓની યાદી મેળવી. એમાંથી જીર્ણ, અપૂર્ણ, લેખનસંવત વિનાની, મોડા લેખનસંવતવાળી એવી પ્રતિઓ રદ કરીને, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની સં.૧૫૪૬ની હસ્તપ્રત મેળવવાનું નક્કી કર્યું. આ ત્રીજી હસ્તપ્રત પણ પૂજ્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ ઉપલબ્ધ કરાવી આપી. ઉપદેશમાલા બાલાવબોધ'ના સંશોધન-સંપાદનનું મારું કામ લગભગ અડધે પહોંચવા આવ્યું હશે એ ગાળામાં જયંતભાઈને વિદ્યાકીય કામે મુંબઈ જવાનું થયું. ત્યાં એમને સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસૉફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરના માનદ્ સંયોજક શ્રી ગુણવંત બરવાળિયા અને શ્રી પન્નાલાલ ૨. શાહ મળવા ગયા અને રિસર્ચ સેન્ટર જે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા ધારે છે એનાથી માહિતગાર કર્યા. એમાંની એક મહત્ત્વની પ્રવૃત્તિ તે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની અગત્યની કૃતિઓની હસ્તપ્રતોના સંશોધનસંપાદન-પ્રકાશનનું કામ. આ માટે કેટલાક મહત્ત્વના ગ્રંથોની એક યાદી જયંતભાઈ એમને પૂરી પાડે એમ તેઓની અપેક્ષા હતી. જયંતભાઈને તો આવાં કામોનો તીવ્ર રસ. યાદી તૈયાર કરી આપવાનું તો એમણે સ્વીકાર્યું. સાથે વાતવાતમાં એમણે ઉપદેશમાલા બાલાવબોધ પર મારા ચાલી રહેલા સંપાદનકાર્યનો પણ ઉલ્લેખ કર્યો. અને તે પછીના થોડાક જ દિવસમાં શ્રી ગુણવંત બરવાળિયાનો મારા ઉપર પત્ર આવી પડ્યો. એમાં એમણે એમના રિસર્ચ સેન્ટર તરફથી આ ગ્રંથને પ્રકાશિત કરવાની તત્પરતા દર્શાવી હતી અને મારો પ્રત્યુત્તર માગ્યો હતો. આ અંગે પૂજ્ય આ. પ્રદ્યુમ્નસૂરિજીની સંમતિ અને આશીર્વાદ મેળવીને મેં મારી સ્વીકૃતિ મોકલી આપી. આ બધાની ફલશ્રુતિ તે “ઉપદેશમાલા બાલાવબોધ'નું આ પ્રકાશન. પણ આ ગ્રંથનું પ્રકાશન થતાં અગાઉ એક અતિ દુઃખદ ઘટના બની ગઈ તે મારા હરકોઈ કામમાં માર્ગદર્શક રહેલા શ્રી જયંતભાઈનું નિધન. આમ તો સમગ્ર સાહિત્યજગતને Page #14 -------------------------------------------------------------------------- ________________ એમની ખોટ વરતાશે, પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં પડેલા અમારા જેવાઓ માટે તો ભૂકંપ પછીનો આ બીજો મોટો ભૂકંપ જ હતો. સમસ્યા પાઇનિર્ણયની હોય કે શબ્દનો અર્થ શોધવાની હોય – દોડી જતા જયંતભાઈ પાસે. આ પૂછવાવાટ જ જાણે ઝૂંટવાઈ ગઈ. હવે, એમનો આભાર તો શું માનું, પણ મારા આ ગ્રંથસંપાદનકાર્ય થકી જ એમને હૃદયાંજલિ અર્ધું ! પૂજ્ય આચાર્યશ્રી વિજ્યપ્રદ્યુમ્નસૂરિજીનાં પ્રેરણા અને પ્રોત્સાહને જ મારો વિદ્યાવ્યાસંગ ચાલતો રહ્યો છે. અત્યંત ઉમળકાભેર એમણે આ ગ્રંથની પ્રસ્તાવના પણ લખી આપી છે. એમને હું મારા હૃદયભાવે વંદના કરું છું. જે-જે સંસ્થા/ જ્ઞાનભંડારમાંથી આ હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ શકી છે એનું ઋણ માથે ચડાવું છું. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર'ના માનદ સંયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ આ ગ્રંથનું પ્રકાશન કરવામાં જે ઉમંગ ને તત્પરતા દર્શાવ્યાં છે એ માટે એમના પ્રતિ અને સંસ્થા પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરું છું. સ્નેહીભાઈશ્રી પન્નાલાલ ૨. શાહે પ્રકાશન સંસ્થા અને મારી વચ્ચે સેતુરૂપ બનીને જે રસ લીધો છે એ માટે એમનો પણ આભારી છું. જૂની ગુજરાતી ભાષાના આ ગ્રંથનું અત્યંત ચીવટપૂર્વક ટાઇપસેટિંગ કરી આપવા માટે ભાઈ રોહિત કોઠારીનો અને સુઘડ મુદ્રણ માટે ભગવતી ઑફસેટના શ્રી ભીખાભાઈ પટેલનો આભાર માનું છું. પ્રાચીન-મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્ય જેટલું પ્રકાશિત થયું છે એનાથી અનેકગણું હજી હસ્તપ્રતોનાં પોટલાંઓમાં અને દાબડાઓમાં પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યું છે. આશા રાખું કે શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ'નું આ પ્રકાશન પ્રકાશિત પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી ગદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર પ્રદાન બની રહેશે. કાન્તિભાઈ બી. શાહ તા. ૨૩-૧૨-૨૦૦૧ અમદાવાદ ९ Page #15 -------------------------------------------------------------------------- ________________ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે | આનંદ સાથે આવકાર ઉપદેશમાળા એ ચરણકરણાનુયોગનો સંગ્રહગ્રંથ છે. કહો કે ગ્રંથમણિ છે. પ્રાચીન તો છે જ પણ તેના ઉપર કેટકેટલા સર્જક ગ્રંથકારોની કલમ ફરી છે. અને સાક્ષી પાઠ તરીકે આ ગ્રંથની ગાથા તો સહસાધિક સ્થાનોમાં સાંપડે છે તે જ તે ગ્રંથની જીવંતતાની સાબિતી છે. આ ગ્રંથ ઉપર સંસ્કૃત વિવરણ સારી સંખ્યામાં મળે છે. સંક્ષિપ્તમાં મળે છે તો વિસ્તારથી પણ મળે છે. કથા વિનાનું વિવરણ મળે છે તો વિસ્તૃત કથા સાથે પણ મળે છે. શ્રી સિદ્ધષિમહારાજ જેવા દિગ્ગજ વિદ્વાન પુરુષ આ ગ્રંથ ઉપર વૃત્તિ રચે તે જ એ ગ્રંથનું મૂલ્ય સમજવા માટે પર્યાપ્ત છે. પછીના તમામ વૃત્તિકારોએ એ સિદ્ધર્ષિમહારાજે રચેલી ચિકાને મૂલટીકા કહી છે. એ છે તો સંક્ષેપમાં પણ તેમાં અર્થનું ગાંભીર્ય છે. એ સંસ્કૃત-પ્રાકૃત પછી ગુજરાતીમાં અવતરિત કરવાનું કામ સર્વ પ્રથમ આચાર્યશ્રી સોમસુંદરસૂરિ મહારાજે કર્યું છે. અને તે ગ્રંથને યથામતિ સંશોધિત-સંપાદિત કરીને આપણા સુધી લઈ આવવાનું સત્કાર્ય શ્રી કાન્તિભાઈ બી. શાહે કર્યું છે. તેઓએ હસ્તલિખિત પ્રત ઉપરથી આ સમગ્ર બાલાવબોધની પ્રતિલિપિ કરી તેના શબ્દોનો પણ અભ્યાસ કર્યો, અર્થો આપ્યા. સાથે બાલાવબોધનો સારાનુવાદ આપી જૂની ગુજરાતી ભાષા નહીં સમજી શકનારા માટે પણ કૃતિના અવબોધની સરળતા કરી આપી. પરિશિષ્ટો પણ બડી મહેનતે તૈયાર કર્યા છે. મધ્યકાલીન સાહિત્યમાં બાલાવબોધનો ભંડાર છે અને ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ તે હજી રાહ જુવે છે કોઈ એવી સંશોધક વ્યક્તિ આવે, અમને ધન્ય બનાવે. જૈન ગૂર્જર કવિઓ’ના દશ ભાગ ઉપર નજર માંડતાં હજી ૨૫૦-૩૦૦ બાલાવબોધ નોંધાયેલા જોવા મળે છે. એકલા ઉપદેશમાળા ઉપર જ પંદર નોંધાયા છે. ભાષાકીય દૃષ્ટિએ પણ આ બાલાવબોધ અભ્યાસીને ઘણી સામગ્રી પૂરી પાડે તેવો છે. આને આવકારતાં મનમાં આનંદ થાય છે. આવા ગ્રંથને પ્રકાશિત કરનાર વ્યક્તિ કે સંસ્થા પણ આજકાલ ઝટ મળતાં નથી. એથી એ સંયોગમાં પ્રકાશક સંસ્થા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલો. એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર' પણ ધન્યવાદને પાત્ર છે. આશા રાખવી ગમે છે કે આવા કાન્તિભાઈ બી. શાહ જેવા અભ્યાસીઓની સંખ્યામાં વધારો થાય તો જ પ્રાચીન મૂલ્યવંત સાહિત્યનો પ્રસાર થશે અને અજ્ઞાનનું અંધારું ઉલેચાશે, પ્રશાના પ્રકાશનો પ્રસાર થશે એ જ અભિલાષા સાથે – દશા પોરવાડ જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ-૭ જન્માષ્ટમી વિ.સં.૨૦૫૭ 99 શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ : અભ્યાસ ૧. શ્રી ધર્મદાસણિ ‘ઉપદેશમાલા’ એ મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલો વૈરાગ્યપ્રેરક ગ્રંથ છે. આ મૂળ ગ્રંથના કર્તા શ્રી ધર્મદાસગણિ છે. કહેવાય છે કે તેઓ અવધિજ્ઞાન-ધારક હતા. પોતાના પુત્ર રણસિંહને આ ગ્રંથ ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જાણીને ધર્મદાસગણિએ એની રચના કરી હતી. ધર્મદાસગણિના જીવનકાળ અને ‘ઉપદેશમાલા’ના રચનાકાળ અંગે કેટલાક મતમતાંતરો પ્રવર્તે છે. એક મત એમ કહે છે કે તેઓ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના હાથે દીક્ષિત થયા હતા. જ્યારે ઇતિહાસવિદો ધર્મદાસગણિને શ્રી મહાવીરના સમકાલીન નહીં, પણ મહાવીરના નિર્વાણ (વીર સંવત ૧૨૦) પછી થયાનું માને છે. “ઉપદેશમાલા'માં કાલિકાચાર્ય અને દત્તનો પ્રસંગ સૂરમણિમાં બન્યો છે. એ હૂણસમ્રાટ તોરમાણની રાજધાની પત્નઇઆ હોય તો તે ઘટના વિક્રમની પાંચમી સદી પછીની બન્યાનું ગણાય એવો એક ઇતિહાસમત છે. ‘ઉપદેશમાલા’ની ૫૩૭મી ગાથામાં સંકેતથી ધર્મદાસગણિનું નામ ગૂંથી લેવામાં આવ્યું છે. તે ગાથાના આરંભના શબ્દો ધંત મણિ દામ છે. એમાં કેટલાક આ ગ્રંથના રચનાસમયનો સંકેત પણ જુએ છે. (ધંત ૧, મણિ = ૭, દામ = ૫; એટલે કે સં. ૫૭૧) તો વળી એક મત એવો છે કે શ્રી મહાવીર-દીક્ષિત ધર્મદાસગણિ અને ઉપદેશમાલા’કાર ધર્મદાસગણિ એ બે અલગ અલગ છે. = ધર્મદાસગણિ અંગેનું જે પ્રચલિત જીવનવૃત્તાંત છે તે આ પ્રમાણે છે : વિજ્યપુરમાં વિજ્યસેન નામે રાજા હતો. તેને અજ્મા અને વિજયા નામે જ બે રાણીઓ હતી. વિજ્યા રાણીને રણસિંહનામે પુત્ર જન્મ્યો. પણ આ પુત્રજન્મ થતાંની સાથે જ વિજયસેનની અયા રાણીએ દ્વેષભાવથી રણસિંહને માતાથી અલગ કરાવી દીધો. રાજાને આની જાણ થતાં જ રાજા વિજ્યસેન, રાણી વિયા અને વિજ્યાના ભાઈ સુજ્યને સંસારની અસારતા સમજાઈ અને તેમણે ભગવાન મહાવીર १२ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાસે દીક્ષા લીધી. તેઓ અધ્યયન કરીને મહત્તર બન્યાં. ત્યારબાદ રાજા વિયસેન ધર્મદાસગણિ મહત્તર, વિજયા રાણી સાધ્વી વિજ્યશ્રી અને સુજ્ય જિનદાસગણિ મહત્તરને નામે ઓળખાયાં. વિજયસેનના પુત્ર રણસિંહને અયા રાણી દ્વારા એનાં માતા-પિતાથી અલગ કરી દેવાયો હતો તે એક ખેડૂતને ત્યાં મોટો થયો. પાર્શ્વનાથની પૂજા કરતાં કરતાં તે અધિષ્ઠાયકની સહાયથી વિજ્યપુરનો રાજા બન્યો અને કનકવતી, કમળાવતી અને રત્નવતી એમ ત્રણ કન્યાઓને ૫૨ણી પોતાના પુત્રપરિવારસહ સુખી જીવન ગાળવા લાગ્યો. કર્મયોગે ક્રમશઃ તે ધર્મવિમુખ બન્યો અને પાપસભર જિંદગી ગુજારવા લાગ્યો. એના અન્યાયોથી પ્રજા ત્રસ્ત બની. બીજી ત૨ફ ધર્મદાસગણિને અવધિજ્ઞાન પ્રાપ્ત થતાં પોતાના પુત્રની ધર્માભિમુખતા માટે તેમણે પ્રાકૃત ભાષામાં ઉપદેશમાલા’ની રચના કરી રાખી હતી. જિનદાસ મહત્તરને આ ઉપદેશમાલા' કંઠસ્થ હતી. જિનદાસણ અને સાધ્વી વિજ્યશ્રીએ વિજ્યનગરના ઉદ્યાનમાં પધારી રાજા રણસિંહને ન્યાયિક અને ધાર્મિક વૃત્તિવાળો ક૨વા માટે ઉપદેશ આપ્યો. રાજા રણસિંહ આ ‘ઉપદેશમાલા’થી પ્રભાવિત થયો. પોતાના આચરણ અંગે પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને આ ગ્રંથનો મુખપાઠ કરી ધર્મમાં સ્થિર થયો ને શુદ્ધ સમ્યક્ત્વધારી શ્રાવક બન્યો. કેટલાક સમય પછી પોતાની એક રાણી કમળાવતીના પુત્રને રાજ્યસિંહાસને બેસાડી રાજા રણસિંહે આચાર્ય મુનિસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. અને વિશુદ્ધ સંયમની આરાધના કરીને દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયો. તે પછી રણસિંહના પુત્ર અને એની પ્રજાએ ઉપદેશમાલા'નું પઠનપાઠન ચાલુ રાખ્યું. આમ ધર્મદાસગણિએ પુત્રને પ્રતિબોધિત કરવા માટે ઉપદેશમાલા'ની રચના કરી. ૨. ઉપદેશમાલા’ પર રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો કહેવાય છે કે ‘કલ્પસૂત્ર' અને ‘તત્ત્વાર્થસૂત્ર'ને બાદ કરતાં ઉપદેશમાલા’ ૫૨ જેટલા ટીકાગ્રંથો રચાયા છે તેટલા કદાચ કોઈ ગ્રંથ પર રચાયા નથી. આ ગ્રંથ ઉપર સંસ્કૃત-પ્રાકૃતમાં ટીકા, વિવરણ, અવસૂરિ, વૃત્તિ, કથા અને ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોની સંખ્યા ઘણી મોટી છે. ઉપદેશમાલા’ ઉપરની સૌ પ્રથમ ટીકા આચાર્ય હિરભદ્રસૂરિની મળે છે. ‘યોગશતક'ની ૪૯મી ગાથામાં એનો ઉલ્લેખ મળે છે. તે પછી સં. ૯૧૩માં શ્રી કૃષ્ણર્ષિશિષ્ય આચાર્ય જયસિંહસૂરિની પ્રાકૃત ટીકા રચાયેલી છે જેનો નિર્દેશ બૃહદ્શપનકમાં મળે છે. પણ સૌથી મહત્ત્વનો ટીકાગ્રંથ પ્રાપ્ત થાય છે સં. ૯૭૪માં આચાર્ય સિદ્ધર્ષિગણિ પાસેથી. એમણે ઉપદેશમાલા' ઉ૫૨ સંસ્કૃત હેયોપાદેય १३ Page #19 -------------------------------------------------------------------------- ________________ ટીકાગ્રંથની રચના કરી. આ ગ્રંથ દ્વારા એમણે ‘ઉપદેશમાલા'ના પાઠોને વ્યવસ્થિત કરી આપ્યા અને ઉપ’ની ગાથાઓમાં જે કથાઓનો ઉલ્લેખ કરાયો છે એ કથાઓને શ્રી સિદ્ધર્ષિગણિએ સંક્ષેપમાં સંસ્કૃત ભાષામાં રજૂ કરી. પાછળના ટીકાકારો ઘણુંખરું શ્રી સિદ્ધર્ષિગણિની આ હેયોપાદેય ટીકા'ને અનુસર્યા છે. આ. રત્નપ્રભસૂરિએ સં. ૧૨૩૮માં રચેલી ‘ઉપ’ પરની દોઘટ્ટી ટીકામાં અને આ. મુનિચંદ્રસૂરિએ લલિતવિસ્તરા’ની પંજિકામાં શ્રી સિદ્ધર્ષિગણિને આથી જ ‘વ્યાખ્યાતૃચૂડામણિ’ તરીકે ઓળખાવ્યા છે. આ હેયોપાદેય ટીકા’ આશરે ૪૨૬૦ ગ્રંથાગની છે. સિદ્ધર્ષિગણિના આ ગ્રંથ પછી મોટું કામ આચાર્ય વર્ધમાનસૂરિએ કર્યું. એમણે ‘ઉપદેશમાલા’ પરની ટીકા સં. ૧૦૫૫માં ખંભાતમાં રચી. એમાં એમણે ‘હેયોપાદેય ટીકા'નો પાઠ સ્વીકાર્યો અને સાથેસાથે એ ગ્રંથનાં સંસ્કૃતભાષી સંક્ષિપ્ત કથાનકોને સ્થાને પોતાનાં વિસ્તૃત પ્રાકૃત કથાનકો જોડ્યાં. આવાં પ્રાકૃત કથાનકો સાથેનો ‘હેયોપાદેય ટીકા’ ગ્રંથ આશરે ૯૫૦૦થી ૧૦૦૦૦ ગ્રંથાગ્રનો બન્યો. જોકે એમાં કેટલાક અપવાદો જોવા મળે છે. જેમકે દર્દુરાંકની કથા પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં રચી છે, ક્યાંક મૂળની જ સંસ્કૃત કથાઓ રહેવા દીધી છે તો ક્વચિત્ જ્યાં કથા ન હોય તેવાં સ્થાનોએ પણ કથા આપી છે. શ્રી શાલિભદ્રશિષ્ય આ. જિનભદ્રસૂરિએ સં.૧૨૦૪માં પ્રાકૃતમાં ‘કથાસમાસ'ની રચના કરી. નાગેન્દ્રગચ્છીય આ. વિજ્યસેનસૂરિશિષ્ય આ. ઉદયપ્રભસૂરિએ સં.૧૨૯૯માં આ ગ્રંથ ૫૨ કર્ણિકાટીકાની રચના કરી. સં. ૧૪૬૪માં આ. શ્રી રત્નસિંહસૂરિએ સંસ્કૃતમાં ઉપદેશમાલા વિવરણ’ ગ્રંથની રચના કરી. તે ઉપરાંત શ્રી અમરચંદગણિએ સં. ૧૫૧૮માં રચેલી, અંચલગચ્છીય આ. મહેન્દ્રપ્રભસૂરિશિષ્ય આ. જયશેખરસૂરિએ રચેલી, શ્રી ધર્મનંદગણિએ સં. ૧૫૯૯માં રચેલી અવસૂરિઓ મળે છે. સં. ૧૭૮૧માં શ્રી સુમતિગણિશિષ્ય શ્રી રામવિજ્યે ‘ઉપદેશમાલા’ ૫૨ સંસ્કૃત ટીકાગ્રંથ રચ્યો છે. આ સિવાય પણ બીજા કેટલાક ટીકાગ્રંથો સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. ‘ઉપદેશમાલા’ની ગાથાસંખ્યા: ઉપ'ની ભિન્નભિન્ન ગાથાઓવાળી અનેક હસ્તપ્રતો પ્રાપ્ત છે. પણ ઘણીબધી હસ્તપ્રતોમાં એની ગાથાસંખ્યા ૫૪૦ હોવાનો ઉલ્લેખ આવે છે. ગાહાણં સવ્વાણું પંચસયા ચેવ ચાલીસા.' જેસલમેર ભંડારની તાડપત્ર પરની પ્રતિમાં ૫૪૨ १४ Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથાઓ છે. ખંભાત ભંડારની તાડપત્રપરની પ્રતમાં પ૩૯ ગાથાઓ છે. પણ બાકીની હસ્તપ્રતોમાં પ૪૪ ગાથાઓ છે. સામાન્ય અનુમાન એવું છે કે વિષયવસ્તુ સાથે સંબંધ ધરાવતી ગાથાઓ મૂળમાં ૫૪૦ હશે. ૩. ઉપદેશમાલા” ગ્રંથ પરના ગુજરાતી બાલાવબોધો / તબકો જૈન ગૂર્જર કવિઓ' ભા.૭ (બીજી આવૃત્તિ)માંની કૃતિ-વર્ણાનુક્રમણીમાં ઉપદેશમાલા” ગ્રંથ પર રચાયેલા/લખાયેલા જે બાલાવબોધો/સ્તબકો દર્શાવાયા છે તે આ પ્રમાણે છે: ૧. તપાગચ્છના આચાર્યશ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' (ર.સં. ૧૪૮૫) (અપ્રગટ) ૨. કોરંટગચ્છના શ્રી નન્નસૂરિરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' (ર.સં. ૧૫૪૩, ખંભાતમાં પ્રકાશિત) [A study of the Gujarati Language in the 16th Century (V. S) by Dr. T. N. Dave, પ્રકા. રોયલ એરિએટિક સોસાયટી, લંડન, ૧૯૩૫] ૩. કવિ વૃદ્ધિવિજયકૃત ઉપદેશમાલા બાલાવબોધ' (ર.સં. ૧૭૩૩) (અપ્રગટ) ૪. કવિ રામવિજયકૃત ઉપદેશમાલા ટીકા' (ર.સં.૧૭૮૧)નો ગુજરાતી અનુવાદ પ્રકાશિત) આ સિવાય જે. ગૂ. કવિઓ' ભાગ-૨થી ૬ (બીજી આવૃત્તિ)માં અજ્ઞાત કવિકૃત “ઉપદેશમાલા બાલાવબોધ/સ્તબકીટબો'ની જુદા જુદા સમયે લખાયેલી હસ્તપ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. (લે.સં. ૧૫૪૬, ૧૬૭૩, ૧૬૮૩, ૧૬૯૪, ૧૬૯૯, ૧૭૩૨, ૧૭૬ ૫, ૧૭૭૧, ૧૭૮૭, ૧૭૯૧ તથા બે લેખનસંવત વિનાની) પણ આ અજ્ઞાત કવિને નામે દર્શાવાયેલ ઉપ૦ બાલાવબોધોમાંથી કોઈ કોઈ તો કવિશ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપ૦ બાલાવબોધ જ હોવાનું જણાયું છે. આ બધી અપ્રગટ રચનાઓ હોવાથી એમાંની કેટલી અલગ અલગ કવિની કૃતિઓ હશે એ હસ્તપ્રતો જોયા વિના સ્પષ્ટ થાય એમ નથી. ૪. કવિ શ્રી સોમસુંદરસૂરિ શ્રી સોમસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૦, મહા વદ ૧૪, શુક્રવારના રોજ પાલનપુરમાં થયો. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ જ્ઞાતિના હતા. પિતાનું નામ સજ્જન અને માતાનું નામ માલ્હણદેવી. કવિનું સંસારી નામ સોમ હતું. માતાપિતાની સંમતિથી તેમને સાત વર્ષની ઉંમરે સં. ૧૪૩૭માં દીક્ષા આપવામાં આવી. તેમના દીક્ષાગુરુ શ્રી જયાનંદસૂરિ હતા. દીક્ષિત થયા પછી તેઓ સતત અભ્યાસરત રહેવા લાગ્યા. પરિણામે એમણે પ્રમાણમાં નાની વયમાં જ અસાધારણ વિદ્વત્તા પ્રાપ્ત કરી. ૧ ૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ વીસમા વર્ષે સં. ૧૪૫૦માં એમને વાચકપદ – ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૧૪૫૭માં ૨૭ વર્ષની યુવાન વયમાં પાટણમાં એમને આચાર્યપદ – સૂરિપદ આપવામાં આવ્યું. આ આચાર્યપદવીનો મહોત્સવ તપાગચ્છના ૪૯મા પટ્ટધર આ. શ્રી દેવસુંદરસૂરિની નિશ્રામાં યોજવામાં આવ્યો. પ્રતિષ્ઠાસોમ નામના શિષ્ય સંસ્કૃતમાં કરેલી “સોમ-સૌભાગ્ય' કાવ્યરચનામાં આ આચાર્યપદપ્રદાન મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સોમસુંદરસૂરિ પાછળથી ગચ્છાધિપતિ અને તપાગચ્છના ૫૦મા પટ્ટધર થયા. તેઓ સાધુઓના શુદ્ધાચારના આગ્રહી હોઈ, સાધુઓમાં પ્રવેશેલી આચારશિથિલતા દૂર કરવા તરફ લક્ષ આપ્યું. એમની નિશ્રામાં અનેક તીર્થયાત્રા યોજાઈ. શત્રુંજય, ગિરનાર, સોપારક વગેરે ધાર્મિક સ્થાનોની અનેક યાત્રાઓમાં એમની ઉપસ્થિતિ હતી. એ જ રીતે ગુજરાતનાં ઘણાં ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા પણ એમની નિશ્રામાં થઈ હતી. જેમકે સં. ૧૪૭૯માં તારંગાના અજિતનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા તેમજ શેઠ ધરણાશાએ બંધાવેલ, રાણકપુરના સુવિખ્યાત જિનાલયની પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિની નિશ્રામાં થઈ હતી. એમણે કરેલી બિંબ-પ્રતિષ્ઠાના સં. ૧૪૭૧થી ૧૪૯૮ સુધીના ઘણા લેખો મળી આવ્યા છે. જૈન જ્ઞાનભંડારોના તાડપત્રો પર લખાયેલા ગ્રંથોની કાગળ પર નકલ કરી લેવાનું ભગીરથ કામ આ.શ્રી સોમસુંદરસૂરિના સમયમાં શરૂ થયું. આ. શ્રી દેવસુંદરસૂરિ અને આ.શ્રી સોમસુંદરસૂરિ-એ ગુરુશિષ્યની જોડીએ પોતાના અનેક શિષ્યોની સહાયથી આ કામ પાર પાડ્યું. અને એ રીતે મોટી સંખ્યામાં હસ્તપ્રતો કાગળ પર તૈયાર કરવામાં આવી. ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત શેઠે ૪૫ આગમો પૈકીનાં ૧૧ અંગો ભારે ખર્ચ કરીને શ્રી સોમસુંદરસૂરિ દ્વારા લખાવડાવ્યાં. આ રીતે ગુજરાતના જ્ઞાનભંડારોના સમુદ્ધારનું જે મોટું કામ થયું એમાં આ. સોમસુંદરસૂરિ અને એમના શિષ્યમંડળનું યોગદાન મહત્ત્વનું છે. કહેવાય છે કે આ. સોમસુંદરસૂરિના પ્રભાવથી જ, માંડવગઢના સંગ્રામ સોની નામના ધનાઢ્ય ભગવતીસૂત્રના વાચન વખતે જ્યાં જ્યાં “ગોયમા' (ગૌતમ) શબ્દ આવે ત્યાં ત્યાં એક એક સોનામહોર મૂકતા જઈ આવી ૩૬000 સોનામહોરો વાપરી હતી. ઉપરાંત એમાં અન્ય દ્રવ્ય ઉમેરી કાલિકાચાર્યની કથાની સચિત્ર પ્રતિઓ સુવર્ણ અને રૂપેરી અક્ષરોમાં તૈયાર કરાવી હતી. શ્રી સોમસુંદરસૂરિ તપાગચ્છના ગચ્છાધિપતિ હોવા સાથે પ્રકાંડ પંડિત પણ હતા. એમણે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે. સંસ્કૃતમાં એમણે “ભાષ્યત્રયચૂર્ણિ, કલ્યાણકસ્તવમાં, રત્નકોશ", નવસ્તવ આદિ રચનાઓ કરી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ એમના ગુરુભાઈ શ્રી કુલમંડનસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ની રચના સં. ૧૪૫૦માં કરી એને અનુસરીને શ્રી સોમસુંદરસૂરિએ ગુજરાતીમાં બાલાવબોધો રચ્યા અને સાથે કેટલીક પદ્યકૃતિઓ પણ આપી. એમણે ‘ઉપદેશમાલા’, ‘યોગશાસ્ત્ર’, લડાવશ્યક’, ‘આરાધના પતાકા’, ‘ષષ્ટિશતક’ (શ્રાવક નેમિચંદ્રભંડારીકૃત) – એ મહત્ત્વના ગ્રંથો ૫૨ બાલાવબોધો રચ્યા છે. આ ઉપરાંત ભક્તામરસ્તોત્ર’, ‘વિચારગ્રંથ/વિચારસંગ્રહ/અનેક વિચારસંગ્રહ’, ‘ગૌતમપૃચ્છા' વગેરે કૃતિઓ પર પણ બાલાવબોધ રચ્યા છે. ‘નવતત્ત્વ’ ૫૨નો બાલાવબોધ એમણે રચ્યો હોવાનું મનાતું હતું પણ ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ-૧ દર્શાવે છે એ પ્રમાણે સમયદૃષ્ટિએ વિચારતાં એ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિશિષ્યનો હોય એમ જણાય છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધોનું ગદ્ય વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. ખાસ કરીને ઉપદેશમાલા'નો ઉપદેશ અને યોગશાસ્ત્ર'ના સિદ્ધાંતો સમજાવવા માટે એમણે કેટલીક દૃષ્ટાંતકથાઓ આપી છે. ગુજરાતી ગદ્યમાં પ્રયોજાયેલી આ દૃષ્ટાંતકથાઓનું ગદ્ય સાદું, સરળ અને તત્કાલીન બોલચાલની સાહજિક લઢણવાળું છે. ‘આરાધના રાસ’ એ એમની સંભવતઃ પ્રાકૃતમાં રચાયેલી પદ્યાત્મક કૃતિ છે. આ રાસ એમણે સં. ૧૪૫૦માં ૨ચ્યો. આ રાસમાં મરણોન્મુખ જીવને અંતકાળ સુધારી લેવાના, દુષ્કૃતની ગહના, સુકૃતની અનુમોદનાના, જીવમાત્ર પ્રતિ મૈત્રીભાવ કેળવવાના, પ્રાણીમાત્રની ક્ષમાયાચનાના, સદ્ગુરુ-સદેવ-સદ્ધર્મનું શરણું લેવાના વગેરે ૧૦ અધિકારોનું વર્ણન છે. ૩૩ કડીનું અર્બુદાચલ સ્તવન’, ૨૫ કડીનું ‘ગિરનાર સ્તવન”, ૯ કડીનું ‘નવખંડન સ્તવન” એ એમની પદ્યરચનાઓ છે. શ્રી સોમસુંદરસૂરિનો શિષ્યપરિવાર ઘણો બહોળો હતો. આ શિષ્યો પૈકીમાંથી અનેકને એમણે આચાર્યપદવી આપી છે. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, જયસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા વિદ્વાન સાધુઓ હતા. ઉપરાંત જિનમંડન, જિનકીર્તિ, સોમદેવ, સોમય, વિશાળરાજ, ઉદયનંદી, શુભરત્ન વગેરે શિષ્યો-પ્રશિષ્યો હતા. શ્રી સોમસુંદરસૂરિ સં.૧૪૯૯માં સ્વર્ગવાસી થયા. કોઈ એમના સ્વર્ગવાસનું વર્ષ સં.૧૫૦૧ કે ૧૫૦૩ પણ જણાવે છે. પ્રકાંડ પંડિત એવા આ આચાર્યે વિક્રમના ૧૫મા શતકના ગુજરાતી ગદ્યને ઘાટ આપવાનું તેમજ જ્ઞાનોદ્વારનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેથી જ જૈન સાહિત્યના १७ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસમાં વિ.સ.૧૪૫૦થી ૧૫૦૦ સુધીના અર્ધશતકના ગાળાને સોમસુંદરયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. ૫. ઉપદેશમાલા બાલાવબોધ'ની સમીક્ષા આરંભના બાલાવબોધકારો ધર્મદાસગણિનો પ્રાકૃત ભાષામાં રચાયેલો મૂળ ઉપદેશમાલા’ ગ્રંથ એના શીર્ષકમાં નિર્દિષ્ટ છે. એ પ્રમાણે ઉપદેશપ્રધાન, વૈરાગ્યપ્રેરક, ધર્માભિમુખ કરનારો ગ્રંથ છે. ભલે એનું નિમિત્ત બન્યું હોય કર્તાના પુત્ર રણસિંહને પ્રતિબોધિત કરવાનું પણ એ સમગ્ર જૈન સમુદાયને પ્રભાવિત ક૨ના૨ો ગ્રંથ બન્યો છે. આ ગ્રંથ ઉપર અત્યાર સુધીમાં જે સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો રચાયા અને પ્રાચીન-મધ્ય. ગુજરાતીમાં જે બાલાવબોધો રચાયા એ જ એની પ્રભાવકતાનો એક પુરાવો છે. ગુજરાતીમાં ‘ઉપદેશમાલા’ ઉપર જે બાલાવબોધો રચાયા તેમાં સૌથી જૂનો બાલાવબોધ તપાગચ્છના આ. શ્રી દેવસુંદરસૂરિના શિષ્ય અને પ૦મા પટ્ટધર કવિશ્રી સોમસુંદરસૂરિનો ઉપલબ્ધ છે. આ બાલાવબોધ એમણે એમની ઉત્તરાવસ્થામાં ૫૫ વર્ષની પાકટ વયે સંવત ૧૪૮૫માં રચ્યો છે. જોકે કવિશ્રી સોમસુંદરસૂરિ અગાઉ ખરતરગચ્છના આ. શ્રી જિનચન્દ્રસૂરિના શિષ્ય આ. શ્રી તરુણપ્રભસૂરિએ સં. ૧૪૧૧માં પાટણમાં પડાવશ્યક/શ્રાદ્ધ ષડાવશ્યકસૂત્ર / શ્રાવક પ્રતિક્રમણસૂત્ર’ ૫૨ બાલાવબોધ રચ્યો છે. તે ઉપરાંત એક મેરુનુંગસૂરિએ સંસ્કૃત ગ્રંથો પરના વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ' અને ‘તદ્ધિત-બાલાવબોધ’ એ બાલાવબોધો રચાયેલા છે. આ મેરતંગસૂરિ કયા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી પણ જો તે અંચલગચ્છના હોય તો અંચલગચ્છના આ. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને સં. ૧૪૦૩/પથી સં. ૧૪૭૧/૭૩ વચ્ચે થયા હોવાનું ઠરે. આમ કવિશ્રી સોમસુંદરસૂરિ પહેલાં ગણ્યાંગાંઠ્યા બાલાવબોધો મળે છે પણ ‘ઉપદેશમાલા’ ગ્રંથ ૫૨નો સૌ પ્રથમ બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિ પાસેથી મળે છે. ‘ઉપદેશમાલા બાલાવબોધ’ સિવાય પણ આ કવિએ અન્ય જે બાલાવબોધો રચ્યા છે એની વાત આપણે કવિપરિચયના લખાણમાં જોઈ ગયા. આમ તરુણપ્રભસૂરિ અને સોમસુંદરસૂરિ આપણા ગુજરાતી સાહિત્યના આરંભના બાલાવબોધ-લેખકો ઠરે છે. બન્નેએ રચેલા બાલાવબોધોમાં મૂળ ધર્મગ્રંથોના અનુવાદને દૃષ્ટાંતકથાઓથી પુષ્ટ કર્યાં છે. શ્રી અનંતરાય રાવળના શબ્દોમાં કહીએ તો એ રીતે ગદ્યમાં લખાયેલી લઘુ બોધવાર્તાઓના પહેલા ગણનાપાત્ર લેખકો તરીકે તેઓ યશભાગી બને છે.’ મધ્યકાળનું ગદ્યસાહિત્ય પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યસાહિત્યની તુલનાએ १८ Page #24 -------------------------------------------------------------------------- ________________ ગદ્યસાહિત્ય પ્રયોગક્ષેત્ર અને પ્રકારનૈવિધ્યની દૃષ્ટિએ ઘણું સીમિત છે. મધ્યકાળનું જે ગદ્યસાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રકારોની દષ્ટિએ બાલાવબોધો, બાલાવબોધ અંતર્ગત દેવંતકથાઓ, “પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવી પ્રારબદ્ધ ગદ્યમાં સમાયેલી દીર્ઘ ગદ્યકથાઓ, મૂળ ગ્રંથની પંક્તિઓના શબ્દશઃ અનુવાદ આપતા ‘ટબો/તબક વ્યાકરણની સમજૂતી આપતા ઔક્તિકો અને કેટલાક સંસ્કૃત ગ્રંથના સારાનુવાદોને ગણાવી શકાય. બાલાવબોધ' સ્વરૂપ શ્રી અનંતરાય રાવળ બાલાવબોધના સ્વરૂપની લાક્ષણિકતા સંક્ષેપમાં આ રીતે દર્શાવે છે : “બાલાવબોધ એટલે સમજશક્તિ અને જ્ઞાનભંડોળ પરત્વે બાલદશાના ગણાય એવા લોકોના અવબોધ (= જ્ઞાન, સમજણ) અર્થે સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના સાદી ભાષામાં કરેલા સીધા અનુવાદ અથવા તેમના પર લખેલાં ભાષ્યાત્મક વ્યાખ્યાન. એવાં વ્યાખ્યાનમાં કેટલીક વાર દગંતકથાઓથી મૂળનો અથવબોધ કરાવવામાં આવતો.” ઉપદેશમાલા-બાલાવબોધ'નું વિષયવસ્તુઃ ધર્મોપદેશ આમ તો “ઉપદેશમાલા બાલાવબોધિનું વિષયવસ્તુ તે “ઉપદેશમાલાનું જ વિષયવસ્તુ હોય. કેમકે બાલાવબોધકારે તો મૂળ ગ્રંથની ગાથાઓમાં જે વિષય નિરૂપાયો છે એને જ તત્કાલે બોલાતી ભાષામાં વિશદપણે અનુવાદવિવરણ કરીને મૂકવાનો છે. એટલે વિષયવસ્તુ પરત્વે પ્રસ્તુત બાલાવબોધ અને મૂળ ગ્રંથની અભિન્નતા સ્વીકારીને ચાલવાનું છે. સંક્ષેપમાં કહીએ તો આ આખોયે ગ્રંથ જાણે કે સાધુજીવનની આચરસંહિતા જેવો બન્યો છે. સાચો સાધુ કેવો હોય અને એને માટે શું હેયોપાદેય હોઈ શકે એની જ વાત મુખ્યતવા અહીં ઉપસાવવામાં આવી છે. આ નિમિત્તે સાધુઓના વિવિધ પ્રકારો, સાચા સાધુ અને શિથિલાચારી સાધુઓ વચ્ચેનો ભેદ, ગુરુ-શિષ્યના સંબંધો, સુશિષ્યના ગુણો અને દુર્વિનીત શિષ્યના દોષો, ગુરુવચનમાં શિષ્યની શ્રદ્ધા, ગુરુ-આદેશના પાલનમાં શિષ્યની તત્પરતા, સાધુજીવનમાં તપ-સંયમ-નિયમવ્રતની દઢતા, સંવેગી સાધુનાં લક્ષણો, સાધુનાં આહાર-વિહાર, ચારિત્રપાલન માટે સાધુજીવનમાં દસ બોલની જયણા – એમ સાધુ જીવનનાં અનેક પાસાંઓનું નિરૂપણ અહીં થયું છે અને એ માટે કવિએ અનેક મહાત્માઓનાં દáતો કે દગંતકથાઓનું નિરૂપણ કર્યું છે. આ સિવાય, હળુકર્મી જીવ અને ભારેકર્મી જીવ, વસ્તુનું અનિત્યપણું, મોક્ષસુખની શ્રેષ્ઠતા, કમનું સ્વરૂપ, રાગદ્વેષથી સર્જાતા અનર્થો, વિવેકી અને નિર્વિવેકી જીવનો તફાવત, સ્વાર્થી સગાંઓ દ્વારા જ આચરાતું અહિત, મોહાસક્ત १९ Page #25 -------------------------------------------------------------------------- ________________ અને સંસારગ્રસ્ત જીવનો પશ્ચાત્તાપ, કામનું સ્વરૂપ, મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો, કર્મનું સામર્થ્ય, દેવ-નરક-મનુષ્ય-તિર્યંચલોકનાં સ્વરૂપો, મનુષ્યભવની દુર્લભતા જેવા અનેકવિધ વિષયો પરનો ધર્મોપદેશ અહીં રજૂ થયો છે. જેમ સાધુજીવનની આચારસંહિતા અહીં પ્રાપ્ત થાય છે તેમ શ્રાવકધર્મને પણ અહીં નિરૂપવામાં આવ્યો છે. સાચા શ્રાવકે પાળવાની ધર્મનિશ્ચલતા, શ્રાવકે ત્યજવાનાં અભક્ષ્યો, શ્રાવકે આજીવિકા કે વ્યવસાયમાં જાળવવાની શુદ્ધિ, એણે કરવાનો સત્સંગ, સાધુમહાત્મા માટેનો આદર-ભક્તિભાવ, પરિગ્રહત્યાગ, જિનશાસનનું હિતચિંતન – એમ શ્રાવકને ધર્માભિમુખ કરતી અનેક વાતો અહીં રજૂ કરવામાં આવી છે. અને એ માટે કામદેવ શ્રાવક કે પૂરણ શ્રેષ્ઠી જેવાનાં દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે. ‘ઉપદેશમાલા’ના અંતમાં કવિ ધર્મદાસણ કહે છે કે ધર્મ-અર્થ-કામ અને મોક્ષ પરત્વે જીવો ભિન્ન રુચિવાળા હોવાથી સર્વને આ ‘ઉપદેશમાલા’ સુખ ન આપે. ઉંદરને સુવર્ણનો કશો અર્થ નથી ને કાગડાને રત્નમણિ અપાતો નથી તેમ આ ઉપદેશમાલા પ્રમાદી જીવને ન અપાય. આ ધર્મોપદેશ સાંભળ્યા પછી પણ જો ધર્મરુચિ કે વૈરાગ્ય ન થાય તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે અને એનાં કર્મો જ ભારે છે. તેથી આ ઉપદેશમાલા સુસાધુ મહાત્માને, વૈરાગ્યવંત સુશ્રાવકને અને સંવિગ્નપાક્ષિકને દેવાનું કવિએ ઉચિત ગણ્યું છે. આ ગ્રંથની ફ્લશ્રુતિ અને આ ગ્રંથને આશીર્વચન સાથે કવિ ગ્રંથસમાપ્તિ કરે છે. વિષયવસ્તુની વિશેષ વીગત માટે જુઓ ગાથાવાર વિષયનિર્દેશ) ઉપદેશમાલા બાલાવબોધમાં દૃષ્ટાંતકથાઓ ઉપદેશમાલા બાલાવબોધ'નું જો કોઈ વિશેષ આસ્વાદ્ય અંગ હોય તો એમાં વિવિધ ઉપદેશ અર્થે અપાયેલી નાની-મોટી દૃષ્ટાંતકથાઓ, એક સ્પષ્ટતા કરવી જોઈએ કે અહીં જે-જે દૃષ્ટાંતકથાઓ આલેખાઈ છે તે વસ્તુતઃ ધર્મદાસગણિની મૂળ પ્રાકૃત ગાથાઓમાં નિર્દેશાઈ છે. પણ બાલાવબોધકારે એને પોતાની રીતે નાનામોટા કદમાં વિસ્તારીને રજૂ કરી છે. અહીં નાની-મોટી ૬૮ દૃષ્ટાંતકથાઓ ગાથાના વિવરણને છેડે અલગ કથારૂપે રજૂ થઈ છે. જેમાં ધર્મબીજ હાથમાં આવતાં ચાર પ્રકારના જીવો રૂપી ચાર પ્રકારના ખેડૂતો એનું શું કરે એની એક વિસ્તૃત રૂપકકથાનો પણ સમાવેશ થાય છે. આ દૃષ્ટાંતકથાઓના કેન્દ્રમાં જંબૂસ્વામી, વયરસ્વામી, ચિલાતીપુત્ર, નંદિષણ, ગજસુકુમાલ, સ્થૂલભદ્ર, સિંહગુફાવાસી મુનિ, મેતાર્ય મુનિ, દત્તમુનિ, વારત્તક મહાત્મા, દૃઢપ્રહારી મુનિ, સ્કંદકુમાર, મેઘકુમાર, પુંડરીક-કુંડરીક જેવા २० Page #26 -------------------------------------------------------------------------- ________________ સાધુમહાત્માઓ, ભરતેશ્વર ચક્રવર્તી, સનત્કુમાર ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ, મૃગાવતી, સુકુમાલિકા જેવી સતી સ્ત્રીઓ, શાલિભદ્ર અને ધન્ના જેવા શ્રેષ્ઠીઓ, ચંદ્રાવતંસક, પ્રદેશી, શ્રેણિક, પર્વતક, દશાર્ણેય કૃષ્ણ જેવા રાજાઓ, ચાણક્ય જેવા મંત્રી આદિ કેન્દ્રમાં છે. તે ઉપરાંત મહાવીરસ્વામીના મરીચિભવની કથા, મૃગલો, માસાહસ પંખી, ગિરિશુક-પુષ્પશુક એ બે પોપટ જેવાં પશુ-પંખીની, નાપિત અને ત્રિદંડની, ભીલની, ધૂર્ત બ્રાહ્મણની, દર્દુરાંકદેવ આદિની દૃષ્ટાંતકથાઓ કહેવાઈ છે. ધર્મબીજ વાવતા ચાર પ્રકારના ખેડૂતોની કથા રૂપકકથા બની છે, તો માસાહસ પંખીની કથા માર્મિક વિનોદકથા બની છે. દર્દુરાંક દેવની કથા કર્મસિદ્ધાંત પર આધારિત સમસ્યાના તત્ત્વવાળી છે, તો કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની કથા નાટ્યાત્મક અંશોથી યુક્ત છે. તે ઉપરાંત જેમની અલગ કથા રજૂ થઈ નથી પણ કોઈ વિષયને સંદર્ભે જેમનાં દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે તેમાં ઋષભદેવ, મહાવીરસ્વામી, અભયકુમાર, અર્ણિકાપુત્ર, કકુંડુ, ગોશાલો, ગૌતમસ્વામી, ચંદનબાળા, પૂરણશ્રેષ્ઠી, મરુદેવી, વસુદેવ, યદુનંદન કૃષ્ણ વગેરે ચરિત્રોનો સમાવેશ થાય છે. આવાં ૧૫ જેટલાં દૃષ્ટાંતો અહીં નિર્દિષ્ટ થયાં છે. બાલાવબોધકાર સોમસુંદરસૂરિની સર્જકતા અને ગદ્યશૈલીનું સાચું પ્રતિબિંબ આવી દૃષ્ટાંતકથાઓમાં પડે છે. ગદ્યશૈલીની દૃષ્ટિએ આ દૃષ્ટાંતકથાઓ વિશેષ અભ્યાસનો વિષય બને એમ છે. આ દૃષ્ટાંતકથાઓ વાચકના કથારસને પોષે છે અને ધર્મોપદેશ જેવા વિષયની શુષ્કતાને હળવી કરવામાં સહાયક બને છે. વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૧: શ્રી સોમસુંદરસૂરિરચિત ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દૃષ્ટાંતકથાઓ') ઉપદેશમાલા બાલાવબોધમાં સુભાષિતો આ બાલાવબોધમાં શ્રી સોમસુંદરસૂરિએ અવાંતરે કુલ ૫૭ સુભાષિતો મૂક્યાં છે. જેમાં ૨૯ સુભાષિતો સંસ્કૃતમાં અને ૨૮ સુભાષિતો પ્રાકૃત ભાષામાં છે. યંત ઉક્તમ્’ કે ‘ઉક્ત ચ’ કહીને બાલાવબોધકા૨ સુભાષિત ટાંકે છે, ઘણુંખરું તો જે વિષય નિરૂપાયો હોય તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. આ સુભાષિતો સ્વરચિત ન હોતાં અન્યત્રથી પ્રક્ષિપ્ત કર્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે. કેમકે આમાંના કેટલાક સુભાષિત-શ્લોકના સંદર્ભો સોમસુંદરસૂરિએ આપ્યા છે. જેવા કે ઉત્તરાધ્યાયનસૂત્ર કે દશવૈકાલિક સૂત્ર કે ઉમાસ્વામીના સિદ્ધાંતમાંથી લીધેલાં હોવાનો એમણે નિર્દેશ કર્યો છે. પણ આવા સંદર્ભ-નિર્દેશો બહુ ઓછા સુભાષિતોના અપાયા છે. ૨૭૪મી ગાથાના બાલાવબોધ-અંતર્ગત આવતી બે પદ્યકડીઓ સુખદુઃખનાં પલ્યોપમના અંક દર્શાવનારી છે. ૨૨૭મી ગાથાના બાલાવબોધમાં જે બે સંસ્કૃત २१ Page #27 -------------------------------------------------------------------------- ________________ સુભાષિત-શ્લોકો છે તે કથા-અંતર્ગત રાજાને સંબોધીને કહેતા પોપટની ઉક્તિ રૂપે આવે છે, અને તે અર્થાન્તરવાસનું એક સુંદર ઉદાહરણ બને છે. (વિશેષ માહિતી માટે જુઓ પરિશિષ્ટ-૨: “ઉપદેશમાલા બાલાવબોધ અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો) ઉપદેશમાલા બાલાવબોધનું ગદ્ય ઉપદેશમાલા બાલાવબોધ'ના ગદ્યમાં તત્કાલીન ભાષાસ્વરૂપનો, બોલચાલની લઢણોનો, એ સમયે પ્રયોજાતા રૂઢિપ્રયોગોનો, ભાષાઅંતર્ગત શબ્દભંડોળનો અને એની આગવી અર્થચ્છાયાનો પરિચય મળી રહે છે. - બાલાવબોધકાર “ઉપદેશમાલા'ની પ્રત્યેક મૂળ ગાથાનો ક્રમશઃ આંશિક નિર્દેશ કરતા જઈ, બહુધા એના શબ્દપર્યાયો આપતા જઈ ગાથાના કથ્ય વિષયને તત્કાલીન ગુજરાતી ભાષામાં અનુવાદના સ્વરૂપે મૂકી આપે છે. પણ એ કેવળ અનુવાદ રહેતો નથી. ભાવકને કથ્ય વિષયનો વિશદપણે અવબોધ થાય તે માટે બાલાવબોધકાર ખપ જોગો વિસ્તાર કરીને વિષયને સમજાવે છે. આ વિસ્તૃતીકરણમાં લેખકે ભારે સંયમ-વિવેક જાળવ્યાં છે. બાલાવબોધ એ લાંબુંચોડું વિવરણ ન બની જાય કે વિષયનો અતિવિસ્તાર કે બિનજરૂરી વિસ્તાર ન થઈ જાય એની એમણે એકંદરે કાળજી લીધાની છાપ પડે છે. કથ્ય મુદ્દાને ચાતરીને કોઈ વિષયાંતરમાં સરી પડ્યાનું પણ ક્યાંય જણાતું નથી. બાલાવબોધકારોની કદાચ આ સહજસ્વીકૃત લેખનશિસ્ત પણ હોય. આગળ જોયું તેમ કવિએ નાનીમોટી દગંતકથાઓને અહીં પ્રયોજી છે જે કથારસને પોષવા સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક વાચકના ગળે ઉતારવામાં સહાયક બને છે. દર્દરાંક દેવની કથા કે કાલસુરિયા ખાટકીના પુત્ર સુલસની દઝંતકથામાં તો સરસ મઝાની સંવાદકળાના અંશો પણ જોવા મળે. તો માસાહસ પક્ષીની કથામાં માર્મિક વિનોદની લકીર ખેંચાયેલી જોઈ શકાય છે. અહીં અલગ રીતે મુકાયેલી દૃગંતકથાઓ તો રસપોષક બને જ છે, પણ ગ્રંથકાર ધર્મદાસગણિએ વિષયની પુષ્ટિ માટે કે વિષયને ચોટદાર બનાવવા માટે મૂળ ગાથામાં નિર્દેશેલાં દગંતો અને પ્રયોજેલા ઉપમારૂપાકાદિ અલંકારોનું બાલાવબોધકારે જે રીતે ગદ્યમાં રૂપાંતરણ-વિસ્તરણ કર્યું છે એ માટે તે પણ જશના અધિકારી અચૂક બને છે. આરંભની ગાથામાં જ આદિનાથ પ્રભુને માટે મુકુટ અને સૂર્યની ઉપમાઓ અને મહાવીર સ્વામીને માટે ત્રિભુવનના તિલક અને ચક્ષુની ઉપમાઓ નોંધપાત્ર બની છે. (ગાથા ૨) २२ Page #28 -------------------------------------------------------------------------- ________________ સાચી સંયમક્રિયા વિના, કેવળ સાધુવેશથી કાંઈ નીપજે નહીં એ વાત ઠસાવવા માટે કેવળ ગારુડીનો વેશ ધારણ કરવાથી ઝેરનું નિવારણ થતું નથી એ દૃષ્ટાંત ચોટદાર બન્યું છે. (ગાથા ૨૧) સંસારમાં વિષયવાસનાને લઈને અનેક જીવોને દુઃખ પામતા જોઈ મહાત્મા જાતે જ તપ રૂપી પાંજરામાં આસનસ્થ બને છે એ વાત પાંજરે નંખાયેલો સિંહ મદની વેળા થતાં ખગ સાથે ઊભેલા સુભટોને જોઈને સ્વેચ્છાએ જ મદરહિત બની શાંત થઈ જાય છે એ દષ્ટાંત દ્વારા વિશદતાથી અને રસિક રીતે આલેખાઈ છે. (ગાથા ૫૯-૬૦-૬૧) કર્મની કલુષિતતા જુદી જુદી ઉપમાઓથી દર્શાવાઈ છે. પાણી ધૂળમાં ભેળવતાં ડહોળાય એમ, લોઢાને કાટ લાગતાં કટાઈ જાય એમ, મેલથી વસ્ત્ર ખરડાય એમ આ જીવ કર્મથી કલુષિત થાય છે. (ગાથા ૨૪૯) આ સિવાય પણ કેટલાંક માર્મિક દૃષ્ટાંતો અહીં પ્રયોજાયો છે જેની સાથે ઉપમા-રૂપકાદિ અલંકારો પણ ગૂંથાઈ ગયા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ : જેમ વસ્ત્ર વણતાં મૂળ તાણો ઉજ્જવળ હોય, પણ એને વાણાનો વિરૂપ રંગ લાગતાં એની ઉજ્જવળ શોભા વરવી બને છે એમ સમ્યકત્વ મૂળ તાણા સરખું નિર્મળ છે, પણ પછી વિષય-કષાયાદિનો રંગસ્પર્શ થતાં એ જીવનવસ્ત્રને ખરાબ કરે છે. (ગાથા ર૭૩) વિષવેલિના વનમાં પ્રવેશનાર ત્યાંના વાયુનાં ગંધ-સ્પર્શથી જ મરે એમ માયાની વિષવેલિવાળું આ સંસારવન છે જેની ગહનતા માણસ જાણતો નથી. ગાથા ૩૧૩) સાધુ નારીરૂપ જોઈને એ રીતે દૃષ્ટિ વાળી લે છે, જેમ માણસ સૂર્ય સામે ગયેલી દૃષ્ટિને પાછી વાળી લે છે. (ગાથા ૩૨૮) ગચ્છમાંથી નીકળી ગયેલા સાધુ પ્રમાદરૂપ જંગલમાં જ્યાં અનર્થ કરનારા અનેક વિષય-કષાયાદિ ચોરોનો વાસ છે ત્યાં જઈ ક્રિયારહિત બને છે. (ગાથા ૪૨૨) - ચંદન-સુખડનો ભાર વહેતો ગર્દભ કેવળ ભારનો જ ભાગીદાર થાય છે, ચંદનની સુગંધને અનુભવી શકતો નથી તેમ ચારિત્રક્રિયારહિત જ્ઞાની કેવળ પોથાંમાંના જ્ઞાનનો જ ભાર વહે છે, પણ એના ફળસ્વરૂપ મોક્ષને પામી શકતો નથી. (ગાથા ૪૨૬). જેમ કોઈ રાજા સિંહાસને બેસી પોતાની મેળે જ છત્ર-ચામર-ધ્વજાદિકનો આડંબર કરાવે, પણ પૃથ્વી, લક્ષ્મી કે હાથીઘોડાની રાજ્યરિદ્ધિ ન હોય તો કેવળ છત્ર-ચામર ધરાવવાથી લક્ષ્ય સિદ્ધ ન થાય, તેમ ક્રિયાનુષ્ઠાન વિના કેવળ વેશમાત્રથી મહાત્મા ન થવાય. ગાથા ૪૩૬) २३ Page #29 -------------------------------------------------------------------------- ________________ કોઈ મૂર્ખ ખીલો, દોરડું, મોરંગી, ગળે બાંધવાની ઘંટડી – એવાં ઢોરને યોગ્ય સાધનો વસાવે, પણ ઘેર ઢોર જ ન હોય તો બધું નિરર્થક. તેમ સાધુ વસ્ત્ર, પાત્ર, ડાંડો, દંડાસન આદિ ઉપકરણો એકઠાં કરી જો જયણા જ ન કરે તો બધું નિરર્થક. (ગાથા ૪૪૬) જેમ બળી ચૂકેલી લાખ ને ભાંગેલો શંખ કામનાં રહેતાં નથી તેમ પ્રમાદી દીક્ષિત જીવન નકામું છે. (ગાથા ૪૮૯) ઉપરની કેટલીક ગાથાઓમાં રજૂ થયેલાં દૃષ્ટાંતો અને એની સાથે ગૂંથાયેલાં ઉપમા-રૂપકાદિ અલંકારો ઉપરાંત ક્યારેક કવિ રોજિંદા જીવનવ્યવહારમાંથી પણ ઉપમાનો ખોળી લાવે છે. જુઓ : ગાંધીને ત્યાંથી વસાણું પણ રોકડ નાણાંથી જ મેળવાય છે, એમ આવતા ભવનાં લબ્ધિ-સુખ આ ભવમાં કરેલી ધર્મારાધનાથી જ મેળવાય. (ગાથા ૨૯૨) માણસ કામવાસનાનિત દુઃખને પણ સુખ માને છે, જેમ ખરજવાને ખંજવાળતો માણસ એના દુઃખને સુખ માને છે. (ગાથા ૨૧૨) જેમ વૈદ્ય કોઈ વાયુવિકારના દર્દીને સૂંઠ-પીપળનું વાયુનાશક ઔષધ ઘસીને પિવડાવે તેમતેમ રોગના પ્રબળપણાને લીધે પેલા રોગીનું પેટ વાયુથી ભરાઈ જાય તેમ વીતરાગરૂપી આપ્તવૈદ્ય કર્મરૂપી રોગના નાશ માટે સિદ્ધાંતમદ રૂપી ઔષધ પિવડાવે તોપણ ગાઢા બહુકર્મી પાપી સંસારી જીવરૂપી રોગીનાં ચિત્તરૂપી પેટ પાપરૂપી વાયુથી ભરાઈ જાય છે. (ગાથા ૪૮૮) કમળપત્રોને એક ઉ૫૨ એક મૂકી તીક્ષ્ણ સોયથી તત્કાલ વીંધવામાં આવે પણ હકીકતે તે પત્ર એક પછી એક ક્રમશઃ ભેદાય છે, તથા કોઈ પુરુષ જૂનું વસ્ત્ર તત્કાલ હાથથી ફાડે છે પણ હકીકતે એક તાંતણા પછી બીજો તાંતણો તૂટતો હોય છે. તે રીતે સમય સૂક્ષ્મ છે અને એવા અસંખ્યતાના સમયમાં કર્મબંધ બંધાય છે. (ગાથા ૨૪) (ગાથા ૨૪ના બાલાવબોધમાંની આ બન્ને કલ્પના બાલાવબોધકારની મૌલિક છે, મૂળ ગાથામાં નથી.) જેમ વાઘણ પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય જ માને છે, પણ એમ ન જાણે કે એ મોટા હાથીઓનો પણ વિનાશક છે. (ગાથા ૮૪) આમ જોઈ શકાશે કે આખાયે ગ્રંથનો વિષય વૈરાગ્યપ્રેરક ઉપદેશનો. ધર્મગ્રંથ તરીકે એની ઉપયોગિતા ઘણીબધી છતાં એક સાહિત્યકૃતિ તરીકે આખોયે ગ્રંથ નીરસ અને શુષ્ક બની જવાનું મોટું ભયસ્થાન. પણ જાણે કવિ આ ઉપદેશ તત્ત્વ હૃદયસ્પર્શી બનાવવાનો પડકાર ઝીલતા હોય એમ એમણે કથાઓ અને દૃષ્ટાંતોને સાંકળી લઈને, ઠેરઠેર ઔચિત્યપૂર્ણ, ચોટદાર અને માર્મિક એવાં ઉપમા-રૂપકાદિથી २४ Page #30 -------------------------------------------------------------------------- ________________ અલંકત કરીને ગદ્યને સરળ અને રસાળ બનાવ્યું છે. ધર્મપ્રેમીને જો આ ગ્રંથના ઉપદેશમાં રસ પડશે તો સાહિત્યપ્રેમીને એ ઉપદેશને ભાવક સુધી પહોંચાડતા ગદ્યમાં પણ એટલો જ રસ પડશે એ નિઃશંક છે. આ બાલાવબોધ દ્વારા મધ્યકાલીન ગુજરાતી ભાષાનું કેવડું મોટું શબ્દભંડોળ અહીં ઉપલબ્ધ બને છે! આજથી પોણા છસો વર્ષ પહેલાં રચાયેલા આ ગ્રંથમાં તત્કાલીન ગુજરાતી ગદ્યનું સાહજિક સ્વરૂપ જોવા મળે છે એ રીતે એનું દસ્તાવેજી મૂલ્ય પણ છે. છ સૈકા પૂર્વે થયેલા અને મધ્યકાળના બાલાવબોધ' જેવા ગદ્યસાહિત્યસર્જનમાં પોતાનો પ્રભાવ પાડી જનારા આ કવિની અદ્યાવિપર્યત અપ્રકાશિત રહેલી આ કૃતિ પ્રગટ થતાં મધ્યકાળના પ્રકાશિત ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ બની રહેશે. ૬. પ્રતપરિચય અને પાઠસંપાદન પ્રાપ્ય પ્રતો: જૈન સાધુકવિ શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ' રચના સંવત ૧૪૮૫)ની સાત હસ્તપ્રતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ (બીજી આવૃત્તિ)માં નોંધાયેલી છે. આ સિવાય પણ આ કૃતિની લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), પાટણ, કોડાય વગેરેના ભંડારોમાં અન્ય હસ્તપ્રતો ઉપલબ્ધ છે. આ પ્રતોમાંથી લેખન સંવત વિનાની, ઘણા મોડા લેખન સંવતવાળી, અપૂર્ણ કે જીર્ણ પ્રતોને છોડી દઈને, વહેલાં લેખનવર્ષ ધરાવતી અને સંપૂર્ણ એવી ત્રણ પ્રતોને કૃતિના પાઠસંપાદન અને પાઠાંતરો માટે અહીં પસંદ કરવામાં આવી છે. આ ત્રણ હસ્તપ્રતો આ પ્રમાણે છે : (૧) લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની (ક. રજિ. ૮૫૮/૨૨૦૧૪૩ વાળી) પ્રત. (૨) કોડાય ભંડારની (જ. ૧૪૭/૧૬૭૦ વાળી) પ્રત. ૩) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની (જ. ૧૬૩૪૬/ડા. ૩૪૧ વાળી) પ્રત. (આ પ્રત જે. ગૂ. ક”માં હાલા ભંડારની પ્રત તરીકે દર્શાવાઈ છે. પણ હવે તે પાટણના ભંડારમાં સમાવિષ્ટ છે.) આ ત્રણ હસ્તપ્રતોને અહીં અનુક્રમે ક, ખ, ગ હસ્તપ્રત તરીકે નામાંકિત કરવામાં આવી છે. ક હસ્તપ્રત (લા.દ.ભા.સં. વિદ્યામંદિર, અમદાવાદ)ને “ઉપદેશમાલા બાલાવબોધ'ની મુખ્ય વાચના માટે સ્વીકારી છે. જ્યારે આ પ્રત (કોડાય ભંડાર) અને ગ પ્રત (શ્રી હે. જે. જ્ઞાનમંદિર, પાટણ)માંથી પાઠાંતરો નોંધવામાં આવ્યાં છે. ક પ્રતને વાચના માટે સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે કૃતિની ઉપલબ્ધ २५ Page #31 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોમાં એ સૌથી જૂની અને કૃતિના રચના વર્ષ સંવત ૧૪૮૫ પછી કેવળ ૧૪ વર્ષ પછીની સંવત ૧૪૦૯ના લેખનવર્ષવાળી આ પ્રત છે. તે ઉપરાંત પ્રત સંપૂર્ણ હોવા સાથે સ્વચ્છ હસ્તાક્ષરોમાં લખાયેલી છે. જ્યારે ખ પ્રતનું લેખનવર્ષ સંવત ૧૫૨૭ અને ગ પ્રતનું લેખનવર્ષ સં. ૧૫૪૬નું છે. તે બન્નેને પાઠાંતર માટે અહીં ઉપયોગમાં લીધી છે. પ્રતપરિચય : (૧) ક પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક રજિ. ૮૫૮) ૨૨૦૧૪૩. પ્રતનાં કુલ પત્ર ૧૦૨ છે. પ્રતનાં પાનાંની લંબાઈ ૨૨.૦ સે.મિ. છે તથા પહોળાઈ ૯.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૫ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૫૦થી પર અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. - પ્રત અતિ સ્વચ્છ, સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં નાના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે. મુખ્યત્વે પડિમાત્રાનો પ્રયોગ થયો છે, ક્વચિત જ ઊભી માત્રાનો ઉપયોગ થયેલો દેખાય છે. પ્રતની લિપિ જૈન જણાય છે. “ખ” માટે ૩ અને ૪ બનેનો ઉપયોગ થયો છે. જેમકે સુવું, તેવી પણ છે અને નિષફ, રેવડું પણ છે. ને અનુગ માટે બધે હૂઈ પ્રત્યય વપરાયેલો છે. જેમકે મહાવીરહૃઇ', “મહાસતીહૂઈ “આત્માહૂ’ ક્વચિત જ “રહઈ' મળે છે. મહાત્મારહઈ. “ઉપદેશમાલા બાલાવબોધ'ની આ પ્રતની લેખનસંવત ૧૪૯૯ શ્રાવણ વદ ૪ ગુરુવાર મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : | |_ || નમઃ શ્રી સર્વજ્ઞાય || અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ઉપદેશમાલા બાલાવબોધ સમાપ્તમિતિ. છે. ગ્રંથાગ્રમ્ ૫000. છે. છે. શુભ. બાણેશમૂત્યુદધિચીતમહો ૧૪૮૫ મિતિડબ્દ. શ્રી સોમસુંદરગુપ્રવરે પ્રણીતઃ. આકલ્યાનષજમતાદુપદેશમાલા બાલાવબોધ ઇહ સર્વજનોપયોગી. શુભે. સંવત ૧૪૯૯ દુંદુભિ સંવત્સરો શ્રાવણ વદિ ૪ ગુરુદિને. તદિને પુસ્તિકા શ્રાવિકા Page #32 -------------------------------------------------------------------------- ________________ રૂપાઈ ઓસવાલ વંશોત્પન્ના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત. છ. છ. છ. શુભં ભવતુ લેખક પાઠક્યોઃ છ.છ.છ. પ્રતમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા’ની કુલ ૫૪૪ મૂળગાથાઓ આપવા સાથે એનો બાલાવબોધ રચવામાં આવ્યો છે. બ' પ્રત કોડાય ભંડાર. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૪૭/૧૬૭૦ (ડા.પૂ. પ્ર. ૪૩). પ્રતનાં કુલ પત્ર ૭૯ છે. પ્રતના પાનાની લંબાઈ ૩૫.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૫.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૭ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું પપથી ૬૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં મોટા, મરોડદાર છે પણ એકધારા સુરેખ નથી. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયેલો દેખાય છે. પ્રતની લિપિ જૈન જણાય છે. ખ’ માટે રૂ અને પ બન્નેનો ઉપયોગ થયો છે. જેમકે પ્રમુદ્ધ, સુવ પણ છે અને વેષજ્ઞ, રાષિત, પે પણ છે. ‘ને' અનુગ માટે બધે હૂઇં પ્રત્યય વપરાયેલો છે. જીવહૂં, ત્રિભુવનહૂઁઇં, ગણધરÇÖ આ પ્રતની લેખન સંવત ૧૫૨૭ આષાઢ વદ ૧ મળે છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે. | ॰ || શ્રી સાધુવિજય ગુરૂભ્યો નમઃ | અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુઃ પ્રવ: પ્રણીતઃ આલ્બમેષજ્જતા ઉપદેશમાલાવબોધ મિઇહભદ્યજનો પક્ષથૈ || ૧ || શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણ. સંવત ૧૫૨૭ વર્ષે આસાઢ નિંદ ડિવે લિખિતં મંડપદુર્ગે શુભં ભવતુ. યાદશં પુસ્તકે દૃષ્ટ તાદશં લિખિતં મયા. દિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયતે. શ્રીસ્તુ. પં. સાધુવિજયગણિશિષ્ય २७ Page #33 -------------------------------------------------------------------------- ________________ સોમસાધુગણિ લિખિતં. શ્રીર્ભવતુ. છ. શ્રી. છ. ગ’ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૬૩૪૬ (ડા. ૩૪૧). પ્રતનાં કુલ પત્ર ૧૧૦ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુએ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી ગા છોડી છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૬ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૪થી ૫૦ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. પ્રત સ્વચ્છ અને સુવાચ્ય છે. અક્ષરો મધ્યમસરના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે. મુખ્યત્વે ઊભી માત્રાનો પ્રયોગ થયો છે. ક્વચિત જ પડિમાત્રા જોવા મળે છે. ખ માટે ૩ અને ૬ બન્નેનો ઉપયોગ થયો છે જેમકે ‘મુહ’ પણ છે અને ‘સરીષર” પણ છે. ‘ને’ અનુગ માટે પ્રતની પૂર્વાર્ધે મોટેભાગે બધે ‘હૂઇ’ પ્રત્યય વપરાયેલો છે. પણ પાછળથી રહÛ” પ્રત્યય પણ સારા પ્રમાણમાં વપરાયો છે. આ પ્રતની લેખન સંવત ૧૫૪૬ જેઠ વદ રવિવાર છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : I શ્॰ || ૐ નમઃ શ્રી વર્ધમાનાય. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબોધઃ. સમાપ્તઃ. છ. સંવત ૧૫૪૬ વર્ષે જ્યેષ્ટ દિ વિદિને. શ્રી સોમસુંદરસૂરિ તત્પદે શ્રી જ્યચંદ્રસૂરિ તત્પદે શ્રી લક્ષ્મીસાગરસૂરિ શ્રી સોમજ્યસૂરિ તત્પદ્યે શ્રી સુમતિસાધુસૂરિ શ્રી શ્રી શ્રી ઇંદ્રનંદિસૂરિ. પં૰ તીર્થજ્યગણિશિષ્ય અભયકીર્ત્તિગણિના લિખિતં સ્વકૃતે પરોપગારાયા. શ્રી૨સ્તુ. શ્રી અહમ્મદાવાદનગરે. છ. શ્રી:, શ્રી:. શ્રી શ્રી, શ્રી: પાઠસંપાદનપદ્ધતિ ૧, ‘કુ' પ્રતને આધારે વાચના તૈયાર કરવામાં આવી છે. ખ' અને ગ’ પ્રતમાંથી પાઠાંતરો નોંધ્યાં છે. ૨. ઘણી જગાએ ‘ખ’ પ્રતનો પાઠ સ્વીકારવાનું બન્યું છે. ત્યાં ‘ક’ પ્રતનો પાઠ २८ Page #34 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતરમાં મૂક્યો છે. ક્વચિત “ગ' પ્રતનો પાઠ પણ વાચનામાં સ્વીકારાયો છે. ૩. “ક” પ્રતના કોઈ શબ્દમાં કેટલાક અક્ષરો છટકી જઈને શબ્દ આંશિક લખાયો હોય તો તે “ખ” અને “ગ” પ્રતને આધારે પૂરો કરી લીધો છે. ૪. “ગ” પ્રતનાં લગભગ અડધાં પત્રો પછી, શબ્દોથી માંડીને પંક્તિઓની પંક્તિઓ લેખનકારને હાથે છૂટી ગઈ છે. જેમકે ક અને ખ પ્રતમાં જે સંસ્કૃતપ્રાકૃત સુભાષિતો આવે છે તે પાછળથી “ગ' પ્રતના લેખનકારે છોડી દીધાં છે. આવાં સ્થાનોના ભ્રષ્ટ પાઠો પાઠાંતર તરીકે નોંધવાનું તું કર્યું છે. કની વાચનાથી જુદા પડતાં ખ” પ્રતનાં પાઠાંતરો જ્યાં નોંધ્યાં છે તેવાં સ્થાનોએ ગ' પ્રત કોની સાથે છે એ નોંધવા માટે “ગ' પ્રતનો મહદંશે ઉપયોગ કર્યો છે. એ સિવાય એવા ભ્રષ્ટ પાઠોને લક્ષમાં લીધા નથી. ૫. સામાન્ય ઉચ્ચારભેદવાળા પાઠોને પાઠાંતરમાં નોંધ્યા નથી. ૬. ત્રણેય પ્રતોમાં કેટલેક સ્થાને લેખનકારોએ ભૂલથી કૃતિના ગદ્યશને બેવડાવ્યો હોય છે. લેખનકારની આ સ્પષ્ટ સરતચૂક છે એમ સ્વીકારીને એવાં મોટા ભાગનાં સ્થાનોને પાઠાંતર તરીકે નોંધવાનું જતું કર્યું છે. ૭. ગાથાક્રમાંકોની ભૂલો સુધારી લીધી છે. ૮. ક મતના લેખનકાર બધે જ “પ્રામત', પ્રામઈ', પ્રામીઇ' જેવા શબ્દોમાં ર’ કાર કરે છે તે કાઢી નાખીને બધે “પામત', “પામઈ”, “પામી' કરી લીધું છે. એ જ રીતે “કહઈ શ્લઈ' જેવાં ક્રિયારૂપોમાં લેખનકાર બધે જ ચુ જોડે છે. ત્યાં “ચ્છઈને બદલે બધે છઈ કરી લીધું છે. ૯. વાચનામાં અવાંતરે અંગ્રેજી આંકડા હસ્તપ્રતના પત્રકમાંકનો નિર્દેશ કરે છે. A અને B અનુક્રમે જેતે પત્રક્રમાંકનું આગવુંપાછલું પૃષ્ઠ સૂચવે છે. २९ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષયનિર્દેશ ગાથા પૃષ્ઠ ૨૬ ૧ ૨૬ ૨ ૨૬૩ ૨૬૪ ૨૬૫ ૨૬૬ ૨૬ ૭ ૨૬૮ ૨૬૯ વિષય આ ભવમાં જે ધર્મરૂપી ધન ઉપાર્જતો નથી એ બિચારાના ૧ કર્મનો જ દોષ ! વિવિધ સ્થાનકોમાં જીવે જ્યાં જવાનું છે તેવી જ તેની ચેષ્ટા ૧ થાય. ગુરુનો અનાદર કરે, રીસ રાખે તો સમજવું કે એ જીવની ૨ આ ચેષ્ય દુર્ગતિના અભિલાષવાળી છે. સુગતિએ જનારો રાગને અટકાવે છે. જે ગુરુ જ્ઞાન આપે છે એ માટે બદલામાં કશું અદેય નથી; જીવ પણ આપી દેવાય. – પુલિંદની જેમ. વિદ્યા આપનાર પ્રત્યે વિનય કરવો. જ્ઞાન આપનાર ગુરુને ઓળવવા નહીં. ગુરુનિન્દવ ન કરવો. ગુરુ બોધ પમાડવાના ઉપગારી છે માટે પૂજ્ય છે. સમ્યકત્વ આપનાર ગુરુની ગમે તેટલી ભક્તિ કરતાંયે ૬ ત્રણમુક્ત ન થવાય. સમ્યક્ત્વના ગુણ. સમ્યક્ત્વ કેવળજ્ઞાન નિપજાવે, મોક્ષ અપાવે. સમ્યકત્વ મોક્ષદાયક હોઈ એની નિર્મળતા માટે યત્ન કરવો. પ્રમાદથી સમ્યકત્વ મલિન થાય. સમ્યકત્વના ઊજળા તાણામાં કષાયોનો વાણો જીવવસ્ત્રને ૮ ખરાબ કરે. સો વર્ષના આયખામાં મનુષ્ય પાપ કરતો નરકમાં ને પુણ્ય ૯ કરતો દેવલોકમાં જાય. દેવલોકમાં એક સાગરોપમનું આયુષ્ય ઉપજાવે. જીવ એક પલ્યોપમના સંખ્યાતમા ભાગનું પુણ્ય કરતો ૧૦ અસંખ્યાત કોડિ વર્ષનું સુખ મેળવે. પાપ કરતો જીવ પલ્યોપમના સંખ્યાતમા ભાગનું નરકજોગું ૧૦ આયુષ્ય બાંધે. દેવલોકનું સ્વરૂપ. ૧૧ દેવલોકનાં સુખ અવર્ણનીય અને મનુષ્યસુખ કરતાં ૧૧ ૨૭) ૨૭૧ ૨૭૨ ૨૭૩ ૨૭૪ ૨૭પ ૨૭૬ ૨૭૭ ૨૭૮ રૂ૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ૨૮૮ ૧૬ ૧૬ અનંતગણો. ૨૭૯ નરકનાં દુઃખ પણ અવર્ણનીય. ૧૧ ૨૮૨૮૭ ચ ચાર ગતિનાં સ્વરૂપ ૧૨-૧૫ ૨૮) નરકની પારાવાર વેદનાઓ. ૧૨ ૨૮૧ તિર્યંચગતિનું સ્વરૂપ. ૧૨ ૨૮૨ મનુષ્યગતિનું સ્વરૂપ. ૧૩ ૨૮૩-૨૮૪ મનુષ્યગતિનાં દુઃખો. ૧૩-૧૪ ૨૮૫-૨૮૬ દેવલોકમાંથી જીવ જ્યારે ગર્ભવાસમાં પડે છે ત્યારે તે દુઃખ ૧૪-૧૫ અતિ દારુણ હોય છે. ચ્યવન વિશે ચિંતવતાં દેવતાનાં કઠોર હૃદય શતખંડ થઈને ફૂટી જતાં નથી એ હૃદય કેવાં નિષ્ફર ! દેવોને ઈષ્ય, મદ, ક્રોધાદિ ભાવોને લઈને સુખની સંભાવના ૧૫ નથી. ધર્મ દ્વારા જો ઠાકુરાઈ – સ્વામિત્વ મળતાં હોય તો અન્યનું ૧૫ દાસપણું શા માટે કરવું? ૨૮૯ આસનસિદ્ધિક જીવો શું ચિંતવે ? ૨૯૦ આસનસિદ્ધિકનાં લક્ષણો. ૨૯૧ ધર્મમાં ઉદ્યમ કરવો. “શરીરબળ નથી, એટલે ધર્મક્રિયા કેમ ૧૭ થાય?’ એવા શોકથી કામ સરે નહીં. ધર્મની આરાધના આ ભવમાં જ કરવી; અહીં ન થઈ તો ૧૭ આવતા ભવે ક્યાંથી થાય? જેમ ગાંધીને ત્યાંથી વસાણું મેળવવામાં યે રોકડ નાણાંની જરૂર પડે છે. ૨૯૩ જીવ શરીરની અશક્તિ, ખરાબ સંજોગ, મનની શક્તિનો ૧૮ અભાવ, દુઃખમ આરો વ.નું આલંબન લઈ ધર્મમાં પ્રસાદ કરે છે. ૨૯૪ ચારિત્ર જયણાપૂર્વક પાળવું. ૧૯ ૨૯૫-૩૪૫ ચારિત્રપાલન માટે ૧૦ બોલની જયણા કરવી: ૧૯૪૭ ૨૯૬ ઈસમિતિનું પાલન. ૨૦ ૨૯૭ ભાષાસમિતિનું પાલન ૨૯૮ એષણાસમિતિનું પાલન. ૨૯૯ આદાન નિક્ષેપ સમિતિનું પાલન. ૩00 પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન. ૩૦૧ ચાર કષાયો કર્મબંધ કરાવે. ૨૯૨ ૨૧ રૂ9. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨૫ ૨૬ - ૬ ૩૧૨ ૩૧૩ ૨૮ ૩૧૬ ર૯ ૨૯ ઉO ૩૨૦ ૩૦ ૩૦૧-૩૦૩ ક્રોધ (૧)ના નામભેદ. ૨૩ ૩૦૪-૩૦૫ માન(૨)ના નામભેદ. ૨૪ ૩૦૬-૩૦૭ માયા(૩)ના નામભેદ. ૩૦૮-૩૦૯ લોભ(૪)ના નામભેદ ૩૧૦ કષાયનિગ્રહનો ગુણ. ૩૧૧ કષાય ન છાંડવાથી થતો અનર્થ. માન કષાયને હાથીનું ઉપમાન. માયા કષાયને વિષવેલીના વનનું ઉપમાન. ૨૭ ૩૧૪ લોભ કષાયને મહાસમુદ્રનું ઉપમાન. ૩૧૫ કષાયનું સ્વરૂપ જાણવા છતાં કર્મવશ જીવને દોષ કરતાં નિવર્તે નહીં. હાસ્ય (૧) આદિ ષક મહાત્માએ ત્યજવાં. ૨૯ ૩૧૭ મહાત્મા રતિ (૨) ન કરે. ૩૧૮ મહાત્મા ધર્મમાં અરતિ (૩) ન કરે. ૩૧૯ મહાત્મા શોક ) ન કરે. મહાત્મા ભય (૫) ન રાખે. જુગુપ્સા (6) વ્યવહાર ન કરે. આમ ઉપરનાં ચાર કષાય અને હાસ્યાદિક ષકનો નિગ્રહ કરવો. (જયણા: બોલ ૨) ૩૨૩ ગારદ્વા૨. ૩૨૪ ઋદ્ધિગારવ-આશ્રી. ૩૨૫ રસગારવ-આશ્રી. ૩૨૬ સાતગારવ-આશ્રી ત્રણ ગારવનો ત્યાગ. (જયણા: બોલ ૩) ૩૨૭ ઇંદ્રિયદ્વાર. ૩૪ ૩૨૮ ઇંદ્રિયનિરોધ કેવી રીતે કરવો ? ૩૫ ૩૨૯ મહાત્માની ઇન્દ્રિયો – નિહત અને હત. એને સર્વશક્તિથી ૩૫ વશ કરવી. (જયણા : બોલ ૪). ૩૩૦ આઠ પ્રકારના મદ (જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, ૩૭ ઠકુરાઈ, શાસ્ત્રજ્ઞાનના મદ) ટાળવા. (જયણાઃ બોલ ૫) ૩૩૧ જાતિમદ, ૩૩૨ જાતિમદ કરનારનું શું થાય? ૩૩૩ જાતિ-કુળનો ગર્વ કરનાર વીસ કુળ પામે. ૩૨૧ ૩૧ ૩૨૨ उ ૩૩ ३२ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪-૩૩૭ ૩૩૮ ૩૩૯ ૩૪૦ ૩૪૧ ૩૪૨ ૩૪૩ ૩૪૪ ૩૪૫ ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૨ ૩૫૩ નવ બ્રહ્મચર્યરૂપ છઠ્ઠું દ્વાર (જયણા : બોલ ૬) જે ઉપાશ્રયે૪૧-૪૩ સ્ત્રી હોય ત્યાં મહાત્મા ન વસે (૧), સ્ત્રીકથા ન કરે. (૨), સ્ત્રીનાં આસન-બેસણ ન વાપરે (૩), સ્ત્રીનાં અંગોપાંગ ન નીરખે (૪), ગૃહસ્થપણામાં કરેલી ક્રીડા ન સ્મરે (૫), સ્ત્રીનાં ગીત-વાત-આભરણનો ધ્વનિ ન સાંભળે, રૂપ ન જુએ (૬), વધુ આહાર ન લે (૭), સ્નિગ્ધ-મધુર આહાર ન જમે (૮), સ્વશરી૨શોભા ન કરે (૯). સ્વાધ્યાયદ્વાર. (જ્વણા : બોલ ૭). સજ્ઝાયનો ધણી સર્વલોકનાં સ્વરૂપ પ્રત્યક્ષ કરે છે ને ભવના સંદેહ ભાંગે છે. ગુરુ તપસંયમી હોય પણ સ્વાધ્યાય ન કરે તે પોતાના ૪૪ શિષ્યને પ્રમાદી થતાં અટકાવી ન શકે. વિનયદ્વાર. (આઠમું) (જયણા : બોલ ૮). વિનયી યશ પામે, દુર્તિનીતનાં કામો સિદ્ધ ન થાય. તદ્વાર (નવમું). તપનો મહિમા. (યણાઃ બોલ ૯). શક્તિદ્વાર (દસમું) (જ્યણા : બોલ ૧૦). જયણાના ૧૦ બોલમાં અપવાદ. એ અપવાદ કોણ કરે ? એનું પંચક તપ પ્રાયશ્ચિત્ત અને દસક તપ પ્રાયશ્ચિત્ત. મહાત્માને રોગ આવ્યે ચિકિત્સા કરવી કે ના કરવી ? મહાત્માને રોગ આવ્યે અન્ય સાધુઓએ વૈયાવૃત્ત્વ કરવી. ચારિત્રમાં શિથિલ છતાં સિદ્ધાંત-તત્ત્વના સાચા પ્રરૂપક હોય તો તેમનું વૈયાવૃત્ત્વ કરવું. વેષમાત્રધારીનું સ્વરૂપ તેઓ મહાત્માવેશના વિડંબક છે. લિંગમાત્ર ધારીના દોષ. જે ચારિત્રભ્રષ્ટ સાધુ પોતાને ગુણરાશિ મહાત્માને તુલ્ય ગણે ને તપસ્વી મહાત્માની અવજ્ઞા કરે તેમનું સમ્યક્ત્વ મિથ્યાત્વી જ જાણવું. મહાત્મા પ્રસંગે ઓસના, પાસા કે વીતરાગ-ધર્મ ભાવવાની તીવ્ર ઇચ્છાવાળા ગૃહસ્થની વૈયાવચ્ચ કરે, પણ સામાન્યતઃ ક્ષેત્ર-કાલ આદિનું કષ્ટ પડે છતાં ગૃહસ્થની વૈયાવચ્ય ન કરે. મહાત્મા પાસસ્થાને, ઓસનને, કુશીલને, નિત્યવાસીને, ३३ ૪૩ ૪૩ ૪૫ ૪૫ ૪૫ ૪૬ ૪૬ ૪૭ ૪૮ ૪૮ ૪૯ ૪૯ ૫૦ ૫૦ ૫૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪-૩૮૧ પાસસ્થાદિ સાધુનાં લક્ષણો. ૩૮૨ ૩૮૩ ૩૮૪ ૩૮૫ ૩૮૬ ૩૮૭ ३८८ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ સંસક્તને અને યથાછંદને ત્યજે. આવાઓની સંગતિથી ચારિત્રનો વિનાશ થાય. ૩૯૩ ૩૯૪ ૫૨-૬૩ શિષ્યનો સંદેહ : જો આ બધી બાબતોથી પાસત્થ’ ગણાય ૬૩ તો સુસાધુ કોણ ? શિષ્યના સંદેહનું નિવારણ : શરીરની દુર્બળતા, વૃદ્ધત્વને ૬૩ લઈને દેહની જીર્ણતા કે માંદગીને લઈને ચારિત્રમાર્ગ પર્યાપ્ત આરાધી ન શકાય. અમુક સંયોગોમાં સર્વજ્ઞોક્ત ચારિત્રક્રિયા ન કરી શકાય તોપણ નિર્મોહી થઈને કરે તો તે સુસાધુ જ ગણાય. ભાયાવી' સાધુનું સ્વરૂપ. ભાયાવી’ના દોષ. ૬૪ ૬૫ એકાકી-નિત્યવાસી-ઓસન-પાસસ્થ-સ્વચ્છંદ સાધુઓના ૬૬ દોષયોગ અનુસાર ૨૬ ભાંગા. દ્વિકયોગે ૧૦, ત્રિકયોગે ૧૦, ચતુયોગે ૫ અને પંચક સંયોગે ૧. આરાધક સાધુનું સ્વરૂપ : ગચ્છવાસી, ઉદ્યમી, ૬૭ અનિયતવાસી, ગુરુસેવી, અપ્રમત્ત. એમના પદસંયોગે ૨૬ ભાંગા. દ્વિકયોગે ૧૦, ત્રિયોગે ૧૦, ચતુયોગે ૫ અને પંચકયોગે ૧. જંઘાબલને અભાવે નિત્યવાસી થયેલા મહાત્માનાં કર્મ નાશ પામી શકે. વૃદ્ધત્વને કારણે નિત્યવાસી થયેલા મહાત્મા કષાય-પરીષહ જીતીને કર્મ ખપાવે છે. નિત્યવાસી છતાં સમિત, ગુપ્ત અને ઉદ્યમવંતને દોષ નથી જેમ નિત્યવાસ વિશે તેમ સર્વ બાબતમાં જાણવું. સર્વ પ્રકારે અનુજ્ઞા કે નિષેધ નથી. માયા અને ધર્મને પરસ્પર વિરોધ છે. ધર્મ કપટ અને માયારહિતપણે થાય. ધર્મમાં આડંબર ન હોય. ૩૯૫ વિચારીને અપવાદ કરવો. ૩૯૬-૩૯૭ ચારિત્રનો વ્રત-નિયમભંગ બે રીતે થાયઃ ૧. મૂલગુણ ૬૪ ३४ ૬૮ ૬૯ ૬૯ ૬૯ ৩০ ૭૧ ૭૧ ૭૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ આશ્રી અને ૨. ઉત્તરગુણઆશ્રી વ્રતભંગથી થતા આ અતિચાર ત્યાજ્ય છે. અજ્ઞાની અભિમાનથી પોતાની રીતે તત્ત્વની વાત કરે તે અનંત સંસારી થાય. જે મહાત્મા તપ-સંયમમાં યત્ન કરે છે અને ગચ્છને ૭૪ પ્રવર્તાવે છે તે અનંત સંસારી શા માટે થાય છે? ૪૦૦-૪૨૦ (ઉત્તર): અજ્ઞાની મહાત્મા દ્રવ્ય-કાલ-ક્ષેત્ર-ભાવની બાબતે૭૫-૮૫ સાચું સ્વરૂપ નહીં જાણવાને લઈને વિપરીત કરે તેથી કર્મબંધ થાય, પરિણામે અનંત સંસાર ભમે છેઃ અજ્ઞાની દ્રવ્યનું સાચું સ્વરૂપ ન જાણે. ૭૫ ૭૬ અજ્ઞાની ક્ષેત્ર-કાલનું સ્વરૂપ ન જાણે. અજ્ઞાની ભાવનું સ્વરૂપ ન જાણે. ૭ અજ્ઞાની ચાર પ્રકારે થતી પાપની પ્રતિસેવના ન જાણે, –૭૭-૭૮ જેમ આંધળો ભૂલા પડેલાને રસ્તો ન બતાવી શકે. અજ્ઞાની સ્વેચ્છાએ પ્રવર્તતો કે પ્રવર્તાવતો અનર્થ પામે. અજ્ઞાની પોતાની બુદ્ધિથી પ્રાયશ્ચિત્ત-તપ આપે તો આશાતના થાય. એ આશાતના મિથ્યાત્વ છે ને દીર્ઘ સંસારમાં લઈ જાય. અજ્ઞાનીને જે ગચ્છ કે આચાર્યપદ આપે એને પણ એટલો જ દોષ લાગે. ૩૯૮ ૩૯૯ ૪૦૧ ૪૦૨ ૪૦૩ ૪૦૪-૪૦૭ ૪૦૮ ૪૦૯-૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ ૪૧૫-૪૧૬ અલ્પમ્રુતના દોષી. અલ્પવ્રુત ગુણ અને ઉત્તરગુણના દોષ ન જાણે. ઉગ્ર તપ કરવા છતાં ગુણ ન વધે. અલ્પવ્રુત માસક્ષમણ જેવું ગાઢ તપ કરવા છતાં કષ્ટ જ પામે. ૪૧૯ ૪૧૭-૪૧૮ અલ્પશ્રુત કોને કહેવાય ? તે શું શું નથી જાણતો હોતો ? જો કલા-વિજ્ઞાન-શાસ્ત્ર કેવળ પોતાની બુદ્ધિથી ન શીખાય તો લોકોત્તર વીતરાગ-માર્ગની તો વાત જ શી ? ગુરુ વિના ચરિત્રક્રિયાવિધિ માર્ગ ન પમાય. ૭૪ ३५ ૭૮ ૭૯ ८० સિદ્ધાંતનાં સૂત્રો જે ચૂર્ણિ-વૃત્તિ આદિથી સમજાવાયાં હોય૮૧-૮૩ તે અર્થથી ગ્રહણ કરવાં - જેમ વટેમાર્ગુ રસ્તો ન જાણે તો કષ્ટ પામે. ८० ८० ૮૧ ૮૩ ૮૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ૪૨૩ ૪૨૦ સિદ્ધાંતનું જ્ઞાન ગુરુ પાસે લઈને જ જ્ઞાની થવાય. ૮૫ ૪૨૧ પણ આથી એમ સમજવાનું નથી કે સિદ્ધાંતના જ્ઞાન માટે ૮૫ જ ઉદ્યમ કરવાનો છે. જે જ્ઞાન ક્રિયામાં પ્રયુક્ત ન થાય તે શાસ્ત્રનું ફળ ન ભોગવે; જ્ઞાન છતાં ક્રિયા ન કરે તો મોક્ષસુખ ન પામે. શાસ્ત્ર જાણવા છતાં માણસ ક્રિયારહિત કેમ હોય છે ? ૮૬ પ્રમાદરૂપી જંગલમાં વિષય-કષાય રૂપી ચોર આ અનર્થ સર્જે છે, માણસને ક્રિયારહિત બનાવી દે છે. જ્ઞાની હોય પણ ક્રિયામાં ઊણો હોય અને ક્રિયામાં ઉત્કૃષ્ટ ૮૬, હોય પણ જ્ઞાનમાં ઊણો હોય - તો આ બેમાં ચડિયાતું કોણ? જ્ઞાનવંત ચડિયાતો છે. શિથિલ ક્રિયાવાળો જ્ઞાની ચડિયાતો શા માટે? કારણ – ૮૭ જ્ઞાની સિદ્ધાંત જાણતો હશે તો વળી ક્યારેક વૈરાગ્ય પામશે, પરંતુ એકલી ક્રિયા કરનારો જો પડ્યો તો એનું ઉદ્ધારક દ્વાર કોઈ નથી. ૪૨૫-૪ર૬ જ્ઞાન અને ચારિત્ર ભેગા થઈને જ સફળ બને. કોઈ એક૮૭-૮૮ એકલું કંઈ ન કરે. ૪૨૭ જે ચારિત્ર પરત્વે ઉદ્યમ ન કરે એનું સમ્યકત્વ અસાર ૮૮ જાણવું. ૪૨૮ ચારિત્રરહિત તપ કરતાં શો દોષ લાગે ? ઘણું ગુમાવીને ૮૯ થોડું પામવા જેવું. ૪૨૯ છ જીવની રક્ષા અને પંચમહાવ્રતનું પાલન એ જ સાધુનો ૮૯ ૪૨૪ ધર્મ. ૪૩૦ ૪૩૧-૪૩૨ જે મહાત્મા છકાય જીવની વિરાધના કરે તે ચારિત્રરહિતને ૯૦ કારણે દીક્ષિત મહાત્મા ન કહેવાય અને સાધુવેશ ધર્યો હોવાથી ગૃહસ્થ પણ નથી. ગૃહસ્થના દાનધર્મથી એ ચૂકે છે. ધર્મની વિરાધના કરનારને દેવો આવતા ભવની ધર્મની ૯૦ પ્રાપ્તિ ન કરાવે. જીવ બોધિધર્મ ગુમાવીને અનંત સંસારમાં ભમ્યા કરે. ૯૧ ચારિત્રનો વિરાધક ઈહલોકમાં અનર્થકારી છે. જે સાધુ છકાય જીવની વિરાધના કરે છે તે પાપસમૂહ ૯૨ એકઠો કરે છે જે જીવને મલિન કરે છે. ૪૩૩ 9 ૪૩૪ ૪૩૫ ३६ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ૪૩૯ ૪૪૦ ४४६ મહાત્માના વેશમાત્રથી કામ સિદ્ધ ન થાય; જો ચારિત્રક્રિયા ૯૩ ન કરે તો. ૪૩૭ સાચો મહાત્મા ત્યારે ગણાય જ્યારે એ સિદ્ધાંતનો ખરો ૯૩ જ્ઞાની બને અને દોષ વિના વ્રતાદિ ક્રિયા કરે. ૪૩૮ એ સિવાયના અન્ય સાધુઓ શું કરે ? પાપ જ ઉપાર્જ ૯૪ કેટલાકને મરણ સારું, કેટલાકને જીવન સારું, કેટલાકને ૯૪ જીવન અને મરણ બને સારાં, કેટલાકને બને ખરાબ. કેટલાકને પરલોક હિતકારી-સુખી, કેટલાકને ઈહલોક ૯૪ સુખાવહ, કેટલાકને ઈહલોક અને પરલોક બન્ને સુખાવહ તો કેટલાકને બને લોક દુઃખાવહ. ૪૪૧-૪૪૪ ઉપરની ગાથાના ચારેય ભાંગાનાં ઉદાહરણો. ૯૭-૯૯ ૪૪૫ અન્ય જીવને કાયા-વચનથી તો નહીં જ, મનથી પણ પીડા ૯૯ ન કરાય. અવિવેકી શું કરે? મૂર્ધનું વર્તન કેવું હોય? મૂર્ખ ઢોર ૧૦૦ બાંધવાનાં સાધનો મેળવે પણ ઘેર ઢોર જ ન હોય. ४४७ અજ્ઞાની મહાત્મા ઉપકરણો ભેગાં કરે ને જયણા જ ન પાળે. ૧૦૧ ४४८ તીર્થંકરદેવ ખોટું કરનારને અટકાવે નહીં? ૧૦૧ ૪૪૯ તીર્થંકર ધર્મોપદેશ કરે. તે અનુસાર આચરણ જીવે કરવાનું. ૧૦૧ ૪૫૪૫ર વીતરાગનો ઉપદેશ આચરતાં કેવી કેવી રિદ્ધિ મળે ? ૧૦૨ ૪૫૩ વીતરાગનો ઉપદેશ આરાધવો, નિષિદ્ધ કર્તવ્યોમાં મન ન દેવું. ૧૦૩ ૪૫૪ જે મહાત્મા ઉત્તમ કર્તવ્ય કરે તે પૂજ્ય થાય. ૧૦૩ ૪૫૫ સારાં કામો કરનાર લોકોમાં માયાના મુગટ સમાન શોભે. ૧૦૪ ૪૫૬ વિશ્વમાં ગુણ જ પુજાય છે – જેમ ગુણે કરી શ્રી વીર ૧૦૪ ભગવાન મોટા થયા ૪૫૭ ચોરી, અસત્ય, પરસ્ત્રીગમન, વચના કરનારને ઇહલોક- ૧૦૫ પરલોકે દુઃખો ભોગવવાં પડે. ૪૫૮ નિલભી માણસ તૃણ-સુવર્ણ, પથ્થર-રત્નને સરખાં ગણે ૧૦૬ અને પદ્રવ્ય હરે નહીં. ૪૫૯ ઉન્માર્ગે જતાં જીવનું પતન થાય – નિન્દવ જમાલિની જેમ. ૧૦૬ ૪૬૦ પાપકર્મો કરતો જીવરૂપી ચંદ્ર કર્મમેઘથી ઢંકાઈ જાય છે. ૧૦૮ ૪૬ ૧ જીવ પરનિંદા દ્વારા, વિષયભોગ દ્વારા અસુખ હઠાવવા ને ૧૦૯ સુખ ઉપજાવવા પ્રયત્ન કરે છે, પણ સંસારની સકર્મકતાને Page #43 -------------------------------------------------------------------------- ________________ લઈને એમ કરી શકાતું નથી, ઊલટાનું ઇચ્છાની વૃદ્ધિથી અસુખ વધે છે. ક્યારેક ધર્મબુદ્ધિએ પ્રવર્તવા જતાં અધર્મ થાય જેમ ૧૦૯ લૌકિક ઋષિ સ્નાન કરતાં ને સ્વયંપાકી બનવા જતાં ત્રસ જીવોની હિંસા કરી બેસે. આવા સાધુ સાધુપણામાંથી ને ગૃહસ્થપણામાંથી બન્નેમાંથી ચૂકે. નાના-મોટા સર્વ જીવોને અભયદાન આપવું. ૧૧૦ જે ધર્મવંત રહી પીડા સહી લે છે ને વળતી હિંસા નથી ૧૧૧ કરતા તેની સામાન્ય લોકો નિંદા કરે છે; પણ વિવેકીએ અજ્ઞાની લોકનાં આવાં વચનોથી ક્ષમા ન ત્યજવી. ૪૬૫-૪૭૨ મનુષ્યભવ દુર્લભ છે, તેથી ધર્મમાં ઉદ્યત બનવું. પ્રાણ જતાં ૧૧૧વાર ન લાગેઃ ૧૧૬ ૪૬૨ ૪૬૩ ૪૬૪ ૪૬૬ દુર્લભ ધર્મસામગ્રીની પ્રાપ્તિ એક એકથી ચડિયાતા ૧૧૨ ક્રમમાં પંચેંદ્રિયપણું → મનુષ્યપણું → આર્યદેશ - ૧૧૩ ઉત્તમ કુળ → ધર્મશ્રવણ —— શ્રદ્ધા → આરોગ્યપ્રાપ્તિ → પ્રવ્રજ્યા.) ૪૬૭-૪૬૮ વ્યાધિ આવે ને આયખું સંકેલાય ત્યારે ધર્મ નહીં કરનાર ૧૧૪ પસ્તાવો કરે. ૧૧૪ ૪૬૯ ધર્મ ન ક૨ના૨ને શોક થાય, ધર્મ કરનારને શોક ન થાય. ૧૧૪ ૪૭૦ જે તપ-ધર્મ આદિ કરે તેને મરણની ચિંતા ન થાય. કેટલાક બીજાને ધર્મ ઉપદેશે, પોતે ન કરે માસાહસ ૧૧૫ પક્ષીની જેમ. ૪૭૧-૪૭૨ ૪૭૩-૪૭૪ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૮૦ - - તત્ત્વ-સિદ્ધાંત ભણે પણ પ્રમાદથી એને કામે ન લગાડે તો ૧૧૬અનર્થ કરે નટવાની જેમ. ૧૧૭ વિવેકી જીવ રૂડાં ધર્માનુષ્ઠાનનું જ વિચારે. ૧૧૭ અનાદરપણે, શિથિલપણે કરેલું ધર્મકાર્ય રૂડું ન હોય. ૧૧૭ પ્રમાદી સાધુ ડગલેડગલે હીણો બને; જેમ ચંદ્ર કૃષ્ણપક્ષમાં ૧૧૮ પ્રતિદિન ક્ષીણ બને. - - પ્રમાદી શિથિલ સાધુ નિંદ્ય બને. ૧૧૮ ધર્મમાં મૂલગુણ – ઉત્તરગુણ સ્ખલનવિના કેટલાં ઉપા′ ૧૧૯ છે તે જોવાય, દિવસ-પક્ષ-માસ-વર્ષની ગણતરી ન જોવાય. મેં આજે કર્યું ધર્મકૃત્ય કર્યું ને કયા દોષ કર્યાં એનો પ્રતિદિન ૧૨૦ ३८ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ હિસાબ ન માંડનાર આત્મહિત સાધી ન શકે. ૪૮૧ મૂળથી જે ધર્માનુષ્ઠાનો બતાવ્યાં તેને ભારેકર્મી જીવ ૧૨૦ સ્વીકારતો નથી. એણે આ અનંત સંસારમાં રડવાનું જ છે. ૪૮૨ સંયમમાં શિથિલ બનતો સાધુ ગૃહસ્થ કરતાં પણ હીન છે. ૧૨૧ ૪૮૩-૪૮૬ પાપ ખપાવવા ને રોકવા મન-વચન-કાયાનું નિયંત્રણ કરવું : ૧૨૧ ૧૨૩ ૪૮૪ કાયાનું નિયંત્રણ. ૧૨૨ ૪૮૫ વચનનું નિયંત્રણ. ૧૨૨ ४८६ મનનું નિયંત્રણ. ૧૨૩ ૪૮૭-૪૮૯ ભારેકર્મી જીવનું વિપરીતાણું - કેટલાંક દાંતો. ૧૨૩ ૧૨૫ ૪૯૦ અહંકારી, પ્રમાદીને ઉપદેશ ન અપાય. આવા અહંકારી ૧૨૫ હાસ્યાસ્પદ બને છે. ૪૯૧-૫00 મોક્ષનગરના બે માર્ગ: ૧ મહાત્માપણું ૧૨૫૨. સુશ્રાવકનો ધર્મ: ૧૩૦ એકમાં ભાવપૂજા ને ખરું ચારિત્ર. બીજામાં દ્રવ્યપૂજા દ્વારા ૧૨૬ શ્રાવકધર્મ જે દ્રવ્યપૂજા-ભાવપૂજા ન કરે, ચારિત્રક્રિયા ન કરે તેની ૧૨૬ મોક્ષગતિ ન થાય, દેવપણું કે મનુષ્યપણું ન પામે. ४८४ દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા અધિકી છે. ૧૨૭ ૪૯૫-૫00 મોક્ષસુખરૂપી અનાજની પ્રાપ્તિ માટેનું રૂપકમય ઝંત ૧૨૭ (૧) અસંયત – અવિરત હતા તે સઘળું ધર્મબીજ ખાઈ ૧૩૦ ગયા. વાવ્યું જ નહીં. (૨) જે દેશવિરત હતા (શ્રાવક) તેમણે અડધું ધર્મબીજ ખાધું ને અડધું વાવ્યું. (૩) જે સર્વવિરત હતા (મહાત્મા) તેમણે સઘળું કે ધર્મબીજ વાવ્યું. (૪) જે પાસત્યા હતા તેમણે ધર્મબીજ ખેતરમાં મેળવ્યું ખરું પણ પોતાના ખેતરમાં જ વિનાશ કર્યો. સાધુ મૂલગુણ-ઉત્તરગુણ પાળી ન શકે તો ત્રણે ભૂમિ ૧૩૦ (જન્મ-દીક્ષા-વિહારભૂમિ) છોડી અજાણી જગાએ શ્રાવકપણું પાળવું સારું. ૪૯૩ ૫૦૧ २९ For Page #45 -------------------------------------------------------------------------- ________________ ૐ ૐ ૐ ૐ ૫૦૬ ૫૦૭ ૫૦૮ ૫૦૯ ૫૧૦ ૫૧૧ ૫૧૨ ૫૧૩ ૫૧૪ ૧૫-૫૧૬ ૧૩૧ આચારભ્રષ્ટ સાધુ કરતાં શ્રાવકપણું સારું. પચ્ચક્ખાણ લઈને જે સાધુ સર્વવિરતિ ન પાળે તે દેશિવરિત ૧૩૧ ને સર્વવિરતિ બંનેમાંથી ચૂકે. બોલ્યા પ્રમાણે નહીં કરનાર મિથ્યાત્વી છે ને મિથ્યાત્વની ૧૩૨ વૃદ્ધિ કરે છે. વીતરાગની આજ્ઞાથી જ ચારિત્ર છે. આશા લોપાતાં બધું ૧૩૨ ભાંગે છે. આશાને ઉલ્લંઘી કરેલું અનુષ્ઠાન વિડંબના છે. ચારિત્રનો અને બાહ્ય ક્રિયાકલાપનો લોપ કરનાર અનંત ૧૩૨ સંસારમાં ભટકે છે. પાપકર્મ નહીં કરવાનો નિષેધ કરી જે પાપ સેવે છે તે ૧૩૩ અસત્યભાષી છે. પાપભીરુ સહસા અસત્ય ન બોલે. દીક્ષિત પચ્ચક્ખાણ ૧૩૩ ઉચ્ચારીને અસત્ય બોલે તો દીક્ષાથી શું? વ્રત છોડીને તપ કરનાર અજ્ઞાની છે – નાવના માલિકની જેમ, ૧૩૪ ઘણા પાસસ્થા ભેગા મળી ગુણવંતને પણ કાગ સરખા કહે, ૧૩૫ જેમ ઘણા ગાંડા સાજાને પણ ગાંડો કરે માટે ગુણવંતે તટસ્થ રહેવું, મૌન ધરવું. ચારિત્રરહિતે મુનિવેશ ધારણ કરી રાખવા કરતાં વેશ ૧૩૫ ત્યજ્વો સારો. નિશ્ચયનયે વિચારતાં, ચારિત્ર જાય તો જ્ઞાન-દર્શન પણ ૧૩૬ જાય. પણ વ્યવહારનયે વિચારતાં, આમાં વિકલ્પ હોય. કોઈને જ્ઞાન-દર્શન જાય, કોઈને ન જાય. સંવેગી પક્ષનો માર્ગઃ જેમ દૃઢ ચારિત્રવાળો મુનિ સર્વ ૧૩૬ કર્મમલ ધોઈ નિર્મળ થાય, અને સમ્યક્ત્વાદિ ગુણોમાં દૃઢ શ્રાવક પણ નિર્મળ થાય તેમ ચરણકરણમાં શિથિલ ઓસનો જો સંવિગ્નપક્ષ રુચિવાળો અર્થાત્ મોક્ષાભિલાષી સાધુની અનુષ્ઠાનક્રિયાની રુચિવાળો હોય તો તે પણ નિર્મળ થાય છે. સંવેગીપાક્ષિકનું આ લક્ષણ (મોક્ષાભિલાષી સાધુ ઉપર ૧૩૭ રુચિવાળા – સુબુદ્ધિવાળા થવું) એના વડે શિથિલાચારી – ઓસન્ના પણ કર્મમલ ધૂએ છે. - સંવેગપાક્ષિક નિર્દોષ સાધુ ધર્મ-પ્રરૂપણા કરનારા હોય છે. ૧૩૭તેઓ પોતાના શિથિલ આચારની નિંદા કરે, બધા ૧૩૮ ४० Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ ૫૧૮ ૫૧૯ પ૨૦ ૫૨૧ પ૨૨ પ૨૩ ૫૨૪ પ૨૫ સુસાધુઓને વાંદે પણ પોતાને વંદાવે નહીં, સાધુઓની વૈયાવચ્ચ કરે પણ કરાવે નહીં. ઓસન સાધુ શિષ્ય કરતો નથી. જો પોતાને માટે એમ ૧૩૮ કરે તો પોતે અને શિષ્ય ગાઢ સંસારસમુદ્રમાં બૂડે. જેમ શરણે આવેલાનું કોઈ મસ્તક છેદે તેમ શરણે આવેલા ૧૩૯ શિષ્યનું કુમાર્ગ પ્રરૂપતો સાધુ એનું મસ્તક છેદવા જેવું કરે. ત્રિવિધ ધર્મનું સ્વરૂપ : ૧. યતિ-મહાત્માનો ધર્મ. એ ૧૩૯ સર્વોત્તમ મોક્ષમાર્ગ છે. ૨. સુશ્રાવકનો ધર્મ. ૩. સંવિગ્ન પાક્ષિક ધર્મ. છેલ્લા બે પણ મોક્ષમાર્ગરૂપ કહ્યા છે. ઉપરના ત્રણ સિવાય અન્ય માર્ગો મિથ્યાત્વી છે. ગૃહલિંગી, ૧૩૯ કુલિંગી, દ્રવ્યલિંગી. પાસસ્થાને નિવેશ હોવા છતાં એમનો સંસારનો માર્ગ કેમ ૧૪૮ કહ્યો ? કેમકે વેશમાત્રથી રક્ષણ નથી. સંસારમાં ભટકતા જીવોએ અનેકવાર દ્રવ્યલિંગ લીધાં ને મૂક્યાં છે. જે વેશ ત્યજવા ન માગે તેણે સંવેગી પાક્ષિકપણું પાળવું. ૧૪૮ સંવેગીપાક્ષિક સાધુ મહાત્માને આટલી બાબતે કામમાં આવે. ૧૪૧ સંવેગી સાધુ કેમ પ્રશસ્ય છે? ૧૪૧ જે લાંબો સમય સાધુપણું પાળી પછી કર્મ વિશે ચારિત્રમાં ૧૪૨ ઢીલા પડે છે તે કેવા કહેવાય ? એમને સુસાધુ તરીકે નહિ માનવા. તે પાસત્યા જ ગણાય. શુદ્ધ ચારિત્રશીલને ક્યારેક ઉત્તરગુણ – ક્રિયા અલ્પ છતાં ૧૪૨ નિર્જરા થાય. મહાત્મા સ્વલ્પદોષ-બહુગુણ વસ્તુ સમાચરે – વાણિયાની ૧૪૩ જેમ. આપત્તિ ન હોવા છતાં કેવળ પ્રમાદને લઈને સંપૂર્ણ ૧૪૩ ક્રિયાનુષ્ઠાન ન કરતા સંવિગ્ન સાધુને શા માટે ભલો કહેવો ? કેમકે સંવિગ્નપાક્ષિક સુસાધુના સંપર્કથી, ભલે એકાએક પાસસ્થાપણું ન છોડી શકે પણ સંયમને વિશે ગાઢ અનુરાગ તો ધરાવે છે. કર્મમલે ખરડાયેલાને ઉપદેશ નિરર્થક, જેમ ઉંદરને સુવર્ણનો ૧૪૪ કંઈ અર્થ નહીં આ ઉપદેશમાલા માદી જીવને ન અપાય, જેમ કાગડાને ૧૪૫ ૫૨૬ પ૨૭ ૫૨૮ ૫૨૯ ૫૩૦ ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ મૂલ્યવાન રત્નમાલા ન અપાય. સાચી બુદ્ધિએ મોક્ષમાર્ગ જાણ્યા પછી પણ જીવ ધર્મપ્રમાદી ૧૪૫ રહે તો જાણવું કે એમનાં કર્મો જ ભારે. ધર્મ-અર્થ-કાળ-મોક્ષ પરત્વે જીવો ભિન્નરુચિવાળા હોય. ૧૪૫ એટલે સર્વને ઉપદેશમાલા પ્રકરણ' સુખ ન આપે. આ વૈરાગ્યકથા ભારેકર્મીને અસુખકારી થાય, અને સંયમને ૧૪૬ વિશે પ્રમાદી છતાં સંવિગ્નપાક્ષિકને - ચારિત્ર વિશે દૃઢ અનુરાગીને સુખકારી થાય. આ ઉપદેશમાલા પ્રકરણ' સાંભળીને ધર્મરુચિ કે વૈરાગ્ય ૧૪૬ ન થાય તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે. જીવને કર્મના ક્ષયોપશમથી આ ઉપદેશ હૃદયમાં પ્રવેશે, ૧૪૬ ચીકણાં કર્મવાળાને નહીં. - ગ્રંથની ફલશ્રુતિ – જે આ ગ્રંથ ભણે, સાંભળે, હગત કરે ૧૪૭ તે આત્મહિત સમજે છે અને સમજીને એમ આચરે છે. ગ્રંથકારનું નામ યુક્તિથી કહે છે. ૧૪૯ જિનવચન – જિનાગમરૂપી કલ્પવૃક્ષ કેવું છે ? ૧૪૮ આ ઉપદેશમાલા ૧. સુસાધુ મહાત્માને, ૨. વૈરાગ્યવંત ૧૪૮ સુશ્રાવકને અને ૩. સંવિગ્નપાક્ષિકને દેવી યોગ્ય છે. અન્ય અયોગ્યને એ ન દેવી. વિવિધ ઉપદેશ રૂપી પુષ્પોવાળી આ ઉપદેશમાળા ૧૪૯ ધર્મદાસગણિએ વિનીત શિષ્યોને કહી. ઉપદેશમાલા’ને આશીર્વાદ – તે શાંતિદાયક, ધર્મવૃદ્ધિકર, ૧૪૯ કલ્યાણકારી અને મંગળકારી અને મોક્ષસુખદાયી બનો. ગ્રંથસમાપ્તિ ૫૪૦ ગાથા. ૧૫૮ વિશ્વની અન્ય શાશ્વતી વસ્તુની પેઠે આ ઉપદેશમાલા ૧૫૮ અવિચલ શાશ્વતી રહો. - આ ગ્રંથમાં જે કાંઈ હીનાધિક કહેવાયું હોય તે મારા દોષ ૧૫૮ માટે જિનેશ્વરના મુખમાંથી નીકળેલી વાણી - શ્રુતદેવતા ક્ષમા આપો. ४२ Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ - ૯ , , , 30 ૦ ૦ U * પ્રકાશકીય નિવેદન..... સંપાદકીય નિવેદન . . . . . . . . . . . . . . . . . . આનંદ સાથે આવકાર/આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી........... શ્રી સોમસુંદરસૂરિકૃત “ઉપદેશમાલા બાલાવબોધ': અભ્યાસ .... ૧૨ ૧. શ્રી ધર્મદાસગણિ ...... ......... ૨. “ઉપદેશમાલા પર રચાયેલા સંસ્કૃત-પ્રાકૃત ટીકાગ્રંથો........ ૩. ઉપદેશમાલા” ગ્રંથ પરના ગુજરાતી બાલાવબોધો/સ્તબકો .... ૪. કવિશ્રી સોમસુંદરસૂરિ ....... ૫. “ઉપદેશમાલા બાલાવબોધ'ની સમીક્ષા.... ૬. પ્રતપરિચય અને પાઠસંપાદન . વિષયનિર્દેશ (૨૬૧થી ૫૪૪ ગાથા) ઉપદેશમાલા બાલાવબોધ’: વાચના .. ...... ૧થી ૧૫૧ [૨૬ ૧થી ૫૪૪ મૂળ ગાથા, બાલાવબોધ, સારાનુવાદ અને પાઠાંતરો] શબ્દકોશ ........ પરિશિષ્ટ-૧: ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દૃષ્યતકથાઓ .... ૧૮૧ પરિશિષ્ટ-૨: ઉપદેશમાલા બાલાવબોધ’ અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો................. ૧૮૮ મહત્ત્વની સંદર્ભસૂચિ........ ......... 30 ૧૯૧ ४३ For Private & Personal us Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉવએસમાલમેયં જો પઢઇ સુણઇ કુણઇ વા હિયએ, સો જાણઇ અપ્પહિયં નાઊણ સુહં સમાયરઇ. શ્રી ધર્માસ ગણી આ ઉપદેશમાલા જે ભણે, સાંભળે અને હૃદયમાં ભાવે છે તે સ્વહિત સમજે છે અને સમજીને એને સુખે સમાચરે છે.] . ४४ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસુંદરસૂક્િત ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ધ્રુવેઊણ ધનનિહિં, તેર્સિ ઉપ્પાડિયાણિ અચ્છીણિ, નાણ વિ જિન્નવયર્ણ જે ઇહ વિહવંતિ ધમ્મધણું. ૨૬૧ દાવે જાણે તેહ બાપડા વરાકÇઇં ધનરત્ન સુવર્ણાદિક રિઉ નિધિનિધાન દેખાડીનઇ તેર્સિ ઉપ્પા તેહનાં આંખિ` લોચન ઊપાડિયાં, તે કુણ નાઊણ જે શ્રી જિનસર્વજ્ઞ તેહનઉ વચન ધર્મ જાણીનઇ, જે ઇહ. જે જીવ ઇહ આણð ભતિ વિફલ કરð ન આરાધð ધર્મરૂપિઉં ધન ન ઊપાર્જઇ. ૨૬૧. એ તેહ બાપડાનઉ દોષ નહીં, કર્મઇ જિના દોષ, ઇમ કહઇ છઇ. [જાણે તે બાપડાને ધનરત્નસુવર્ણથી ભરેલું પાત્ર દેખાડીને તેની આંખો ઉખાડી લીધી હોય એમ જીવ શ્રી જિનસર્વજ્ઞનો ધર્મ જાણીને પણ આ ભવમાં એને આરાધતો નથી, ધર્મધન ઉપાર્જિત કરતો નથી.] ઠાણું ઉચ્ચચ્ચયરે મજ્જ હાર્ણ વ હીણતરÄ વા, જેણ જહિ ગૈતત્વ ચિઠ્ઠા વિકસે તારિસી હોઇ. ૨૬૨ ઠાણું ઊંચઉં સ્થાનક દેવલોક, અનઇ ઉચ્ચતર ગાઢઉં ઊંચઉં મોક્ષ, મધ્યમ સ્થાનકિ મનુષ્ય ગતિહીન સ્થાનક તિર્યંચ ગતિ, હીનતર ગાઢઉં જઘન્ય નગતિ એતલા માહિ જેણ જાઉં જીણઇં જીવિě જિહાં જાણઉં છઇ, ચિકા તેહ જીવની ચેાઇ તેહવીઇ જિ હુઇ, જીણð ગતિ ઈં જાણહાર હુઇ, તેલઉં જિ કરતાં આવઇ. ૨૬૨. દુર્ગતિ જાવાની ચેષ્ણ કહઇ છઇ. ૧ ક આખિ. ૨ ખ વિ હુ. ૩ ખ “સ્થાનક તિર્યંચ ગતિ હીન...' પાઠ નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ [ઊંચું સ્થાન દેવલોક, ઉચ્ચતર મોક્ષ, મધ્યમ મનુષ્ય, ગતિહીન સ્થાન તિર્યંચ, હીનતર નરકગતિ – એટલામાં જે જીવે જ્યાં જવાનું છે તે જીવની ચેષ્ટા તેવી જ થાય.] જન્સ ગુરુમિ પરિભવો, સાહૂસ અણાયરો ખમા તુચ્છા, ધમે ય અણહિલાસો, અહિલાસો દુગઈએ ઉ. ૨૬૩ જલ્સ. જે અજાણહૂઈ ગુરુનાં વિષઈ, પરાભવ ગુરુની અવજ્ઞા કરઈ, સાહૂ અનઈ સાધુ મહાત્માનઈ વિષઈ અનાદર, અબહુમાન, અનઈ ક્ષમા તુચ્છ થોડી રીસ ઘણી, ધમે. અનઈ ધર્મ તપક્રિયા રૂપ તેહનાં વિષઈ અનભિલાષ ધર્મ કરિવાની ઇચ્છા નહીં, અહિલા તેહહુઇ, ઈણ ચેાંઇ કરી ઇસિહં જાણિવર્ષ દુર્ગતિની અભિલાષ છઇ, તે નિશિૐ દુર્ગતિઇ જિ જાઈસિઇ. ૨૬૩. જે સુગતિઈ જાણહાર હુઈ તે કિમ કરેછે. એ વાત કહઈ છઈ. જે ગુરુની અવજ્ઞા કરે, અનાદર કરે, રીસ રાખે અને જેને ધર્મ-તપક્રિયાની અભિલાષા નથી તો સમજવું કે તેની આ ચેષ્ય દુર્ગતિના અભિલાષવાળી છે.] સારીર માણસાણ દુમ્બ સહઈસ્માણ વણપરિભીઆ, નાણે કુસણ મુણિણો, રાગગદ નિર્ભતિ. ૨૬૪ સારીર, સયરનાં અને મનમાં જે દુમ્બનાં સહસ્ત્ર તેહના વ્યસન' આપદ પીડા, તેહ થિકલ બીહતા હુતા, નાણું જ્ઞાન રૂપિઇ અંકુશ કરી મોક્ષગતિ જાણહાર જે મહાત્મા તે રાગગઈ. રાગ રૂપિઆ ગજેંદ્ર હાથિયાહૂઈ રુંધઈ, પ્રસરવા ન દિઈ, સંસાર મૂળ કારણ રાગઇ જિ ત્રોડ), ર૬૪. - રાગનઉં ત્રોડિવલું જ્ઞાન તક હુઇ, એહ ભણી, જ્ઞાનની દેણહાર પૂજ્ય એ વાત કહઈ છઇ. શરીર અને મનનાં દુઃખોથી ડરીને જ્ઞાનરૂપી અંકુશથી મોક્ષગતિએ જનાર મહાત્મા રાગરૂપી હાથીને અટકાવે છે. સંસારના મૂળ કારણરૂપ રાગને જ તોડે છે.) સુગઈમગ્નપઈવે, નાણે દિંતસ્સ હુ% કિમદે, જહ તે પુલિંદએણે, દિન સિવષ્ણસ નિયગચ્છિ. ૨૬૫ સુગઈસુગતિ માર્ગ મોક્ષમાર્ગના પ્રકાશિવાનઇ વિષઈ દીવા સરિખઉંનાણું દિ જ્ઞાન જે દિઈ તેહંઈ અદેય કિસિઉં, જીવિતવ્ય માગઈ તી જીવિતવ્યઈ દીજઇ, ૧ ખ “તુચ્છ નથી. ર ગ કરાઈ છાંડઈ. ૩ ગ “એ વાત કહઈ છ* પાઠ નથી. ૪ ગ વ્યર્થ વ્યસન. ૫. ક ગિયગચ્છેિ. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #52 -------------------------------------------------------------------------- ________________ ન દીજઈ તે કાઈ નથી, એ વાત ઉપરિ લોકીક દૃષ્ટાંત કહઈ છઇ. જહ તે જિમ પુલિંદઇ, સિવગ શિવદેવતાéછે તે આપણી આંખિઈ જિ ભક્તિ પ્રેરિઍ દીધી. કથાઃ એકઈ પર્વતની ગુફા એક ઈશ્વરની મૂર્તિ ધાર્મિક એક સદૈવ પૂજઈ, તે પૂજા સદૈવ પરહી લાંખી દેખી એક વાર છાની થિકઉ જોઆઈ, ઇસિઉ એક પુલિંદઉડાવઈ હાથ ધનુષબાણ ધરત, જિમણે હાથિ ફૂલે લીધે આવિલે, પગિઈ સિઉ આગિલી પ્રજા પરણી કરી મુખનઈ કલગલ છાંટઇ, શિવની મૂર્તિ અનઈ ફૂલે પૂજી પ્રણામ કરઈ, શિવ તૂઠઉ હંતઉ, તેહ સિઉં વાત કરઈ, પછઈ તે ગ્યા પૂઠિઈ ધાર્મિક શિવહેંઈ ઓલંભઉદિઈ, તકે જે અશુચિપણઈં પૂજઇ, તે પુરુષ સિઉ વાત કરઈ, સુ મુઝસિઈ બોલઈ નહીં, શિવ કહઈ તુમ્હી બિહૂની ભક્તિનઉં વિશેષ કાલિ દેખાડિસિક, બીજઇ દિહાડઈ શિવ એક આપણી આંખિ પી કરી, એકાક્ષ થઈ રહિલ, તેતલઈ ધાર્મિક આવિલ, એકિ આંખિ ગઈ દેખી રોઈ, આહામહા’ કરી રહિલ, પછઈ પુલિંદઉ આવિલ, એક આંખિ દેખી 508માહહૂઈ બિહું આંખિ કિસિ૬ કરિવઉં, ઇમ કહીનઈ, એક આંખિ આપણી ઊખેડી શિવની મૂર્તિઈ ચઉહડી, ઇસિઈ શિવ બોલાવીનઈ ધાર્મિકઇ કહઈ અખ્ત દેવતા મનની ભક્તિઈ તૂરું બાહ્ય પૂજા માત્રઈ ન લિવરાઉં, જિસી પુલિંદાહૂઈ શિવ ઊપરિ ભક્તિ હુઈ તિમ જ્ઞાનના દેણહાર ઊપરિ એશ્લી જિ ભક્તિ હોઈઇ, ૨૬૫. વિદ્યાના દેણહારહૂઈ વિનય કરિવઉ, એ વાત ઊપરિ દāત કહઈ છS. મોક્ષમાર્ગને પ્રકાશવાને માટે જ્ઞાન દીવા સરખું છે. જે જ્ઞાન આપે છે તેને માટે વળતું અદેય કશું નથી. જીવિતવ્ય માગે તો તે પણ આપી દેવાય. જેમ પુલિંદે ભક્તિથી પ્રેરાઈ પોતાની આંખ જ આપી દીધી. કથા : પર્વતની ગુફામાં એક ધાર્મિક પુરુષ ઈશ્વરની મૂર્તિને પૂજતો. પોતાની કરેલી પૂજા કોઈ આવીને આઘી કરી દેતો. એટલે એક વાર તે છાનોમાનો જુએ છે. એટલામાં પુલિંદ ડાબા હાથમાં ધનુષ્યબાણ ધારણ કરી, જમણા હાથમાં ફૂલ લઈને આવ્યો. પગથી અગાઉની પૂજા આઘી કરી, કોગળાથી પાણી છાંટ્યું અને ફૂલથી શિવમૂર્તિની પૂજા કરી. શિવે પ્રસન્ન થઈ તેની સાથે વાત કરી. તેના ગયા પછી પેલો ધાર્મિક શિવને ટોણો મારે છે કે “તમને જે અશુદ્ધિપૂર્વક પૂજે છે તેની સાથે તમે વાત કરો છો ? અને મારી સાથે તો બોલતા પણ નથી.' શિવ કહે ‘તમારી બંનેની ભક્તિની વિશેષતા કાલે બતાવીશ. બીજે ૧ ક, ખ આવઈ. ૨ ખ પાણી કુરલઈ ગ. પાણીનાં કુલગલઇ. ૩ ક લંભિ. ૪ ખ મુઝસિલું ગ મુહસિઉં. ૫ ખ માહરી. ૬ ખ કાઢી. ૭ ખ ચહોડી ક બુહડી. ૮ ખ કીધી. ૯ ખ, ગ જોઈએ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #53 -------------------------------------------------------------------------- ________________ દિવસે શિવ પોતાની એક આંખ અળગી કરી એકાક્ષ થઈને રહ્યા. પેલો ધાર્મિક શિવને એકાક્ષ જોઈ રડે છે. પછી ત્યાં આવેલો પુલિંદ શિવને એકાક્ષ જોઈ, તરત જ પોતાની એક આંખ ઉખાડી શિવની મૂર્તિમાં ચોડે છે. પછી શિવ પેલા ધાર્મિકને બોલાવી કહે છે અમે દેવતા મનની ભક્તિથી તુષ્ટ થઈએ છીએ, બાહ્ય પૂજા માત્રથી નહીં.' જેવી પુલિંદને શિવ ઉપર ભક્તિ થઈ તેમ જ્ઞાન આપનાર ઉપર એવી જ ભક્તિ થાય.] સીહાસણે નિસન્ન, સોવાળં સેણિઓ નરવરિંદો, વિજ્જ મગઇ પયઓ, ઇય સાહુજઙ્ગસ્સ સુયવિગ઼ઓ. ૨૬૬ સીહા સિંહાસનિ બઇસારિઉ શ્વપાક ચંડાલ તેહ કન્હઇ, શ્રેણિક નરવરેંદ્ર રાજા વિદ્યા માગઇ, પયઓ બિઇ હાથ જોડનાદિક વિનયપૂર્વક ઇય૰ ઇસી પરિ મહાત્મા એ સિદ્ધાંતના દેણહારÇÖ લહુડાઇÇð વિનય કરિનઉં. કથા : રાજગૃહિ શ્રેણિકરાયની રાણી ચિલ્લણા હુઇં, એક સ્તંભ આવાસનઉ ડોહલઉ ઊપનઉં તે અભયકુમાર મુહતě દેવતા આરાધી તેહ પાહિઇં સર્વર્તુક વન સહિત, એકસ્તંભ આવાસ કરાવી ડોહલઉ પૂરિઉ ઇસી એક માતંગની લત્રહ્ě અકાલિ આંબાન[ઉ] ડોહલઉ ઊપનઉ, તીણě માતંગિð અવનામિની વિદ્યાનઇં બલિÛ સર્વર્તૃક વનના આંબાની ડાલ નમાડી આંબા લેઈપ ડોહલઉ પૂરિઉ તે આંબાનઉ ચોર અભયકુમારð, બૃહત્સુમારીની કથા કહીઇ બુદ્ધિનě બલિઇ પ્રકટ કીધઉં, તેહÇð શ્રેણિકરાય કહિઉં, જઇ વિદ્યા દિઇ તઉ ટૂંકઉં, તીણઇ માતંગિ માનિઉં, શ્રેણિક સિંહાસનિ બઇઉ વિદ્યા પઢઇ ઘણી વાર માતંગિ વિદ્યા કહીઇ, પુણ ન આવઇ, અભયકુમાર મંત્રીશ્વર કહિઉં, માતંગ હૂ સિંહાસનિ બઇસારી વિદ્યા લિઉ, તઉ આવઇ, પછઇ માતંગિ સિંહાસનિ બઇસારી, બે હાથ જોડી શ્રેણિક વિદ્યા લેઇ, એક વારની પઢી તે વિદ્યા આવી, ઇમ અનેરે વિદ્યા લેતે વિનય કરવઉ. ૨૬૬. વિદ્યાના દેણહાર ગુરુÇÞ જે અઉલવઇ તેહદ્ભě દોષ કહઇ છઇ. [શ્વપાક ચંડાલ પાસે શ્રેણિક રાજા બે હાથ જોડી વિનયપૂર્વક વિદ્યા માગે છે. એ રીતે જ્ઞાનદાતા મહાત્મા પછી ભલે તે નાના હોય – પ્રત્યે વિનય કરવો. - કથા : રાજગૃહીમાં રાણી ચિલ્લણાને એકથંભવાળા આવાસનો દોહદ ૧ ખ જે. ૨ ગ યોજનાદિક. ૩ ખ, ગ સિદ્ધાંત લેતાં સિદ્ધાંતના. ૪ ખ, ગ તે અભયકુમાિ ડોહલઉ ઊપનઉ' પાઠ નથી. પ ખ આંબાનઉ, ૬ ખ ભણઇ. ૭ ખ વિદ્યા લિઉ... બઇસારી’ પાઠ નથી. ૮ ખ શ્રેણિક મહારાય ગ શ્રેણિકરાયિ. ૯ ખ કહી. ૪ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #54 -------------------------------------------------------------------------- ________________ થયો. અભયકુમાર મહેતાએ દેવતાને આરાધી એવો આવાસ કરાવી દોહદ પૂરો કર્યો એક માતંગની સ્ત્રીને અકાળે કેરીનો દોહદ થતાં તે માતંગે અવનામિની વિદ્યાબળે સ્ત્રીનો દોહદ પૂરો કર્યો. શ્રેણિકરાજાએ તે માતંગને કહ્યું કે “જો આ વિદ્યા આપે તો તને છોડી દઉં. માતંગે તે કબૂલ્યું. શ્રેણિકરાજા સિંહાસને બેઠા વિદ્યા ભણે છે પણ વિદ્યા આવતી નથી. અભયકુમારે સૂચવ્યું કે માતંગને સિંહાસને બેસાડી વિદ્યા લો.” એમ કરતાં માતંગે એક જ વાર કહેલી વિદ્યા આવડી ગઈ. આમ બીજાઓએ પણ વિદ્યા લેતાં વિનય કરવો... વિજાએ કાસવસંતીયાએ, દગસૂયરો સિરિ પત્તો, પડિઓ મુસં વયેતો સુયનિcવણા ઇય અપચ્છા. ૨૬૭ કથા: એક નાપિત વિદ્યાનશું બલિ આપણઉં છૂરખ ઘરે આકાશમંડલિ રાખઈ, તે કન્ડઇ ત્રિદંડીઇ વિદ્યા લીધી. ત્રિદંડીઉ વિદેશિTA જઈ તણાં વિદ્યાશું આપણા ત્રિદંડ આકાશમંડલિ રાખઈ, તે દેખી વિસ્મયઉ હુંતી લોક તેહઠું પૂજાભક્તિ કરશું, એક વાર લોકે પૂછિઉં, એ વિદ્યાની તુહહૂઈ ગુરુ કુણ, તીણઈ લાજતઈં નાપિત ન કહિઉ, ઈમ કહિઉ હિમવંતવાસી માહહૂઉ વિદ્યાની ગુરુ, તીણઈ ગુરઇ અઉલવાવઇ કરી ત્રિદંડ ખડખડાટ કરતઉં ભુઈ પડિઉં લોકે હસિઉ, તેહ ભણી બીજે ગુરનઉ નિહ ન કરિવઉ, વિજ્જાએ કાશ્યપ કહીઇ નાપિત તેહની દીધી વિદ્યા કરી, દગસૂયો. ત્રિકાલસ્નાનનઉ કરણહાર ત્રિદંડી શ્રી પૂજાં પહુતઉ, મુસં. કૂડ બોલતી ગુરુનઉં અઉલવવઉં કરતી પડિઓ મહત્વ થિકઉ પડિલે, સુનિ. ઈમ સિદ્ધાંતના દેણહારનઉં અલિવિવઉં અપથ્યા વિરૂઉં, આવતાં ભવિ સિદ્ધાંત દુર્લભ કરઈ, એહ ભણી ગુરુ નિન્દવ ન કરિવઉ. ૨૬ ૭. ગુરુ સ્યા ભણી પૂજિઈ જેહ ભણી ગુરુ બૂઝવણહાર મોટઉ ઉપકારી એ વાત કહઈ છઈ. [કથા: એક નાની વિદ્યાબળે પોતાનો છરો જમીનથી અધ્ધર આકાશમંડલમાં રાખે તેની પાસે ત્રિદંડીએ વિદ્યા લીધી. વિદેશમાં જઈ તે વિદ્યાથી પોતાનો ત્રિદડ અધ્ધર રાખે. વિસ્મિત લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. એક વાર લોકોએ પૂછ્યું, “આ વિદ્યાના તમારા ગુરુ કોણ ?' ત્યારે શરમથી ત્રિદંડીએ નાવીનું નામ ન દીધું. પણ કહ્યું કે મારા ગુરુ હિમવંતવાસી છે.” ત્રિદંડીના આવા કપટથી એ ત્રિદંડ જમીન પર પડ્યો. લોકો હસ્યા. એ માટે બીજા ગુરુનો નિવ ૧ ઘરુ ઊપરિગ પલઉ. ૨ ખ કન્હઈ એકઈ એકઈ ગ કન્હઈ એકઈ. ૩ખ “ભુઈ નથી ૪ ખ ગુરુ... સ્યા ભણી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #55 -------------------------------------------------------------------------- ________________ ન કરવો. સિદ્ધાંતના આપનારને ઓળવવા નહીં સયલમિ વિ જિઅલોએ તેણ હું ઘોસિઉ અમાઘાઉ, ઇક્ક પિ જો દુહd સત્ત બોહેબ જિણવયણે. ૨૬૮ સયલ. તેણ૦ તીણઇ પુરુષિ સકલ લોક માહિ, ત્રિભુવન માહિ સર્વ જીવ આશ્રી અમાઘાઉ, અમારિન પડહલ ઘોસિઓ ઘોષાવિલે, “અહો જીવો મ બીહત, મ બીહત ઇમ ઈક્કપિ જો. જે પુરુષ સંસારના દુષ્પ માહિ પડિયા એકઈ જીવહૂઈ બુઝવઈ, ઘણા બુઝવઈ તેહનઉ કહિવ૬ કિસિઉં, તે જીવ બુધા દૂતા સર્વ વિરત થાઈ મોક્ષ જાઈ, તીણૐ ભવિ જાવજીવ અથવા સર્વકાલ સર્વજીવની રક્ષા કરઇ, એહ ભણી ઉપદેશ દેહારિ ગુરુઈ અમારિનઉ પડહ બજાવિક કહીઇ. ૨૬૮ તથા. તે પુરુષે ત્રિભુવનમાં અહિંસાનો પડો વગડાવ્યો; “હે જીવ! ન ડરો, ન ડરો.” જે જીવ સંસારના દુઃખમાં પડેલા એક જીવને પણ બોધ પમાડે તો ઘણા જીવને બોધ કરે એની તો વાત જ શી ? તે જીવો પ્રતિબોધિત થઈને વૈરાગ્ય પામી મોક્ષે જાય. તે જ ભવમાં અથવા સર્વકાલે સર્વજીવની રક્ષા કરે. એ માટે ઉપદેશ દેનાર ગુરુએ અમારિપડો વગડાવ્યો એમ કહીએ) સમ્મત્ત દાયગાણું, દુખડિયારે ભવેસુ બહુએસ, સનગણ મીલિયાહિ વિ ઉવયારસહસ્સકોડીહિં. ૨૬૯ અરિહંત દેવો ગુરુણો, સુસાહુણો જિણમય મહામાણે, ઇચ્ચાઈ સુહો ભાવો, સમ્મત્ત બિતિ જરા ગુરુણો." ૧ ઇસિકે સમ્યકત્વ જે ગુરુ દિઇ, આપણઈ ઉપદેશિ કરી, હિયઈ સમ્યક્ત્વ આણઈ, તેહ ગુરુદ્દઇ દુખડિયાર. તલતા ઊરિણ થઈ ન સકીઈજઉ ભવેસુ ઘણેઈ ભવે સવગુણે ગુણ ગુણકારા સઘલાઇના ગમેલી, બિમણી ત્રિમણી ચઉગુણી, તાં જ અનંતગુણીઇ, ઉવયારસ. વધતા ઉપકારના સહસની કોડે ઊરિણ ન હુઈ, કેતીયવારઈ અનંત ભવે સમ્યકત્વના દેણહારહુંઈં અનંતગુણિ ઈં ભક્તિ કરઈ તઊ ઊસરાગણ ન થાઈ. યત ઉક્તમ્. શ્રી ઉમાસ્વાતિ વાચકેન શ્રી સિદ્ધાંત વચને. દુ:પ્રતિકારી માતાપિતરી, સ્વામી ગુરુશ લોકેડસ્મિનું, તત્ર ગુરુરિહામુત્ર ચ9 સુદુષ્કરર પ્રતીકાર. ૧ ૧ ખ, ગ સકલ જીવ. ૨ ખ, ગ મ બીહઉ, મ બીહઉ. ૩ ખ “જીવઠ્ઠઈ પછી “જિનવચન શ્રી વીતરાગનઈ ધર્મિ પાઠ. ૪ ખ, પ્રતિબોધ પામ્યા. ૫ ખ, ગ જગગુરુણો. ૬ ખ થાઈ (‘ન હુઈ’ને બદલે) ૭ ખ વ. શ્રી સોમસુંદરસૂરિકૃત Page #56 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના ગુણ કહઇ છઇ. ૨૬૯ [ઉપદેશ દ્વારા આવું સમ્યક્ત્વ જે ગુરુ આપે તેમની અનંતગણી ભક્તિ કરીએ તોપણ ઋણમુક્ત ન થઈ શકીએ.] સમ્મત્તેમિ ઉ લઢે ઠઇયાð નતિયિદારાð, ૧ દિવ્યાě માણુસાણિ ય, મુખસુહાě સહીણાð. ૨૭૦ સમ્મત્ત જીવિઇ જઉં સમ્યક્ત્વ લાધઉં, તઉ ઠઇયાð, નકગતિ તિર્યંચગતિનાં બાર ઢાંકિયાં, એહૈ બિહુઉ ગતે ન જાઇ, દિવ્વાઇવ દેવતાનાં અનઇ મનુષ્યનાં સુખ અનઇ મોક્ષનાં સુખ સ્વાધીન સ્વતશિ આપણઇ હાથિ કીધાં, સમ્યક્ત્વનઉ ધણી મનુષ્ય વૈમાનિકઇ જિ દેવ માહિ જાઇ, સમ્યક્દષ્ટ દેવ મનુષ્યઇ જિ માહિ ઊપજઇ, જઉં સમ્યક્ત્વ લહિવા પહિલઉં આગઇ નરક તિર્યંચ જોગઉં આઊખઉં બાંધિઉં ન હુઇ, તઉ યત ઉક્તમ્. સમ્મીિ જીવો વિમાણવજ્યું ન બંધએ આઉં, જઇ ન વિગય સમ્મત્તો, અહવ ન બાઉ ઓપુર્વાં. ૨૭૦. તથા સિમ્યક્ત્વ પ્રાપ્ત કરનારને નરક અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થાય છે. એને દેવતાનાં, મનુષ્યનાં અને મોક્ષનાં સુખો સ્વાધીન થાય છે. સમ્યક્ત્વનો સ્વામી વૈમાનિક દેવમાં જાય. સમ્યક્દૃષ્ટિ દેવ મનુષ્યભવમાં જ ઊપજે; જો સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં પહેલાં અગાઉ નરક-તિર્યંચ જોણું આયખું ન બાંધ્યું હોય તો.] કુસુમયસુઈણ મહણં સમ્મત્તે જસ્સ સક્રિય હિયએ, તસ્સે ગુજ્જોયકરું નાણું ચરણં ચ ભવમહર્યું. ૨૦૧ કુસુમ૰ કુદર્શનના સિદ્ધાંત તેહનઉ સુઈ સાભલવઉં તેહનઉં મઘલ્હાર, એતě સિઉ ભાવ ૫૨સમયનă સાંભલવÛ, જે કુભાવ ઊપનઉ હુઇ તે ફેડઇ, ઇસિઉં સમ્યક્ત્વ જેહનઇ હિયઇ સુસ્થિત હુઇ, સ્થિર હુઇ, તસ્ય તેહÇઇ જગના ઉદ્યોતનઉં કરણહાર, લોકાલોક પ્રકાશક, નાણું૦ કેવલજ્ઞાન અનઇ યથાખ્યાત ચારિત્ર સંસારના ક્ષયના કરણહાર તત્કાલ મોક્ષનાં દેણહાર, તીણઇં જિ ભવિ અથવા અનેરે ભવિ નિશ્ચિě હુઇ જિ, થોડી વેલા સમ્યક્ત્વ લાધઇ આગલિ નિશ્ચિઇં મોક્ષ ટૂકડઉ થાઇ જિ. ઉક્ત ચ. અંતો મુહુત્તર મિત્તે પિ ફાસિયં જે હિં હુજ્જ સમ્મત્ત, તેસિં અવઢ પુગ્ગલ પરિઅટ્ટો ચેન સંસારો. ૧ ૧ખ દિવ્યાણ. ૨ ક સ્વામીન ગ સ્વાધીન...જઉ સમ્યક્ત્વ' પાઠ નથી. ૩ ખ ય અપુર્વાં ગ ઉપુવિ. ૪ ખ ‘કુસુમ... પરસમયનઇં' પાઠ નથી. ૫ ખ ‘સ્થિર હુઇ' પાઠ નથી. ૬ ખ મુર્હુત્ત ૧ મુહુર્ત્ત. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) છ Page #57 -------------------------------------------------------------------------- ________________ અનઈ શ્રી સમ્યક્ત્વહૃઇં છ ઉપમાન સિદ્ધાંત માહિ કહી. ઉક્ત ચ. મૂલ ૧, દારે ૨, પઈઠાણ ૩, આહારો ૪, ભાયણ ૫, નિહી ૬, દુ છક્કલ્સ વિધમ્મસ્સ સમ્મત્ત પરિકિરિય. ૧ જ્ઞાન-દર્શન-ચારિત્રએત્રિહિમોક્ષનાં કારણ હુઇ,ઇમ કહUછઇ. ૨૭૧. [કુદર્શનના સિદ્ધાંતમાં વળી શું સાંભળવું ?” આવા ભાવવાળું સખ્યત્વ જેના હૈયામાં સ્થિર થાય છે તેને જગતનો ઉદ્યોત કરનારું તેમજ લોકાલોક પ્રકાશનારું કેવળજ્ઞાન અને સંસાર-ક્ષય કરનારું ચારિત્ર તે જ ભવમાં કે બીજા ભવમાં નિશ્ચયે પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં મોક્ષ નજીક બને છે.] સુપરિશ્ચિય સમ્મતો નાખેણા લોઠવત્યસભાવો, નિવણ ચરણાઈત્તો, ઈચ્છિયમFએ પસાહેબ. ૨૭૨ સુપરિ૦ જઉ એ જીવ દઢ સમ્યકત્વનઉ ધણી હુઈ, અનઈ નાખેણા જ્ઞાનિઈ સિદ્ધાંતનઈ જાણિવઇ કરી જીવાદિક પદાર્થનઉ સદ્દભાવ સ્વરૂપ સમ્યક્ત્વ જાણઈ, અનઈ વલી, નિનણ નિર્વાણ નિરતીચાર ચરણ ચારિત્ર કરી આયુક્ત સહિત હુઈ, તઉ ઇછિએ. મનનઉ મોક્ષસુખ રૂપ અર્થ સાધઈ, એ ત્રિહઉનઇ સંયોગિ નિશ્ચિઈ મોક્ષ પામઈ. ૨૭૨. એ ત્રિહનઉં માહિ વિશેષ સમ્યક્ત્વના નિર્મલાઈ ઊપરિ યત્ન કરિવઉં, પ્રમાદ ન કરિવર્ડ, પ્રમાદિઇ કરી સમ્યકત્વ મઇલઉં થાઈ, એ વાત કહઈ છઈ. ||જો જીવ સમ્યક્ત્વનો સ્વામી બને અને સિદ્ધાંતને જાણતાં જીવાદિક પદાર્થોના બોધવાળો બને અને નિરતીચાર ચારિત્રવાળી થાય તો એ ત્રણેના સંયોગથી નિશ્ચિતપણે મોક્ષ પામે.. જહ મૂલતાણએ પડુમિ દુત્વનરાગવર્નેહિ, બીભચ્છા પડસોહા ઈયે સમ્મત્ત પમાએહિં. ૨૭૩ જહ. જિમ વસ્ત્ર વણતાં લગઉ સૂત્રનઉં તાણી ધઉલ ઊજલઉ હુઈ, પછઈ જઉ વાણા હુવનકૃષ્ણ રક્તાદિક વિરૂયા વર્ણનાં હુઈ, તેહજ વસ્ત્ર વણીઇ, તઉ બીભચ્છા, તેહ પટ્ટ વસ્ત્રની શોભા બીભત્સ વિરૂઈ થાઈ, ઇય સ, ઈમ સમ્યકત્વ પહિલઉં મૂલ તાણી સરીખઉં નિર્મલ, પુણ પછઈ તીવ્ર વિષયકષાયાદિક પ્રમાદ બીભચ્છ વાણા સરિખા કરેઇ, એહ ભણી થોડઇં ૧ ક સઇભાવ. ૨ ખ મોક્ષસ્વરૂપ. ૩ખ દુવ્રન રક્તાદિકરાગ... ૪ ગ મુલગઉ. પ ક પટ્ટ પટ્ટ. ૬ ગ સરિખા કરઈ પછી તઉ સમ્યત્વઈ ગઈલું થાઇ, અનઈ સમ્યકત્વ મઈલઇ થિઈ વૈમાનિક દેવ જોગઉ આઉખઉં ન બાંધઇ, વ્યંતરાદિક જોગઉ હી ન હોઉં આઉખઉં બાધઇં.” પાઠ વધારાનો. શ્રી સોમસુંદરસૂરિકત ૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદિઇ ઘણઉ હાર. ૨૭૩. દિહાડાની રૂડી વિરૂઈ ઊપાર્જન કહઈ છઈ. વિસ્ત્ર વણતાં સુધી સૂતરનો તાંતણો ઊજળો હોય, પછી વાણો કાળોલાલ એમ ગમે તે રંગનો હોય એનાથી વસ્ત્રની શોભા વરવી બને. એમ સમ્યકત્વ પહેલાં મૂળ તાણા સરખું નિર્મળ હોય પણ પછી વિષયાદિ વાણા એમાં વણાય છે. આમ થોડા પ્રમાદથી ઘણું હારી જવાય છે.) નરએસ સુરવરેસ અ, જો બંધઈ સાગરોપમ ઈક્ક, પલિઓવમાણ બંધઈ, કોડિસહસ્સાણિ દિવસેણે. ૨૭૪ નર. જે મનુષ્ય સય વરસના આઊખનઊ ધણી હુઈ, અનઈ પાપ કરતી નરગિ અથવા પુણ્ય કરતઉ દેવલોકિ એક સાગરોપમનઈ આઊખઈ ઊપનિ સિઈ, તેહનઈ દિહાડા દિહાડાનાં દુ:ખનાં અનઈ સુખનાં કેવલાં પલ્યોપમ બાંધઈ, કોડિo બિઈ કોડિ સહસ્ત્ર પલ્યોપમ બાંધઈ, એક દિનની ઊપાર્જન કિમ, દસ કોડાકોડિ પલ્યોપમે એક સાગરોપમ હુઈ, એહ ભણી એકડઉનઈ આગલિ પનર ૧૫ મીંડાં માંડિઇં. ૧000000000000000એકહુઇ સઉ વરસના આઊખાને છત્રીસ સહમ દિહાડો ૩૬૦૦૦ ભાગ દઈ, એતલઈ એક દિનની ઊપાર્જન નરગઈની', અનઈ દેવલોકમાં આવઈ, કેતલઉં હુઇ,528 ોકોડિ સહસ સત્તય સયાઈં સતહત્તરી ચ કોડીઓ, સતહત્તરિ ચ લભ્ભા સતહતરિ ચેવ સહસાઓ. ૧ સત્તસયાઈ સતહત્તરાઈ પલિઓવમાણ પદિયહે, બંધઈ વાસ સયાઊ, મણુઉ દિવિ સાગર જલ્સ. ૨ અંક: ૨૭૭૭૭૭૭૭૭૭ એતલાં આઊખાં પલ્યોપમ, અનઈ વલી એક પલ્યોપમ જિસિઉં, નવ ભાગિ કીધઉં હુઈ તિસ્યા સાત ભાગ ઊપરિ ૭/૯તથા. ૨૭૪. જે મનુષ્ય સો વરસના આયુષ્યનો સ્વામી છે અને પાપ કરી નરકમાં અથવા પુણ્ય કરી દેવલોકમાં એક સાગરોપમનું આયુષ્ય ઉપજાવે છે તે દિવસ દિવસનાં દુઃખનાં અને સુખનાં બે કોડિ સહસ્ત્ર પલ્યોપમ બાંધે છે. દસ કોડિ પલ્યોપમે એક સાગરોપમ થાય. (એકડો ને પંદર મીંડાં... સો વરસના આયુષ્યને ૩૬000 દિવસોથી ભાગતાં એક દિવસનું નરકનું અને દેવલોકનું ઉપાર્જન આવે.] ૧ ક નરઇની ખ નગઇની. ૨ ખ અંક દર્શાવ્યા નથી ગ. ૨૭૭૭૭૭૭૭૭૭૭. ૩ ખ અંક દર્શાવ્યા નથી ગ નો આંક માત્ર. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #59 -------------------------------------------------------------------------- ________________ પલિઓવમ સંખિર્જ ભાગ જો બંધઈ સુરગણેસ, દિવસે દિવસે બંધઇ સ વાસકોડિ અખિજા. ૨૭૫ પલિઓ, જિ કો જીવ એક પલ્યોપમનઉં સંખ્યાતમ ભાગ સુરગણેસ પુણ્ય કરતી દેવલોક જોગઉં, આઊખઉં બાંધઇ, દિવસે તે દિહાડઇ દિહાડઇ અસંખ્યાતી વર્ષની કોડિ જોગવું સુખ ઊપાર્જઇ, ઉત્સધાંગુલનઈ માનિઈ જોયણ પ્રમાણ કૂઉ પહુલઉ, ઊંડઊ ઊંચકે, તે જાત માત્ર યુગલિ બાલકનાં, ઈકેકા કેસનાં અસંખ્યાતા ખંડ કરી તેઢે ખંડે તે કુઉ ભરીઇ નિભિચ્ચ. સઉ સઉ વરિસે ગએ હુતે કેકઉં કેકઉં કેસખંડ કાઢીઇ, ઇમ કરતાં જહાઇ કહી છે, તે કૂઉ નિટોલ ઠાલઉ થાઈ, તેતલાં કાલહૂઈ એક પલ્યોપમ નામ કહીઇ, એહવઉસ ઈફેકઈ પલ્યોપમ અનેક અસંખ્યાતી વર્ષના કોડાકોડિ હુઇ. ૨૭૫. જે કોઈ જીવ એક પલ્યોપમનું સંખ્યામા ભાગનું પુણ્ય કરતો દેવલોક જોગું આયુષ્ય બાંધે તે દિવસે દિવસે અસંખ્યાત વર્ષનું કોટિ જોગું સુખ મેળવે. યુગલિયા બાળકના એક એક વાળના અસંખ્યાત ટુકડા કરી તેનાથી કૂવો ભરીએ અને પછી સો-સો વર્ષે એક કેશબંડ બહાર કાઢીએ. એમ કરતાં જ્યારે કૂવો સંપૂર્ણપણે ખાલી થાય તેટલો જે સમય તે એક પલ્યોપમ. આવું એક એક પલ્યોપમ અસંખ્યાત કોડિ વર્ષનું હોય. એસ કમો નરએસ વિ બુહેહિ નાઊણ નામ એયપિ, ધમૅમિ કહ પમો, નિમેસમિૉપિ કાયવો. ર૭૬ એસ. એહૂ ક્રમ, પ્રકાર નરકનઈં આશ્રી જાણિવઉં, જઉ પાપ કરતી જીવ પલ્યોપમની સંખ્યામલે ભાગ નરગ જોગલે આઊખઉં બાંધઈ, તે દિહાડાની"અસંખ્યાતી વરસની કોડિ જોગલું દુઃખ ઊપાર્જઇ, બુહેહિ બુધ ડાહઈ ઇસી વાત જાણીનઈ દુર્ગતિના ટાલણહાર ધર્મનાં વિષઈ નિમેષમાત્રઈ થોડી વેલા પ્રમાદ કિમ કરિવલ, સર્વથા ડાહૂઈ પ્રમાદ કરિવા ન બૂઝીઇ ઇસિક ભાવ. ૨૭૬. ધર્મનઈ વિષઈ અપ્રમત્ત જીવહૂઇ, કાલાદિનઈં વિશેષિઈ કેતીયવાર મોક્ષ ન હુઇ, તઊ નિશ્ચિઇ દેવલોક હુઈ જિ, એહ ભણી દેવલોકનઉં સ્વરૂપ કહઈ છઈ. આવો ક્રમ નરકને વિશે જાણવો. જો પાપ કરતો જીવ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ નરક જોગું આયુષ્ય બાંધે તો એક એક દિવસનું અસંખ્યાતી ૧ ક સખંડ. ૨ ક એહવ ગ એહવે. ૩ ક કોડિ. ૪ ક, ખ નકરઇ. ૫ ખ, ગ દિહાડા દિહાડાની. ૬ ક “ન’ નથી. શ્રી સોમસુંદરસૂરિકત ૧૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ વર્ષનું દુઃખ ઉપાર્જે ડાહ્યા માણસે આ વાત જાણીને ધર્મને વિશે પ્રમાદ શાને કરવો ? દિવ્વાલંકાર વિભૂસણાઈ, રણુજ્જલાનિ ય ઘરાણિ, રૂવે ભોગસમુદઓ, સુરલોક સમા કઓ ઈહય. ૨૭૭ દિવ્યા. દેવલોકના અલંકાર સિંહાસન-છત્રાદિક અનઈ દેવતાનાં વિભૂષણ મુકુટકુંડલાદિક, અનઈ રત્ન કરી ઉજ્વલ ઝલહલતાં ઘરવિમાન, અનઈ દેવનાં રૂપસબરનઉં સૌભાગ્ય અનઈ ગીતનૃત્યાદિક ભોગનઉ સમુદાય, સુરલોક દેવલોકના સરીખઉ એ, એટૂ બોલ ઈહ અહાં મનુષ્યલોક માહિ કિહાં થિક હુઇ, સર્વથા ન હુઈ જિ. ૨૭૭. તથા. દેવલોકના અલંકાર, સિંહાસન-છત્રાદિક, મુગટ-કુંડલ, રત્નથી ઝળહળતાં ઘરવિમાન, રૂપ, દેહલાવણ્ય, ગીત-નૃત્ય આમાંની એકે બાબત મનુષ્યલોકમાં ન હોય.] દેવાણ દેવલોએ જે સુખ તે નરો સુભણિઓ વિ. ન ભણઈ વાસસએણ વિ જલ્સ વિ જીવાસય હજ્જ. ૨૭૮ દેવાણ, દેવતાઈં જે દેવલોકિ સુખ છઇં, તે નરો તે સુખ ગાઢ બોલણહારઈ પુરુષ બોલી ન સકઇ, વાસસએ જઉ વરસનાં સઇ બોલઈ તક, અનઈ જીભનાં સઈ હુઈ તફ, ઈસ્યા મનુષ્યનાં પાહિઈ, અનંતગુણા દેવતાનાં સુખ છઇ. ૨૭૮. હવ નરગના દુઃખસ્વરૂપ કહઈ છઇ, દેવતાને દેવલોકમાં જે સુખ છે તે પુરુષ વર્ણવી ન શકે. મનુષ્યસુખ કરતાં અનંતગણાં દેવતાનાં સુખ છે. નરએસ જાઈ, અઈકખડાઈં દુખાઈ પરમ તિખાઈ, કો વનૈહિં તાૐ જીવંતો વાસકોડી વિ. ૨૭૯ નર નરગ માહિ જે કર્કશ પરમ તીક્ષ્ણ ગાઢાં તીવ્ર ક્ષેત્રજવેદની પરમાધાર્મિકની કીધી વેદના પરસ્પરોદરિત વેદનાનાં દુઃખ છઈ, કો વને. તે દુઃખ કઉણ વર્ણવી બોલી સકીઈઈ, જીર્વક વરસની કોડિ એ જીવતી નિરંતર બોલઉઈ હુતઉં, કોઈ બોલી ન સક, ઇસિઉ ભાવ, કાં દુઃખતી અનંતા વચન તલ ક્રમિઈં જિ બોલાઇ, એહ ભણી. ૨૭૯. ૧ ક ભૂસણાઈ. ૨ ક સજ્જ. ૩ ખ સુખ પાહિઈ. ૪ ખ ક્ષેત્રજદના ગ ક્ષેત્રજદેવના. ૫ ખ સકિસિંઈ ન શકઈ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ વલી નરગઇજિનાં દુઃખ કહઇ છઇ. નિરકમાં જે કર્કશ, ગાઢાં, તીવ્ર, પરમાધામી દ્વારા ઉપજાવેલી વેદનાનાં દુઃખ છે તે કોણ વર્ણવી શકે ? કોટિ વરસ જીવતાં છતાં ને નિરંતર બોલતાં છતાં એ વર્ણવી ન શકે.] કખડાહં સામતિ અસિવણવેયરશિપહરણસઐહિં, જા જાયગાઉ પાર્વતિ, નારયા તેં અહમ્મલ. ૨૮૦ કખ કર્કશ દાહ પરમાધાર્મિક દેવનઉ વિકુર્વિઉ આગિ તેહ માહિ પચિવઉં, લોહકંટકબહુલ શાલ્મલી વૃક્ષમાહિઇ આકર્ષવઉં, અનઇ ખાંડાની ધા૨ સરીખાં જિહાં પાનાં એડ્તા અસિપત્ર વનમાહિ પ્રચંડ વાયુઇં પાનડે પડતે હુંતે બઇસારિવઉં, તાતા તરૂઆ સરીખાં વૈતરણી નદીનાં કલકલતાં પાણીનાં પાવાં, અનેક કરવત-કુહાડાદિક ભેદિવાં છેદિવાં, એહે કરી નારકી જ યાતના એવડી કદર્થનાં પામઇં છઇં, તેં અહમ્મ૰ તે પાછિલઇ ભવિ જં પાપ કીધઉં તેહ જિ નઉં ફ્લ, તે નાકીહૂઁઇં, ક્ષણઇ સુખ નથી. ઉક્ત ચ. અસ્થિ નિમીલનમિત્તે પિ, નત્યિ સુહંદુમેવ અણુબદ્ધ, નરએ નેરઇયાણં, અહોનિસં પચ્ચમાણાસં. ૧ અનેરીઇં ગતિ સંસાર માહિ સુખશ્ન નથી, એહ વાત કહિતઉ તિર્યંચ ગતિનઉં સ્વરૂપ કહઇ છઇ. ૨૮૦, પરમાધાર્મિક દેવથી ઉત્પન્ન કરેલી આગમાં શેકાવાય છે, લોહકંટકની બહુલતાવાળા શાલ્મલીવૃક્ષમાં ખેંચવામાં આવે છે અને ખડ્ગની ધાર જેવાં પાંદડાં જ્યાં છે એવા અસિપત્રવનમાં પ્રચંડ પવનથી પાંદડાં પડે તેમાં બેસાડવામાં આવે છે. તપાવેલા લોખંડ સરખાં વૈતરણી નદીનાં કળકળતાં પાણી પીવડાવાય છે. અનેક કરવત-કુહાડીથી છેદવામાં આવે છે. આટલી નાકીની યાતના છે. પાછલા ભવમાં જે પાપ કર્યું તેનું આ ળ. નરકમાં ગયેલાને ક્ષણ માત્ર પણ સુખ નથી.] તિરિયા કસંકુસાચ નિવાયવહબંધમારણસયાઇ, નતિ ઇહઇ પાર્વતા પરન્થિ જઇ નિયમિયા હુંતા. ૨૮૧ તિ૰િ એક તિર્યંચ અશ્વાદિક કશાતાજણાદિકે નાડીએ કૂટીઇં છઇં, એક ૧ ખ અસિકણ.... ૨ ખ જિહાં... સરીખાં' પાઠ નથી. ૩ ખ, ગ મારણસયાઈં. ૪ ખ, ગ છઈં” પછી ‘એક હાથીઆ આદિક અંકુશને પ્રહારે આહણીð છઇં, એક વૃષભાદિક આરપિરાણીને નિપાત થાય તે પડિવે દોહિલા કીજઈ છઇં, એક તિર્યંચ બાપુડા લકુટાદિકને પ્રહારિ ધાઇ, ફૂટીઈ છઇં એહવા તિર્યંચ દોર સાંકલાદિક કરી બાંધીð છઈ' પાઠ (‘એક તિર્યંચ.... બાંધી છð'ને બદલે) શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૧૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ બાપડા લકુટાદિકને પ્રહારિ વ ઋષભાદિક, આરપિરાણાને નિપાત થાય, નેલાદિકિ કરી બાંધીઇ છઇં, એક તિર્યચિ ખાટકાદિકને હાથિ નિટોલ મારી છઇ, એહુવા દુઃખના સઈ એ જીવ તિર્યંચ, નહિ. આણઈ ભવિ ન પામતાં, પરત્વ જઉ પાછિલઈ ભવિ નિયમિત હુઆત, નિયમ અભિગ્રહ પાલત, પચ્ચખાણ ધર્મ પ્રમુખ કરત, આપણી આત્મા મોકલઉ ન મૂકત, તિર્યંચ માહિ એ જીવ એવડાં દુમ્બ સહઈ છઇં, એ પાપનઉ ફલ જાણિવી, ૨૮૧. હવ મનુષ્યગતિનઉ સ્વરૂપ કહઈ છઈ. [અશ્વ આદિ તિર્યંચ દોરી-ચાબૂકથી કુટાય છે, લાકડીને પ્રહારે કે આરપરોણાથી મારીને બંધાય છે, સાંકળથી બંધાય છે, ખાટકીને હાથે મરાય છે. આ બધાં દુઃખો આ ભવમાં તે ન પામત જો પાછલા ભવમાં નિયમ-અભિગ્રહ પાળ્યાં હોત, પચ્ચકખાણ આદિ કર્યા હોત, જાતને મોકળી ન મૂકી હોત. તિર્યંચ ગતિમાં જીવ આવાં દુઃખ સહે છે. એ પાપનું ફળ જાણવું આજીવસંકિલેસો સુષ્મ તુચ્છ ઉવટવા બહુયા, નીઅજણસિદ્ધણા વિ ય, અશિફવાસો ય માણસે. ૨૮૨ આજીવ. મનુષ્યનઉં એવા દુઃખ છઇં, જાવજીવ સંકલેશ મનની ચિંતા એકઈ વાર ફીટઈ નહીં, અનઇ સુખ તઉ સંતુચ્છ અસાર થોડી વેલાનઉ, અનઈ આગિ ચૌરાદિકનાં ઉપદ્રવ ઘણા, નીઅજ, નીચ જન અધમ લોકનાં સિદ્ધાણા, આક્રોશાદિકનાં સહિયાં અનિવાસો, અગમતેઈ સ્થાનકિ, પરવશિપણ વસિવઉં. ૨૮૨. મનુષ્યને ઓવાં દુઃખ છે. આજીવન મનની ચિંતા દૂર થાય નહીં અને સુખ તો થોડીક ક્ષણોનું. ચોર આદિના ઉપદ્રવો, નીચ લોકોના આક્રોશ, અણગમતા સ્થાને પરવશપણે વસવાટ વગેરે દુઃખો છે.] ચારગનિચેહવહબંધ રોગધણહરણ મરણ” વસણાઈ, મણસંતાવો અયસો વિગ્રોવણયા ય માણૂસે. ૨૮૩ ચાર ગ. કિસિ એક અપરાધિ ચારગનિરોધ ગોતિહરઈ ઘાતિવઉં, અનઈ વધ, યદ્યદિક પ્રહારિ મારિવઉં, હડિ-અઠીલિ પ્રમુખેં બાંધિયાં, દ્વારાદિક અનેક, ગધણહ. અન્નઈ લક્ષ્મીનઉં લેવઉં અનઈ મરણ, અનેરાઇ આહાર વ્યવચ્છેદાદિક વ્યસન આપદ, અનઈ માણસ અનેક મનના સંતાપ ઊચાટ અનઈ અયશ, અકીર્તિના ભય, અનેરાઈ અનેક વિગોવાં વિડંબના પમાડિવાં, એવા ૧ખ તિર્યંચનઈ ભવિ. ૨કનિમિત ગ નિયમત. ૩ખ ગ મનુષ્યનાં ભવિ. ૪ ક, ખ મરણ” નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) - ૧૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ દુમ્બ મનુષ્યપણઈ છઈ. ૨૮૩. તથા. [અપરાધમાં કારાગાર, વધ, મારપીટ, પગમાં બેડી, ધન હરાઈ જવું, મરણ, આહાર-વ્યવચ્છેદ આદિ વ્યસનનાં દુ:ખો, મનના સંતાપો, અપકીર્તિનો ભય, અન્યો દ્વારા વગોવણી – વિડંબના – આવાં દુઃખો મનુષ્યગતિમાં છે.] ચિંતા સતાવેહિ ય, ધરિરૂઆહિં દુuઉત્તાહિં, લહૂ વિ માણસ્મ, મરતિ કેઈ સુનિવિના. ૨૮૪ ચિંતા કુટુંબભરણાદિકની ચૌરાદિકની કીધી, સંતાપ, અનઇ, દાલિદ્ર, અનઈ ખાસ શ્વાસાદિક રોગ, એ કિસ્યાં છઇ, દુuઉત્તાઇ, પાછિલા ભવને વિરૂપ કમેં કીધાં છઇં, એતલે બોલિ કરી, કેતલાઈ પાપના ધણી જીવ, લહૂ મનુષ્યપણઉં લહઈ નઈ, મરીતિ. ગાઢા નિવીના હુતા, વિષાદળે પ્રાપ્ત થિકાં મરઇ, પ્રાણ છાંડઇ, વલીવલી ચિંતાસંતાપાદિકન કહિવઉં, મનુષ્યહૃઇ સયરનાં મનમાં અનેક દુઃખ છઇં, ઇસિઉ જણાવવા ભણી. ૨૮૪. દેવગતિન સ્વરૂપ કહઇ છઇ. કુિટુંબપોષણની ચિંતા, ચોર દિનો સંતાપ, ગરીબી, શ્વાસ આદિ રોગો, – આ બધું પાછલા ભવનાં કર્મોને લઈને છે. એટલે કેટલાયે જીવો મનુષ્યપણું પામીને વિષાદ પ્રાપ્ત કરીને પ્રાણ ત્યજે મનુષ્યને તન-મનનાં અનેક દુઃખ છે.] દેવા વિ દેવલોએ, દિવ્યાભરણાણુરજિયસરીરા, જે પરિવર્ડતિ તત્તો, તે દુર્બ ધરુણે તેસિં. ૨૮૫ દેવા. દેવલોકિ દેવઇ, દિવ્ય ઝલહલતાં આભરણ તેહે કરી અનુરંજિત શરીરઇ હુતા, જે પરિ. જે પડૐ અશુચિ બીભત્સ ગર્ભવાસ માહિ તાતા તે દેવલોક થિકઉં, તે દુર્બતે દુમ્બ તિહાં દેવહૂઇ મહા દારુણ મહા રૌદ્ર હુઈ, પાછલિ દેવતાછૂઇ જે એવડાં સુખ કહિયાં, તે એહ ભણી, જે જીવ વિષયસુખ વાંછઈ તેહેઈ ધર્મ કરિવલ, ઈણઈ અભિપ્રાઇ, નહીતી તેહઈ સુખવિપાક દારુણ ભણી પરમાર્થવૃત્તિઈ સુખ ન કહીઇ. ૨૮૫. એહ જિ વાત વલી કહઈ છઈ. દેવલોકમાં દેવ દિવ્ય આભરણોથી શોભાયમાન દેહવાળા હોય છે. તે દેવલોકમાંથી જુગુપ્સાકારક ગર્ભવાસમાં પડે છે ત્યારે દેવને તે દુઃખ ખૂબ દારુણ હોય છે. પાછળ દેવતાનાં જે સુખ કહ્યાં તે પણ પરિણામે દારુણ હોઈને પરમાર્થવૃત્તિએ સુખ ન કહેવાય. માટે ધર્મ કરવો.] ૧ ક આ કડી નથી. ૨ ક કુટુંબભરણાદિકની પાઠ નથી. ૩ ખ થિકાં જણાવિવા ભણી પાઠ નથી. ૪ કે સિ. ૫ અ ત ગ તાતા' નથી. શ્રી સોમસુંદરસૂરિત ૧૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ તે સુરવિભાણવિભવ, ચિંતિય ચરણે ચ દેવલોગાઓ, અછબલિયે ચિય જે નવિ ફુટ્ટઈ સયસક્કર હિમયું. ૨૮૬ તે સુર. તે એવડી અદ્ભુત દેવતાનાં વિમાનની વિભવ, રિદ્ધિ ચતવતાં, અનઈ ચવણં ચ દેવલોક થિકઉં, એવડી રિદ્ધિ છાંડી ચ્યવન ગર્ભઉપવાસિ ઊપજાવીઈ ચીંતવતાં દેવતાનાં જે હિલે સયસ, શતખંડ થઈ ફૂટઈ નહિં, અઈ બ, તે અતિ બલીઉં દઢ કઠોર નીકુર* ભણી, કાચઉં હિયઉં હુઈ, ત િતીણઈ એવડઈ દુઃખિઈ શતખંડ થાઈ. ૨૮૬. તથા. દેવતાના વિમાનની રિદ્ધિ છોડી, દેવલોકમાંથી ચ્યવી એમના ગર્ભવાસ વિશે વિચારતાં લાગે કે દેવતાનાં હૃદય શતખંડ થઈને ફૂટી જતાં નથી એટલાં કઠોર હોય છે ઈસાવિસાયમયકોહમાયલોભેહિં એવમાઈહિં, દેવાવિ સમભિભૂઆ તેસિ કરો સુહ નામ. ૨૮૭ ઈસા દેવહૂઈ, એકેકની રિદ્ધિ દેખી પરસ્પરિઇ ઈષ્ય મત્સર હુઈ, મહદ્ધિક દેવનઉ કીધલ, પરાભવ દેખી વિષાદ હુઈ, આપણી રિદ્ધિનઉમદ અહંકાર હુઈ, ક્રોધ માન માયા લોભાદિક ભાવ દેવહૂઇ હુઈ, ઇસે ભાવે કરી, દેવાવિ દેવઈ, સમભિભૂત વાહિયા છઇ, તેહ ભણી, તિહાં દેવહુઇ, કરો સહંસુખનઉં નામ કિહા છઇ, સુખની સંભાવના નથી, ઈસિક ભાવ, ઇસિ૬ ચિહઉ ગતિનઉં સ્વરૂપ જાણી સુખાર્થીઇ જીવિલ ધર્મ કરિવઉં ઈમ કહઈ છઈ. ૨૮૭. દેવને એકેકની રિદ્ધિ જોઈ પરસ્પર ઈર્ષ્યા થાય છે. એમને વિષાદ, મદઅહંકાર, ક્રોધ-માન-માયા-લોભ આદિ ભાવો થાય. આ બધા ભાવોને લઈને દેવોને સુખની સંભાવના નથી. માટે સુખાર્થીએ ધર્મ કરવો.] ધર્મ પિ નામ નાઊણ કીસ પુરિસા સહતિ પુરિસાણ, સામિત્તે સાહીણે કે નામ કરિજ દાસત્ત. ૨૮૮ ધર્મસર્વ દુઃખનઉં રેડણહાર સર્વ સુખનઉ દેણહાર, પ્રસિદ્ધ શ્રીગણ સર્વજ્ઞની ધર્મ જાણીનઈ, એ પુરુષ બીજાં પુરુષ¢ઈ કર્મક્ષય કરતાં, કાંઈ પડખઈ, એહવડાં તો ધર્મ કરઉ, અસ્તે પછઈ કરું મા, ઈમ ચીંતવતાં, આપણપઈ જિ કર્મક્ષય કાંઈ ન કરઈ, વિલંબ [કારવા યુક્તઉં નહીં, તેહçછે, અથવા ઇમ અર્થઇ મ જાણિવર્ક, કીસ પુરિ. પુરુષ બીજા સમાન હસ્તપાદાદિક અવયવના ૧ ખ, ગ ગર્ભવાસિ. ૨ ખ ઉપાઈ ગ ઉપજાવ. ૩ ખ હઠ. ૪ ખ “મીઠુર નથી. ૫ ક ઈસાધિસાય.. ૬ ખ ઋદ્ધિનઉ. ૭ ક “કીસ પુરિસાણં'. ૮ક વાસત્ત. ૯ ન કરવું લા (“કરું માને બદલે) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ ધણી પુરુષનાં આજ્ઞા આદેશ નિર્દેશાદિક કિસ્યા ભણી સહð, જઉ ધર્મ લગઇ ઠાકુરાઈ લાભઇ, તઉ ધર્મઇ જિનઇ વિષઇ યત્ન કીધઉ રૂડઉ, ઉક્ત ચ. સમસંખ્યાવયવઃ સત્પુરુષઃ પુરુષં કિમન્યમન્યેતિ, પુખૈરધિકતરશેન નુ સોપિ કરોતુ તાન્યેવ. ૧ એહ જિ ભણી કહઇ છઇ, સામત્તે સ્વામીપણઉં ઠાકુરાઈ જઉ સ્વાધીન હુઇ, આપણઇ વિસ હુઇ, તઉ દાસપણઉં કુણ કરઇ, જાણઉ ધર્મ આરાધતાં મોટપણ લાભઇ, તઉ ધર્મઇ જિ કાં ન કરઇ, પરાઈ સેવા સ્યા ભણી કરઇ ઇસિઉ ભાવ. ૨૮૮. છઇ. જેહનઇ વિ મનિ વૈરાગ્ય હુઇ, તે જાણીઇ આસનસિદ્ધિક, એ વાત કહઇ ૧ સર્વ દુ:ખ કહેનાર, સર્વ સુખ આપનાર શ્રી સર્વજ્ઞનો ધર્મ જાણીને પુરુષ કર્મક્ષય કરતાં શાને થોભે છે ? અમે ધર્મ પછીથી કરશું' એમ વિચારતાં કાંઈ કર્મક્ષય થાય નહીં. ધર્મમાં વિલંબ યોગ્ય નથી. જો ધર્મથી ઠકુરાઈ મળતી હોય તો ધર્મમાં જ યત્ન કરવો ઉત્તમ. પછી અન્યનું દાસપણું કોણ કરે ? ધર્મ કરતાં મોટાપણું મળે તો ધર્મ જ કેમ ન કરવો ? પરાઈ સેવા શા માટે ?” સંસારચારએ ચારઇ ત્વ, આવીલિયમ્સ બંધહિં, ઉદ્વિગ્ગો જસ્ટ મો સો કિર આસનસિદ્ધિપહો. ૨૮૯ સંસાર સંસાર માહિ ચારક ફિરવઉં, તે કિસિઉં છઇ, ચારક ગતિહા સરિખઉં છઇ તેહ માહિ ધર્મરૂપિયાં, આઠીલ શૃંખલાદિક સરીખાં બંધન, તેહે બાધાં હુંતા જેહ જીવઉં મન ઉદ્વિગ્ન ઊભગઉં હુઇ, કિમ એ સંસાર થિકઉ નીસિરસ, ઇમ ચીંતવઇ, વૈરાગ્ય પૂરિ, સો કિ૰ તે જીવ ઇંસિઉં જાણીઇ, આસનસિદ્ધિપથ, ટૂકડા મોક્ષમાર્ગનઉ ધણી, હિલઉ મોક્ષ લહિસિઇ, ઇસિઉ ભાવ. ૨૮૯. તથા. [કેદખાના જેવા સંસારમાં શૃંખલા જેવાં બંધનોથી જે જીવનું મન ઉદ્વિગ્ન થાય છે કે આમાંથી કેમ બહાર નીકળીશું ?” એને એમ વિચારતાં વૈરાગ્ય જાગે છે તે ધર્મી જીવ નજીક રહેલા મોક્ષમાર્ગનો ધણી – વહેલો મોક્ષને પામશે.] આસનકાલભવસિદ્રિયમ્સ જીવસ લક્ષ્મણે ઇણમો, GAR www વિસયસુહેસુ ન રજ્જઇ, સત્વત્થામેરુ ઉજ્જમઇ, ૨૯૦ આસન જેહ જીવÇð સંસારતઉ સિદ્ધિ મોક્ષ જાવઉં આસનકાલ ટૂકડઉ ૧ ૫ આસસિદ્ધિકની વાત ગ આસનસિદ્ધ એ વાત. ૨ ખ ઊભાગઉં ૧૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #66 -------------------------------------------------------------------------- ________________ છઇ, થોડાં ભવ માહિ મોક્ષ જાણહાર છઇ, તે આસનસિદ્ધિક જીવનઉં એ લક્ષણ અહિનાણ જાણિવઉં કિસિઉં, એકતાં, વિસય સંસારનાં વિષયસુખનઇ વિષઇ રાચઇ નહીં, શબ્દાદિક વિષએ વાહિયઇ નહીં, અનઇ વલી સા૰ મોક્ષનાં કારણ સર્વતપક્રિયાસંયમ વ્યાપારઇ વિષઇ સર્વ લિઇ ઉદ્યમ કરઇ, આલસ ન કરઇ. ૨૯૦. કો કહસિઇ સંઘયણ બલ પાખઇ ધર્મનઇ વિષઇ કિમ ઉદ્યમA કરાઇ તેહબ્રૂě કહઈ છઇ. [જે જીવને મોક્ષે જવાનો સમય નજીક છે તે આસનસિદ્ધિક જીવનું લક્ષણ જણાય કેવી રીતે ? તે સંસારનાં વિષયસુખમાં રાચે નહીં, શબ્દાદિ વિષયમાં ખેંચાય નહીં, મોક્ષના કારણરૂપ સર્વ તપક્રિયામાં ઉદ્યમ કરે, આળસ ન કરે.] હુજ્જ વ ન વ દેહબલ વિઇમઇસત્તેણ જઇ ન ઉમિસ, અચ્છિહિસિ ચિદંકાલ બલૈં ચ કાલં ચ સોઅંતો. ૨૯૧ હુજ્જ સયરનઉં બલ હુઇ', ભાવઇ ન હુઇ, કર્માયત્ત ભણી, પુણ ધૃતિ મનનઉં ધી૨૫ણઉં ગતિ આપણી બુદ્ધિ, સત્ત્તસાહસ, એતલે કરી સર્વ સક્તિÛ, ભો શિષ્ય ! ઇ તઉં ધર્મનઇ વિષઇ, ઉદ્યમ નહીં કરઐ તઉં અચ્છિહિ ઘણઉ કાલ સંસાર માહિ રહિસિ, બલં ચ કા૰ બલ સયરનઉં બલ થોડઉં, અનઇ, દુઃખમ કાલ શોચતઉં હુંતઉ, સિઉં કીજઇ, તિસિઉં સયરનઉં બલ નહીં, અનઇ કાલ વિરૂઉ ધર્માનુષ્ઠાન કિમ કરાએ, ઇમ શોચવð કરી, કાજર કાંઇ નહીં સરઇ, સંસા૨ માહિ, જીવહુઇ રુલવઉંઇ જિ હુસિઇ, એહ ભણી આપણી શક્તિનð અનુમાનિ સર્વ બલિઇ ધર્મનઉ ઉદ્યમ કરવઉ, જે જીવ ઇસિઉં ચીંતવઇ, હવડાં ધર્મ નથી. કાત પુણુ જન્માંતર સામગ્રી લહીનઇ કરતુ, તેહરě શિક્ષા કહઇ છઇ. ૨૯૧. [શરીરનું બળ હોય પણ ભાવ જ થાય નહીં. પણ મનના ધૈર્યથી પોતાની બુદ્ધિએ અને સર્વશક્તિથી હે શિષ્ય, જો તું ધર્મમાં ઉદ્યમ નહિ કરે તો લાંબો કાળ આ સંસારમાં જ રહીશ. શરીરનું બળ થોડું અને દુઃષમકાળ. એમાં ધર્મ કેમ કરાય ?” એમ શોક કરતાં કાંઈ સરશે નહીં. જે જીવ વિચારે છે કે હમણાં નહીં, આવતે ભવે ધર્મ કરીશું' તેમને શિખામણ કહે છે...] લબ્રિલિયં ચ બોહિં અકરતોણાગર્યં ચ પત્થિતો, અન્ન દાð બોહિં, લલ્મિસિ ક્યરેણ મુલ્લેણ. ૨૯૨ લદ્ધિ આણઇ ભવિ લાધી બોધિ પામિઉ શ્રી વીતરાગદેવનઉ ધર્માં ૧ ખ બહુ (“બલ હુઇ'ને બદલે) ૨ ખ, ગ રક્ષા કાજઇ (‘કાજ'ને બદલે) ૩ ખ લિવઉં ગ લવઉં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) - ૧૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મનઉ વાહિ કાઇ કરતઉ નથી, આરાધિતઉ નથી, અનઇ વલી, અણ્ણાગ અનાગત આવતઇ ભવિ ધર્મની પ્રાપ્તિ વાંછઇ છઇ, અન્ન આવતઇ વિ લબ્ધિ બોધિ ભણી ધર્મની પ્રાપ્તિ કીસિર્ટી મૂલિઇં લહેસિ, જઉ આણઇ ભવિ ધર્મ આરાધિઉ હુઇ, તઉ આવત વિ વલી સુખિઇ લહઇ, જઉ ધર્મ આરાધિઉ ન હુઇ, તઉ કિસ્સાં વડઇં મનુષ્યભવાદિક ધર્મની સામગ્રી પામઇ, લોકઇ માહિ પાધરઉ વિસાહણઉંઇ તઉ લાભઇ જઉ કન્હઇ નાણઉં સંસા૨૪ માહિ પહુચતઉં હુઈ, ઈમ્તિહિં તેહૂ ન લાભઇ, ઇસિઉં જાણિ એહ ભણી, આણઇ જિ ભવિ ધર્મનઉ ઉદ્યમ રિ, અહોપ જીવ, લાધી સામગ્રી માંહિર હવડાં થેંચના ઘોલના ન્યાયઇં, અકામ નિર્જરાં કર્મક્ષય કરી, ધર્મની સામગ્રી લાધી છઇ, હારી પૂંઇિં વલી આવતઇ ભવિ કિમ લહિસિ, ઇસિઉ ભાવ, પ્રાહિઇં‘ઘણા જીવજંત આલંબન લેઈ, ધર્મનઇ વિષઇ પ્રમાદ કરð પ્રાહિઇં॰ ઘણા જીવ એવાઇ જિ હુઇ ઇમ કહઇ છઇ. ૨૯૨. [આ ભવમાં લબ્ધિ અને આત્મજ્ઞાન પમાડે એવો વીતરાગનો ધર્મ કર્મવશ જીવ આરાધતો નથી. અને વળી આવતા ભવમાં ધર્મપ્રાપ્તિ ઇચ્છે છે. પણ તે આવતે ભવે લબ્ધિ ને બોધિ માટે ધર્મપ્રાપ્તિ કેવી રીતે કરશે ? જો આ ભવમાં ધર્મને આરાધે તો કેટલાયે મનુષ્યભવે ધર્મની સામગ્રી પામે. લોકમાં પણ સીધું – વસાણું ત્યારે મળે જ્યારે પાસે નાણું હોય. માટે આ ભવમાં જ ધર્મનો ઉદ્યમ કર. કર્મક્ષય કરી ધર્મની જે સામગ્રી મેળવી છે તે હારી જઈને પછીથી વળી આવતા ભવમાં કેમ મેળવીશ ?] સંઘયણકાલબલં દૂસમારુઆલંબાઇ ચિત્તૂર્ણ, ' સર્વાં ચિય નિયમધુરું નિરુજ્જુમાઓ પમુઅંતિ. ૨૯૩ સંઘયણ કેતલાઇં જીવ સંઘયણનઉં આલંબન લિઇં સિઉં કીજઇ દેહ વડાં સઇરની શક્તિ નહીં, સઇરશક્તિ પાખઈં ધર્મ કિમ કરાઇ, કેતલાઇ જીવ કાલનઉં આલંબન લિઇ હવડાં કાલદુર્ભિક્ષાદિક અપાર વિરૂઉ ધર્મ કિમ ચાલઇ, કેતલાઇ જીવ બલનઉં આલંબન લિÛ સિઉં કીજઇ, હવડાં તિસાં મનનાં બલ મનની સમાધિ નહીં, કેતલાઇ જીવ દુઃખમા॰ આરાનઉ આલંબન લિઇ, એ કાલ આગઇ ૫૨મેશ્વરિ વિરૂઉ જિ કહિઉ છઇ, ઈણð ધર્મ કિમ ચાલઇ, કેતલાઇ [વિ]રૂઆ ૧ ખ વિષયનઉ. ૨ ખ ધર્મની પ્રાપ્તિ... આવત ભવિ' પાઠ નથી. ૩ ખ દૃષ્ટાંત (‘લોકઇ માહિ’ને બદલે) ગ ‘લોકઇ માહિ’ નથી. ૪ ખ, ગ સંસાર માહિ પહુચતઉં' પાઠ નથી. પ ખ, ગ ‘અહો જીવ’ પાઠ નથી. ૬ ખ, ગ પ્રાહિઇં' નથી. ૭ ખ, ગ પ્રાહિð ઘણા જીવ' પાઠ નથી. ૮ ખ, ગ ‘સઇરશક્તિ પાખð’ પાઠ નથી. ૯ કે નની. ૧૦ ખ, ગ દુમ. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૧૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ રોગનઉ આલંબન લિě સિઉં કીજઇ, અમ્હે રોગાક્રાંત માંદા ધર્મ કિમ કરાઇ, ઇસ્યાં આલંબન લેઈ સર્વાં ચિય૰ નિરુધમ આલસૂ જીવ સઘલીઇ નિયમધુરા ચારિત્રક્રિયા તપનઉ ભાર નિટોલ થૂંકઇ જેતલઉં કરી સકીઇ છઇ તેતલઉંઇ ન ક૨ઇ. ૨૯૩. જાણ જીત જિમ કરઇ, તિમ કહઇ છઇ. [કેટલાયે જીવ સંઘયણ નામકર્મનું આલંબન લઈ ‘શરીરની શક્તિ વિના ધર્મ કેમ થાય ?” એમ કહે. કેટલાક કાળનું આલંબન લઈ ‘હમણાં દુઃકાળમાં ધર્મ કેમ થાય ?” એમ કહે. કેટલાક બળનું આલંબન લઈ ‘હમણાં મનની એકાગ્રતા નથી' એમ કહે. કેટલાક દુખમ આરાનું આલંબન લઈ ‘આ કાળને પરમાત્માએ વિપરીત જ કહ્યો છે એમ કહે. કેટલાક રોગનું આલંબન લઈ ‘અમે રોગગ્રસ્ત છીએ' એમ કહે. આળસુ જીવ આવાં આલંબનો લઈ સઘળીયે ચારિત્રક્રિયા ને તપ નક્કી છોડી દે. જેટલું કરી શકે તેમ છે તેટલું યે ન કરે.] કાલસ્સ ઉ પરિહાણી, સંજમ જુગાě નત્યિ ખિત્તાð, યણાઇ ટિયર્વાં ન હું જ્યણા ભંજએ અંગ. ૨૯૪ કાલસ૰ કાલની સંઘયણ આઊખાં દેહશક્ત્યાદિકની દિહાંડઇં દિહાંડઇં હાણિ થાઇ છઇ, સંજ્મ અનઇ સંયમ નિર્વાહયોગ્ય હવડાં તિસ્યાં ક્ષેત્રઇ નથી, તઉ કિમ કરિવઉં, જ્ય૰ જયણાં વર્જિવઉં, નિવિહિતઉં, ન હું જ્યણા કાઇ, જઉં જ્યણા કરાઇ, તઉ ચારિત્ર રૂપિઉં અંગ સઇર ભાજઇ નહીં, નિટોલ ચારિત્ર જાઇ નહી, ચારિત્ર જ્યણાવંતઙૂઇ છતઉં કહીઇ, ઇસિઉ ભાવ. ૨૯૪. જ્યણા ખપર એતલા બોલની જોઈઇ, એ વાત કહઇ છઇ. આયુષ્ય, દેહશક્તિ આદિની દિવસેદિવસે હાનિ થાય છે અને સંયમનિર્વાહયોગ્ય સ્થાનો પણ નથી. તો શું કરવું ? જો જયણા કરાય તો ચારિત્રરૂપી શરીર ભાંગે નહીં.] સમિઈ-કસાય-ગારવ, ઇંદિય-મય-બંભર્ચર-ગુત્તીસુ, સઝાય-વિણય-તવ-સત્તિઓ અ જયણા સુવિહિયારું. ૨૯૫ સમિઈ ઈમાં સમિત્યાદિક પાંચ સમિતિ, તેહનઉં પાલિવઉં ૧, અનઇ ચ્યારિ ક્રોધાદિક કષાય, અનઇ હાસ્યાદિક ષટ્ક અનઇ પુરુષવેદાદિક વેદત્રયનઉં જય ૨, ઋદ્ધિગારવાદિક ત્રિણિ ગારવનઉં વર્જિવઉં ૩, અનઇ પાંચ ઇંદ્રિયનઉં વસિ કરવઉં ૪, જાત્યાદિક આઠ મદનઉં ટાલિવઉં ૫, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનઉં ૧ ખ, ગ નિર્વહિવઉં. ૨ ખ ખરી. ૩ ખ આારિ જાત્યાદિક. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ પાલિવઉં ૬, અનઇ વાચનાદિક પંચવિધ સ્વાધ્યાયનઉં રિવઉં ૭, ગુરુ વડાં પ્રતિઇં અભ્યુત્થાનાદિક વિનયનη કિરવઉં ૮, અનઇ અનશનાદિક તપ બાર ભેદનઉં કરિવઉં ૯^, અનઇ ધર્મક્રિયાદિકનઇ વિષઇ આપણી શક્તિનઉં, અણગોવિવઇંર ઊઠિવઉં ૧૦, એતલાં બોલનઇ વિષઇ ખપનઉ કરવઉં, એ ઇસી જ્યણા સુવિહિત મહાત્માનð કહીઇ. ૨૯૫. એ દસઇ બોલ અનુક્રમિઇં કહિતઉ પહિલઉં પાંચેં ગાથાએં પાંચ સમિતિ કહઇ છઇ, પહિલઉં ઈર્યા સમિતિ. [પાંચ સમિતિનું પાલન, ચાર ક્રોધાદિક કષાય, હાસ્યાદિક ષટ્ક અને પુરુષ વૈદાદિક ત્રણ વેદનો જય, ઋદ્ધિગારવ આદિ ત્રણ ગારવનો ત્યાગ અને પાંચ ઇન્દ્રિયોને વશ કરવી, જાતિ આદિ આઠ મદને ટાળવા, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન અને વાચનાદિક પંચવિધ સ્વાધ્યાય, ગુરુ પ્રત્યે વિનય, અનશન આદિ તપ, બાર ભેદ, ધર્મક્રિયા આદિના વિષયમાં શક્તિનું અણગોપવવું – આટલી બાબતોના વિષયમાં ઉદ્યમ કરવો. આટલી યણા સુવિહિત મહાત્માને કહી છે.] જુગમિન્વંતરીિ પર્યં પર્યં ચક્ષુણા વિસોહિંતો, - ૪ અન્વક્ખિત્તાઉત્તો, ઇરિયા સમિઓ મુઠ્ઠી હોઇ. ૨૯૬ જુગમિત્તે યુગ ચ્યારિ હાથ પ્રમાણ ધૂંસર કહીઇ, તેહ પ્રમાણ, અંતરાલ વિચિલી ભૂમિઇં દૃષ્ટિ દેતઉ સામ્યઉ જોતઉ મહાત્મા હીંડઇ, અતિ વેગલઉં જોઇ તઉ જીવ છતાઇ દેખઇ નહીં, જઇ અતિ ઢૂંકડઉં જોયઇ તઉ આગલિ માણુસ પશુ આગતઉપ દેખઇ નહીં, તિહાં આફલઇ, એહ ભણી યુગમાત્ર ભૂમિકા જોઅવી કહી, અનઇ ઇમ સામાન્ય ભૂમિકા જોયાઇ પૂઠિઇં, જિહાં પગ મૂકઇ તિહાં પર્યં પગિ પગિ ભૂમિકા આંખિઇં કરી સોધતઉ પગ મૂકઇ, બિહુ પાસે પૂઇિં ઉપયોગ દેતઉ હુંતઉ, અવ્યક્ખિ શબ્દરૂપાદિકનઇ વિષઇ વ્યાક્ષેપીઇ નહીં, તેહનઇ વિષઇ મન આણ દેતઉ અનઇ આઉત્તો જીવરક્ષાનઇ વિષઇ સાવધાન થિકઉ હીંડઇ, ઇસિઉ ઇરિયા સ૰ ઈમાં સમિતઉ મહાત્મા કહીઇ. ૨૯૬. હવ ભાષાસમિતિ કહઇ છઇ. [ચાર હાથના પ્રમાણમાં વચલી જમીન પર નજર માંડી, સામું જોઈ મહાત્મા ચાલે. ખૂબ દૂર જુએ તોપણ જીવને દેખે નહીં, ખૂબ નજીક જુએ તો આગળ માણસ કે પશુ આવતું જુએ નહીં અને અફળાઈ જાય માટે યુગમાત્ર ભૂમિ જોવાનું કહ્યું અને એમ સામાન્ય ભૂમિ જોયા પછી ડગલેડગલે જમીનને ૧ ખ ‘વિનયન’ નથી. ૨ ખ અણગોપવિવઇ ગ અણગોપિવઉં. ૩ ખ પહિલઉં ઈર્યા સમિતિ’ પાઠ નથી. ૪ ક હિી. ૫ ખ આવતઉંગ આવતુ. ૬ ખ વ્યાક્ષેપી ક્ષેપીઇ. ૨૦ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #70 -------------------------------------------------------------------------- ________________ આંખથી શોધીને પગ મૂકે. શબ્દ-રૂપ આદિના વિષયમાં આકર્ષાય નહીં, તેને વિશે મનાઈ કરતા અને જીવરક્ષાના વિષયમાં સાવચેત થઈને ચાલે. આને ઈર્યાસમિતિ કહે છે.] કજે ભાસઈ ભાસં અણવજમકારણે ન ભાસઈ ય, | વિગહવિસુત્તિયપરિવર્જાિઓ અ જઈ ભાસણાસમિઈઓ. ૨૯૭ કજે ભા. જ્ઞાનાદિક ધર્મનઈ કાજિ ઊપનઈ ભાષાવચન બોલઇ, કેવઉં, અણવર્જ જીણઈ બોલિઈ પાપ ન લાગઇ, તેહવ૬ બોલમાં, અકારણે નિષ્કારણ કાજ પાખઈ બોલઈ જિ નહીં, વિગહરાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા એ ચતુર્વિધ કથા ન કરઈ. વિશ્રોતસિકા કુધ્યાન લગઇ વિરૂઆં વચન બોલવાનઉં ચીંતવિવઉં તીણઈ કરી વર્જિત રહિત, એવઉ જઈ યતિ મહાત્મા ભાષાસમિતિઉ કહીઈ. ૨૯૭. હવ એષણા સમિતિ કહઈ છઈ. ધિર્મને કાજે એવું વચન બોલે જે બોલવાથી પાપ ન લાગે. કામ વિના બોલે નહીં. રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા એ ચાર પ્રકારની કથા ન કરે. ખરાબ વચન બોલવા-ચિંતવવાનું ટાળે. આને ભાષાસમિતિ કહે છે.] બાયાલ મેસણાઓ, ભોયણદોસે ય પંચ સોહેઈ* સો એસણાઈ સમિઓ, આજીવિ અન્નહા હોઇ. ૨૯૮ બાયા. જે મહાત્મા ભક્તઆદિક વિહરતી બઈતાલીસ એષણા દોષ શોધઈ ટાલઇ, આધાકમદિક સોલ દોષ %Bગૃહસ્થના કીધાં હુઇ, અનઈ ધાત્રી પિંડાદિક સોલ દોષ મહાત્માના કીધા હુઇ, અનઈ શંકિતાદિક દસ દોષ વિરહિતા લાગઇ, તે બિહૂ જણના કીધાં હુઇ, એ બઈતાલીસ દોષ નિપુણપણ જોઈ પરિહરઈ, ભોયણદો. સંયોજનાદિક પાંચ ભોજનના જિમવાના દોષ ટાલઇ, સો એસ તે મહાત્મા એષણા સમિતી કહીઇ, આજીવી અન જઉ એ ઇસ્યા દોષ ન ટાલઇ, તઉ વેષ મા2િઇ કરી આજીવિકાની કરણહાર વેષવિડંબક કહીઇ, મહાત્માનાં ગુણ રહિત ભણી. ૨૯૮. આદાનનિક્ષેપ સમિતિ કહઈ છઇ. [જે મહાત્મા ભક્તિ આદિ વહોરતાં ૪ર એષણાના દોષ ટાળે. આધાકર્માદિક ૧૬ દોષ ગૃહસ્થના કર્યા થાય, ધાત્રીપિંડાદિક ૧૬ દોષ મહાત્માના કર્યા થાય, શંકિતાદિક ૧૦ દોષ વહોરતાં લાગે. આમ બંનેના કરેલા ૧ ક. મારણે. ૨ ક કાષાવચન. ૩ ક ભાષા સમિતિ સમતઉ. ૪ ક હોએઈ. ૫ ગ “અનઈ... કીધાં હુઈ પાઠ નથી. ૬ ખ વિહરતાં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ ૨૧. Page #71 -------------------------------------------------------------------------- ________________ એ ૪૨ દોષ નિપુણપણે ત્યજે. સંયોજનાદિક ૫ ભોજનના દોષ વળે. આને એષણા સમિતિ કહે છે. જો આ દોષ ન ટાળે તો (સાધુ) વેશમાત્રથી એ આજીવિકા રળનાર, મહાત્માના ગુણ વિનાનો વેશવિડંબક કહેવાય પુર્તિ ચખુ પરિખિય, પમસ્જિઉં જો હવેઇ ગિહઈ વા, આયાણભંડ મિત્ત નિખેવણાઈ સમિઓ મુખી હોઇ. ૨૯૯ પવિ. જેઈ વસ્તુ લિઈ મૂકઈ તે પહિલઉં આંખે જોઈનઈ, રજોહરણિ કરી પ્રમાર્જિનઈ જે મહાત્મા પાત્રદંડકાદિક વસ્તુ મૂકઈ લિઈ સદેવ ઇમ કરઈ તે આયાણ આદાન ભાંડ ઉપગરણનઉ લેવઉનિખેવણા ભાંડનઉ મેલ્શિવઉં, તેહનાં વિષઈ સમિતી મહાત્મા હુઇ. ૨૯૯. હવે પારિષ્ટપનિકા પાંચમી સમિતિ કહઈ છઇ. મહાત્મા પાત્ર-દંડક આદિ વસ્તુ લે-મૂકે તે હંમેશાં આંખે જોઈને રજોહરણથી પ્રમાર્જીને લે-મૂકે. આને આદાનનિક્ષેપ સમિતિ કહે છે.) ઉચ્ચારપાસવણખેલે જલ્લસિંઘાણ એ ય પાણવિહી, સુવિવેઇએ પએસે નિસરતો હોઈ તસ્સમિઓ. ૩૦૦ ઉચ્ચાર ઉચ્ચાર વડી નીતિ પાસવણ, લઘુનીતિ° ખેલ શ્લેષ્મા, જલ્લ સઈરાનઉ મલ, સિંઘાણ નાસિકાનઉ મલ, પાણવિહી અનેરઉંઇ જ કાંઈ અધિક અશુદ્ધ ભક્તપાનાદિક પરિકૃતિવા યોગ્ય ઉપકરણિ ચડિયા જે જીવ, તે જિહાં લાખઈ સુવિવેઇએ. તે ભૂમિકા સુવિચિત, ત્રણ સ્થાવર જીવ રહિત રૂડી પરિ સોધી પરિઠવઇ, લાખઈ જે મહાત્માં ઋષીશ્વર હોઈ તસ્સ તે પારિષ્ટાપનિકા સમિતિ સમિતઉલ કહી. ૩00. ક્રોધ માન માયા લોભાદિક ચતુષ્કરૂપ કષાયદ્વાર કહઈ છઈ. | [વડીનીતિ, લઘુશંકા, શ્લેષ્મા, શરીરનો મળ, નાસિકાનો મળ તેમજ બીજું જે કાંઈ અશુદ્ધ ભાત પાણી આદિ પરઠવતાં ઉપકરણમાં ચડેલ જીવ જ્યાં નાખે તે ભૂમિ ત્રણ-સ્થાવર જીવરહિત હોય એવી યોગ્ય રીતે શોધીને નાખે. આને પારિષ્ટપનિકા સમિતિ કહે છે.] કોહો માણો માયા લોભો હાસો રઈ અરઈ ય, સોગો ભય દુગુચ્છા પચ્ચખલી ઇમે સને. ૩૦૧ ૧ ક મિત્ત નથી. ૨ ક ભમિઉ. ૩ ખ પાઠક.... (‘પાત્રકને બદલે) ૪ ખ લેવઉં... ભાંડન પાઠનથી. ૫ખ કહીઈ (મહાત્મા હુઈ’ને બદલે) ૬ ખ હિત ઉચ્ચારાદિ. ૭ ખ લઘુ લઘુનીતિ ખેલને બદલે) ૮ ક ગલ્લ... (જલ્લને બદલે) ૯ ખ સમિતિતઉ (સમિતિ સમિતઉ'ને બદલે ગ ‘સમિતિ' નથી. ૧૦ ખ, ગ ‘ક્રોધ.... ચતુષ્કરૂપ” પાઠ નથી. ૨૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #72 -------------------------------------------------------------------------- ________________ કોહો. ક્રોધ માન માયા લોભ ૪ એ આારિ કષાય, અનઈ હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ શોક ૪ ભય ૫ જુગુપ્સા ૬ એ સઈ કષાયના ભેદ પચ્ચક્ટ એ સઘલાઈ પ્રત્યક્ષ સાક્ષાતુ કલિકલહ જાણિવા, એહ થિકલ વઢાવડિ ઊચાટ અનર્થ કર્મબંધાદિકે અનેક વિરૂઆં હુઇ. ૩૦૧. ક્રોધના નામભેદ કહઇ છઇ. ક્રિોધ-માન-માયા-લોભ એ ચાર કષાય છે અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ કષાયના ભેદ છે. એના દ્વારા વઢવાડ, ઉચાટ, અનર્થ અને કર્મબંધ થાય છે. કોહો કલહો ખારો અવરુપરમચ્છરો અણસઉ અ, ચંડત્તમણુવસમો, “તામસભાવો અસંતાવો. ૩૦૨ નિચ્છોડણ નિભચ્છણ નિરાણુવત્તિત્તર્ણ અસંવાસો, કયનાસો આ અસમે, બંધઈ ઘણ ચિક્કણે કમ્મ. ૩૦૩ કોહો. ક્રોધ ૧ કલહના કારણ ભણી ક્રોધ કલહ “ભણી ૨ ખાર ૩ પરસ્પરિઇ મત્સર થાઈ ક્રોધ તી, એહ ભણી પરસ્પર મત્સર નામ કહીઈ ૪ અનુશય ૫ પ્રચંડપણહું ક્રોધ તઉ હુઈ, તેહ ભણી ચંડત્વ નામ કહીએ ૬ અનુપમ ૭ ક્રોધ થિકલ માઈલઉ ભાવ જીવહૂઇ હુઈ, તેહ ભણી ક્રોધ તામસ ભાવ કહીએ ૮ ક્રોધ થિઉ આપ પરહૂઇ સંતાપ હુઇ. એહ ભણી સંતાપ કહી ૯. જી. વલી ક્રોધ થિઉ પરસ્પરિટૅ અલગ થાઉં હુઈ, તેહ ભરી નિકોટન કહીએ ૧૦ ક્રોધની વાહિલ પરહૂઇ નિર્ભિત્સંઈ તેહ ભણી, નિર્ભર્લ્સન કહીઈ ૧૧ ક્રોધ તક પરાઈ અનુવર્તના ન કરઈ, તેહ ભણી નિરનવર્તિત્વ કહીઈ ૧૨ જેહ સિવું, ક્રોધ હુઈ તેહ સિલું એકઠઉ ન વસઇ તેહ ભણી અસંવાસ કહીઈ ૧૩ ક્રોધિ ચડિઉ જીવ પરાયા ઉપગારના સૐ અઉલવઈ તેહ ભણી કૃતનાશ ૧૪ ક્રોધ વર્તતાં જીવહુઇ સમતા જાઈ, તેહ ભણી અસામ્ય કહી ૧૫ બંધાઈ એટલા ક્રોધના પ્રકાર જીવ કરતી હુંતી ગાઢઉં ચીકણઉં નિવિડ જ્ઞાનાવરણીયાદિક કર્મ બાંધઈ. ૩૦૨-૦૩. હવ માનનાં નામભેદ કહઈ છે. [કલહ, ખાર, મત્સર, અનુશય, ચંડત્વ, અનુપશમ, તામસભાવ, સંતાપ, નિછોટન, નિર્ભર્લ્સન, નિરનુવર્તિત, અસંવાસ, કૃતનાશ, અસામ્ય – આટલા ૧ ખ એ ગ એ દસઈ (“એ સઇને બદલે) ૨ ખ એક. ૩ ખ અનર્થ ઊદેગ. ૪ ખ ભેદ. ૫ ક તા સભવો ખ તામસુહાવો. ૬ ખ ક્રોધી. ૭ ખ ભરણ. ૮ ખ “ભણી ... ક્રોધ તક હુઈ’ને બદલે “વિઢાવડિ રાત હુઈ'. ૯ ખ ચંડરુદ્ર ચંડત્વ. ૧૦ ખ હેતઉ ગ થિકઉ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૨૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ક્રોધ કરતો ગાઢ ચીકણાં જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે માણો મહંકારો, પરપરિવાઓ અ અત્તઉરિસો, પરિપરિભવો વિ ય તહાં પરસ્ટ નિંદા અસૂઆ ય. ૩૦૪ હીલા નિરોવયારિત્તર્ણ નિરુણામયા અવિણઓ અ, પરગુણ પચ્છાયણયા જીd પાડતિ સંસારે. ૩૦૫ માણો. માન ૧ એહ થિકઉ જાત્યાદિકનઉ ગર્વ હુઇ, તેહ ભણી મદ કહીઈ ૨ અહંકાર ૩ માન લગઈ પરાયા અવર્ણવાદ બોલઈ, એહ ભણી પર પરિવાદ કહીઈ ૪ અનઈ માન લગઈ આપણી ઉત્કર્ષ કરઈ, એહ ભણી આત્મોત્કર્ષ કહઈ ૫ માનિ ચડિઉ જીવ પરહૂઈ પરાભવ કરઈ, એહ ભણી પરપરિભવ કહીઈ ૬ માનિ ચડિઉ જીવ પરાઈ નિંદા કરઈ ૭ પર ઊપરિ ઈર્ષ્યા કરઈ, એહ ભણી અસૂયા કહીઈ ૮. જી. વલી માન લગઈ પરહૂઇ અવજ્ઞા કરઈ, એહ ભણી હીલા કહીઈ ૯ માન લગઈ જીવ પરહુઈ ઉપગાર ન કરશું. એહ ભણી નિરુપકારિત્વ કહીએ ૧૦ માન ચડિલ જીવ વડાઈહૂઈ નમઈ નહીં, તેહ ભણી નિરવનામતા કહીએ ૧૧ માન લગઈ વિનય લોપઈ, એહ ભણી અવિનય કહી ૧૨ માન લગઈ છતાઈ ગુણ પરાયા આછાદઇ, ઢાંકઈ એહ ભણી પરગુણ પ્રચ્છાદન નામ કહીએ ૧૩ એતલા માનના. જીવપ્રકાર જીવે પાઠ કીજતા હુંતા જીવહૂઈ સંસાર માહિ પાડઇં. ૩૦૪-૦૫. હવે માયાના નામભેદ કહઈ છઇ. મદ, અહંકાર, પરપરિવાદ, આત્મોત્કર્ષ, પરપરિભવ, નિંદા, અસૂયા, નિરુપકારિત્વ, હલા, નિરવનામતા, અવિનય, પરગુણપ્રાચ્છાદતા – આટલા માનના પ્રકાર જીવને સંસારમાં પાડે છે.J. માયા કુડગિ પચ્છન્નપાવયા કૂડકપડવંચાયા, સવસ્થ અસભાવો પરનિખેવાવહારો વ. ૩૦૬ છલચ્છઉમ સંવઈયરો ગૂઢાયારાણે મઈ કુડિલા, વિસંભઘાયણ પિ ય, ભવકોડિસએસ વિ નડતિ. ૩૦૭ માયા, ૧ મહા ગહન ગૂંચ્છલ ભણી કુડંગ કહીઈ ૨ માયાવંત આપણ3 પાપ પ્રચ્છન્ન કરઇ, એહ ભણી પ્રચ્છન્નપાપતા કહીએ ૩ માયા લગઈ અનેક ૧ ક. મયામયા. ૨ ખ માત્ર માન. ૩ ક પરવારિવાદ ખ પરધન પરિવાદ (પરપરિવાદાને બદલે). ૪ ખ “એહ ભણી આત્મોત્કર્ષ કહાં.... પરપરિભવ પાઠ નથી. પખ નિવમનામતા. ૬ ક પ્રચ્છાદનાનામ ગ પ્રછાદનતાનામ. ૭ ખ પ્રકાર જીવિઇ ગ પ્રકાર. ૨૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #74 -------------------------------------------------------------------------- ________________ ફૂડ ચલાવઇ એહ ભણી ફૂટ નામ કહીઇ ૪ માયાવંત અનેક કપટ કરઇ તેહ ભણી કપટનામ કહીઇ ૫ માયાવંત પરÇઇ વંચઇ, તેહ ભણી વંચનતા કહીઇ ૬ માયાવંત અને૨ હુઇ, અનઇ સઘલે કાજે અને૨ઉં કરી દેખાડઇ, તેહ ભણી સર્વત્રા સદ્ભાવ કહીઇ ૭ માયાવંત પરાયા નિક્ષેપ થાંપણિ અપહ૨ઇ, એહ ભણી પરનિક્ષેપાપહાર કહીઇ ૮. છ. વલી માયાવંત પરÇð છલઇ, એહ ભણી છલ કહીઇ ૯ વલી માયાવંત પરÇઇ છદ્મ કરઇ એહ ભણી છદ્મ કહીઇ ૧૦ માયાવંત ગહલઉર્ષ ક૨ઇ, તેહ ભણી સંવ્યતિકર કહીઇ ૧૧ માયાવંતનઉં કર્ત્તવ્ય કાંઈં પરીચ્છીઇ નહીં, તેહ ભણી ગૂઢાચારત્વ કહીઇ ૧૨ કુટિલ મતિ ૧૩ વીસંભ વિશ્વાસનઉ ઘાત કરઇ માયા, એહ ભણી વિસ્તંભઘાતન કહીઇ ૧૪ ભવ કોડિ એતલા માયાના પ્રકાર કીજતાં હુતા, ભવની કોડિને સએ વિનડઇં વિગોયઇં જીવÇð અનેક પિ૨. ૩૦૬-૦૭. હવ લોભના નામભેદ તે કહઇ છઇ. [કુડંગ, પ્રચ્છન્નપાપતા, કૂટ, કપટ, વંચનતા, સર્વત્ર અસદ્ભાવ, પરનિક્ષેપાપહાર, છલ, છદ્મ, સંવ્યતિકર, ગૂઢાચારત્વ, કુટિલમતિ, વિદ્રંભઘાતન આટલા માયાના પ્રકાર કરતાં જીવને વ્યાકુળ કરે, વગોવે.] લોભો અઇસંચયસીલયા ય, કિલકત્તણું અઇમમત્ત, કપ્પનાપરિભોગો નકવિશકેય આગર્લ્સ. ૩૦૮ મુચ્છા અઇબહુધણલોભયા ય, તભાવભાવણા ય સયા, બોલંતિ મહાઘોરે જરમણ મહાસમુમિ. ૩૦૯ લોભ લોભનઉ વાહિઉ અનેક વસ્તુનઉ સંચય કરઇ, તેહ ભણી અતિસંચયસીલતા કહીઇ ૨ લોભિઇં મનડુ હુલઉં થાઇ, એહ ભણી કિલષ્ટત્વ કહીઇ ૩ લોભ લગઇ અનેક વસ્તુ ઊપર મમીકાર આવઇ, તેહ ભણી અતિ મમત્વ કહીઇ ૪ કલ્પ॰ ભોગવિવા યોગ્ય જે અનાદિક, તેહનઉ કૃપણપણાં લગઇ અપરિભોગ અવાવરવાવઉં લોભનઉ૧૧ વાહિઉ એહ ભણી કલ્પાન્ના૧૨ પરિભોગ કહીઇ ૫ નષ્ટહારતી અશ્વાદિક વસ્તુ, અનઇ વિનષ્ટ વિણઠી ધાન્યાદિક વસ્તુ તીણð જે આકલ્પ ગાઢા મોહ લગઈ માંદ્યનઉં ઊપજ્વઉં, તે ૧ ખ માયા તઉ. ૨ ખ ‘સર્વત્રા' નથી. ૩ ખ માયાવંત’ પછી ‘અનેઉ હુઇ અનઇ’ પાઠ વધારાનો. ૪ ખ, ગ વલી માયાવંત પરÇð છદ્મ કરઇ એહ ભણી' પાઠ નથી. ૫ કે હલ ખ ગહિલા ૬ ગ અનઇસંચયસીલયા ય. ૭ ખ મહાઘોરો. ૮ ક જરમણ. ૯ ખ મન હલૂવું (મનડુ હુલઉ'ને બદલે) ગ મનડૂ હતું. ૧૦ ખ કહ્યું. ૧૧ ક લોભન. ૧૨ ક કલ્પાન્નાઉ ખ કલ્યાના. ૧૩ ખ ગાઢી મોટી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૨૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ નવિનઝાકલ્પ કહીઈ ૬. છે. વલી લોભહું મૂચ્છ નામ કહીઈ ૭ અતિ બહુ ધનલોભતા કહીઈ ૮ લોભનઇ ભાવિઇ સદેવ ચિત્તનઉં ભાવિવઉ ગાઢઉ હુઈ, તેહ ભણી તભાવ ભાવના કહિઈ ૯ એતલા લોભના પ્રકાર બોલંતિજામરણ જરામરણ રૂપિયા અતિ રૌદ્ર મહાસમુદ્ર માહિ જીવહુઇ બોલ. ૩૦૮-૩૦૯. જે જાણ હુઈ એહ કષાયની નિગ્રહ કરઈ, તેહçઇ ગુણ કહઈ છઇ. [અતિસંચયશીલતા, ક્લિષ્ટત્વ, અતિમમત્વ, કલ્પાન અપરિભોગ. નષ્ટવિનઝાકલ્પ, મૂચ્છ, ધનલોભતા, તદ્દભાવ ભાવના – આટલા લોભના પ્રકાર જરા-મરણરૂપી અતિ રૌદ્ર મહાસમુદ્રમાં જીવને ડુબાડે છે એએસુ જો ન વજ્જિા , તેણ અપ્પા જહઢિઓ નાઓ, મણુઆણ માણણિજ્જો, દેવાણ વિ દેવયં હુક્કા. ૩૧૦ એ ક્રોધાદિક ચિહઉં કષાયનઈ ભાવિ જે ભાગ્યવંત ન વર્તાઇ, તેણ, તીણ આપણઉર આત્મા, જહ૦ કર્મ થઉ અલગ જ્ઞાન દર્શન સુખ વીર્યમય જાણિઉ, ઓલબિઉ કહાંઈ અનઈ તે, મછુઆણે. મનુષ્યરાજાદિક લોક તેહçછે, માનનીય માન્ય થાઈ, અનઇ દેવણ ઇંદ્રાદિક દેવઈનઉ દેવતા થાઇ, તેહહૂઇ પૂજ્ય ભણી. ૩૧૦. ક્રોધાદિક જે ન છાંડઈ, તેહçઈ અનર્થ કહઈ છઇ. ક્રિોધ આદિ ચારે કષાયમાં જે ભાગ્યવંત ન પ્રવર્તે તેણે પોતાનો આત્મા જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય જાણ્યો છે. તે મનુષ્ય રાજાદિ લોકમાં સન્માન્ય બને છે અને ઈંદ્રાદિક દેવનો દેવતા થાય છે.] જો ભાસુરે ભુજંગ, પયંડદાઢાવિસ વિઘટ્ટો, તત્તો શ્ચિય તર્લ્સતો, રોસભઅંગુમાણમિણે. ૩૧૧ જો ભાસુરે જે દુર્બુદ્ધિ ભાસુર રૌદ્ર ભુજંગ, સર્પ"પ્રચંડ ગાઢઉ દાઢઈ વિસ છઈ જેહનઈ, ઈસ્યા સાપનઇં હનિ કરી ઘટ્ટઇ હલાવઈ, તેહçઇ તત્ત ચ્ચિય તેહજિ સાપ થિઉ અંત, વિણાસ હુઇ, રોસભ, રોષ ક્રોધçઈ એ સર્વનવું ઉપમાન જાણિવઉ, ક્રોધઈ જિ કો ઉદીરઈ, તેહઈ ઇમ) જિ વિણસઈ, ક્રોધાધ્યાત જીવ ફૂફૂતા સાપની પરિ દૂર થાઇ, તેહ ભણી ક્રોધÇઇ સાપનઉં ઉપમાનદીધઉં. ૩૧૧. માનનઉં દૃષ્યત કહઈ છઇ. ૧ ખ નષ્પકલા. ૨ ક આપી. ૩ ખ યથાસ્થિત ‘કર્મ થકને બદલે) ૪ ખ દર્શન નથી. ૫ ક સર્વ ૬ ખ હનિ કરી. સર્વનઉ પાઠ નથી. ગ લાકડાં કરી વિઘટઈ' (હનિ કરી ઘટ્ટઈને બદલે) ૭ ક ઉપમ. શ્રી સોમસુંદરસૂરિકત ૨૬ Page #76 -------------------------------------------------------------------------- ________________ [તીવ્ર ઝેરવાળા સાપને જે સતાવે છે તેનો તે સાપથી જ વિનાશ થાય છે. ક્રોધ આદિનું એ ઉપમાન જાણવું. ક્રોધથી જે પ્રેરિત થાય છે તે જ નાશ પામે છે. ક્રોધી જીવ ફૂંફાડા મારતા સાપની જેમ ક્રૂર થાય છે.] જો આગલેઇ મત્ત, કર્યંતકાલોવમં વણગઇંદ, સો તેણં ચિય છજ્જઇ, માણગŪદેણ ઇત્થવમા. ૩૧૨ જો આ જે અજાણ મત્ત' મદોન્મત્ત કયંતર કૃતાંત મરણના કાલની પિર ભયંકર છઇ, એઉ વણગઇંદ, વેડિનઉ હાત્થિઉ આકલઇ લિઇ તે પુરુષ તીણઇં જિ હાત્થીð છુજ્જાઇ, ક્ષોદીઇ, ચૂર્ણ કીજઇ, વિજ્ઞાસીઇ, ઇસી પરિ માનહě, ગજેંદ્રનઉં ઊપમાન કહીઇ,TM માનનઇ કરતઉ જીવ માનિઇં જિ વિણાસ પામઇ, ઇસિઉ ભાવ, જિમ હાથીઇ ચડઉ જીવ આપણપઉં ઊચઉં દેખઇ, તિમ માનિ ચડિઉ જીવ આપણપઉં મોટઉપ દેખઇ, તેહ ભણી માનÇઇ હાથીયાનઉ ઉપમાન દીધઉં. ૩૧૨. માયાનઉં સ્વરૂપ કહઇ છઇ. મૃત્યુ સમા ભયંકર વગડાના હાથીને જે પકડે છે તે જ હાથીથી તે કચડાય છે, નાશ પામે છે. એ રીતે માનને ગજેંદ્રનું ઉપમાન આપ્યું. અભિમાન કરતો જીવ એના વડે જ વિનાશ પામે છે. હાથીએ ચડેલો જીવ પોતાને ઊંચો દેખે તેમ માને ચડેલો જીવ પોતાને ઊંચો જુએ છે.] વિસનસ્લિમહાગહણું જો પવિસઇ સાજીવાયરિસવિર્સ, સો અચિરેણ વિણસ્સઇ, માયા વિસર્વલ્લિગહણસમા. ૩૧૩ વિસ૰ વિસની વેલિનઉં ગહન વન કિસિઉ છઇ. સાજીવાય. સામુહા વાયુની ગંધિઇ અનઇ સ્પર્શિવě કરીનઇ મારઇ ઇસિઉં વિસ છઇ જિહાં એવા વન માહિ જે પઇસઇ, સો અ૰ તે પુરુષ અચિરૈણ થોડા કાલ માહિ વિણસઇ મ૨ઇ, માયા વિ. ઇસી પરિ માયા વિષવેલિના ગહન સરીખી કહીઇ, જિ કો માયા કરઇ તેઊ ઇસી પિર મરણાદિક અનર્થ પામઇ, જિમ વન ગહનનઉં સ્વરૂપ માણુસ ન જાણð, માહિ કાંઈ છઇ, તિમ માયાવંતનઉં સ્વરૂપ કાંઈ જણાઇ નહીં, એહ ભણી માયાહૂઇં વન ગહનનઉં ઉપમાન દીધઉ. ૩૧૩. લોભનઉં સ્વરૂપ કહઇ છઇ. વિષવેલિનું વન કેવું છે ? વાયુની ગંધથી એને સ્પર્શીને મારે એવું. આવા વનમાં જે પ્રવેશે તે પુરુષ થોડા સમયમાં જ મરે. માયા વિષવેલિ જેવી છે. માયા ૧ ખ મનું. ૨ ક કયંકયંત. ૩ ખ ાંચ્છાઇ. ૪ ખ ‘કહીઇ, માનન’ પાઠ નથી. પ ક મોટઉં’ નથી. ૬ ખ જાણીઇ ગ. જાણઇ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૨૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ કરે તે આ જ રીતે મરે. જેમ ગાઢ વનનું સ્વરૂપ માણસ જાણતો નથી એ રીતે માયાનું સ્વરૂપ જણાય નહીં.] ઘોરે ભયાગરે સાગરંમિ તિમિમગરગાહપઉમ્મિ, જો પવિસઇ સો પવિસઇ લોભમાસાગરે ભીમો. ૩૧૪ ઘોરે ઘોર રૌદ્ર ભયનઉ આગર મહાબીહામણઉ, અનઇ માછા-મગરગોહતાં આ જીવ તેહે પ્રચુર પૂરિઉ સાગરસમુદ્ર, એવા સમુદ્ર માહિ જે પઇસઇ તે લોભ લોભ રૂપિયા મહાસમુદ્ર માહિ પઇસઇ, જિમ તે સમુદ્ર માહિ પઇઠઉ જલચરે ખાજઇ, અનર્થ પામીઇ, તિમ લોભ માહિ વર્તાતઉ જીવ અનેક દુઃખરૂપ એ જલચરે પીડિઇ, અનેક મરણાદિક અનર્થ પામઇ ઇસિઉ ભાવ, જિમ મહાસમુદ્રનઉ પાર ન પામીઇ તિમ લોભનઉ સયસહસ્રલાખ કોડિ કેતલઇં છેહ ન આવઇં, તેહ ભણી લોભઠ્ઠě સમુદ્રનઉ ઉપમાન દીધઉં. ૩૧૪. ઇસિઉં ક્રોધાદિક કષાયનઉં સ્વરૂપ જાણીઇ નઇ, કર્મ પરિ વસિ થિકા જીવ દોષતઉ નિવત્તઇં નહી, એ વાત કહઇ છઇ. [રૌદ્ર, બિહામણા ને મત્સ્ય-મગર જીવો જેમાં પ્રચુ૨૫ણે છે એવા સમુદ્રમાં જે પ્રવેશે તેને જલચર ખાઈ જાય, તેમ લોભરૂપી સમુદ્રમાં જે પ્રવેશે તે દુઃખો રૂપી જલચરોથી પિડાય છે, અને મરણ જેવો અનર્થ પામે છે. જેમ મહાસમુદ્રનો પાર ન પમાય તેમ લોભસમુદ્રનો છેડો ન આવે.] ગુણદોસ બહુ વિસેર્સ, પર્યં પર્યં જાણિઊણ નીસેર્સ, દોસેસુ જણો ન વિરજ્જઇ, તિ કમ્માણ અહિગારો. ૩૧૫ ગુણદો૰ ગુણજ્ઞાનદર્શનચારિત્રતપઃ પ્રમુખ ગુણ મોક્ષસુખનઉં કારણ, અનઇ ક્રોધ-માનાદિક દોષ અનંત સંસારનઉં કારણ એવડઉ ગુણદોષનઉ વિશેષ ઘણઉં આંતરઉં, પર્યં ૫૦ પદિ પદિ સર્વજ્ઞના બોલિયાં સિદ્ધાંત માહિ^ નિઃશેષ સંપૂર્ણ જાણીઇ નઇ, દોસેસુ જં એ જણ જાણઇ લોક દોષ લોભક્રોધાદિક પાપ થિઉ નિવત્તઇ નહીં, કમ્મા તે કર્મનઉ અધિકાર જાણિતઉ. તઉ કર્મનઇ વિશ વર્તાતા જીવ દોષ છાંડી ન સકઇં ઇસિઉ ભાવ. ૩૧૫. હવ હાસ્યષક વખાણતઉ હૂતઉ પહિલઉં હાસ્ય આશ્રી કહઈ છઈ. [જ્ઞાનદર્શનચારિત્રતપ એ ગુણ મોક્ષસુખનું કારણ અને ક્રોધ-માન આદિ દોષ સંસારનું કારણ એમ ગુણદોષ વચ્ચે ઘણો આંતરો છે. ડગલેડગલે જિનવચન સંપૂર્ણ જાણવા છતાં લોકો ક્રોધાદિ દોષથી નિવર્તતા નથી. આ કર્મનો અધિકાર જાણવો.] ૧ કે મહામણઉ, ૨ ખ ક્રોધમાનમાયાદિક. ૩ ખ એ જણઇ (રું એ જણ'ને બદલે) ૨૮ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #78 -------------------------------------------------------------------------- ________________ અટ્ટટ્ટહાસ કેલીકિલત્તર્ણ હાખિડ્ડ-જમગરુઈ, કંદપ્પ અવહસણું પરમ્સ ન કિરતિ અણગાર. ૩૧૬ અટ્ટ, મુહડઇ વિકાસિર્ટી હડહડ સિવઉં, તે અટ્ટહાસ કહીઇ, અનઇ રામતિð પરÇઇં યથાતથા અસંબદ્ધ વચન બોલઇ, તે કેલીકલ કહીઇ, તેહ પણઉં હાખિટ્ટ હાસð કરી ખસખૂંટીઆનઉ કરવઉં, અનઇ વાત કરતાં યમકનઉં પાડિવઉં, અનઇ કંદપ્પ, કઉતિગઉં કરવઉં, અવહસણું, અનેરાહૂઇ હસવઉં, એતલાં બોલ માહિ એકઊ મહાત્મા ન કરઇ પરÇð. ૩૧૬. મહાત્માઇં રતિ ન કરવી એ વાત કહઇ છઇ. [અટ્ટહાસ કરવું, રમતથી બીજાને ભોંઠા પાડવા કે અસંબદ્ધ વચન કહેવાં, મજાકભરી ચેષ્ટા કરવી, વાત કરતાં શબ્દરમત કરવી, કૌતુક કરવું, બીજાની હાંસી કરવી આટલી બાબત મહાત્મા ન કરે.] - સાહૂણં અપ્પઈ, સસરી૨૫લોઅા તને અરઈ, સુસ્થિયવનો અઇપહરિસેં ચ નથી સુસાહૂણં. ૩૧૭ સાહૂ મહાત્માહૂઇં આત્મરુચિ ન હુઇ, આપણઇ સય૨ વાલ્દઉં ન જોઈઇ, ૨ખે માહા સય૨ÇÖ ટાઢિ લાગઇ, રખે તાપ લાગઇ, રખે અનેરઇ કષ્ટ હુઇ, ઇસી પિર, સસરીર અનઇ આપણા સયરનઉ સાહઉં જોઅવઉં શોભા ભણી આરીસા-જલાદિક માહિ પ્રતિબિંબનઉં જોવઉં, અનઇ સયરનઈં મોહિઇં ઉપવાસાદિક તપનઇ વિષઇ, અરતિ અસુહાં તિ રખે માહરઉં સયર દૂબલઉં થાઇ, રખે શોભા જાઇ, એહ ભણી સુસ્થિય સુસ્થિત એતલઉ મહાત્મા ઇસી પરિ આપણી વર્ણશ્લાઘા પ્રશંસા અનઇ, અઇપહ. મોટઇ લાભાદિક હુઇઉ તથા અપૂર્વ વસ્તુ દીઠીઇ હુંતી અતિ હર્ષનઉં કરવઉં, નથી એતલા બોલ એકઇ સુસાધુ ભલા મહાત્માણૢઈં ન હુઇ. ૩૧૭. હવ મહાત્મા અરિત નઉ કરવી, એ વાત કહઇ છઇ. મહાત્મા પોતાનું શરીર વહાલું ન ગણે, શરીરશોભાનું અરીસામાં કે જળમાં પ્રતિબિંબ ન જુએ, શરીરના રાગથી ઉપવાસાદિ તપ વિશે અરિત ન કરે, આત્મપ્રશંસા ન કરે, મોટા લાભની વાતથી કે અપૂર્વ વસ્તુ જોઈને અતિહર્ષ પ્રગટ ન કરે.] ઉદ્દેવઓ અ અરણામઉ અ અરમંતિ ય અરઈ ય, કલમલઓ []ણેગગ્ગયાય કો સુવિહિયાણું. ૩૧૮ ઉલ્વેવ ઊદેગ લગારેક ધર્મસમાધિ થઉં ચલિવઉં, અરણામઉ અ અરણ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૨૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિષયનઇ વિષઇ મનનઉં જાઇવઉં, તેહ જિ રૂપિઉ આમય રોગ તે અરણામય કહીઇ, અરમંતિ૰ ધર્મનઇ વિષઇ મનનઉં અરમિવઉં વિમુખપણઉં, અ૨ઈય, ગાઢઉ મનનઉ ઊદેગ, ક્લમલઉ, વિષયના લોભ લગઇ જે મનનઉ ક્ષોભ આકુલતા, અમુકું ખાઇસુ, અમુકું પીઇસુ, અમુકું પહિરિસુ ઇત્યાદિ અસંબદ્ધ મનનઉં ચીંતવિવઉં અનેકાગ્રતા કહીઇ, એતલા બોલ માહિ એકઇ સુવિહિત મહાત્માÇÖ કિમ હુઇ સર્વથા ન હુઇ, જેહ ભણી, તેહના મન શુક્લધ્યાનિ ધર્મધ્યાનિ ભાવિયાં છઇં, ૩૧૮ શોકદ્વાર કહઇ છઇ. [ધર્મસમાધિમાંથી ચલિત થવું, અરણ વિષયમાં મનનું જવું, ધર્મમાં મનનું રમમાણ ન થવું, મનનો ઉદ્વેગ, મનની આકુલતા, અમુક ખાશું, પીશું, પહેરીશું વગેરે મનનું ચિંતવન તે મનની અનેકાગ્રતા છે. સુવિદિત અને શુક્લધ્યાનમાં જોડાયેલા મનવાળા મહાત્માને આ બાબતો ન હોય.] સોગં સંતાનં અદ્વિઇં ચ મનું ચ વેમણસ્સું ચ, કારુન્ન રુન્ન ભાવં ન સાહુધમઁમિ ઇચ્છતિ. ૩૧૯ સોગં સગઇ સણીજઇ મૂંઇ ગિઉ હુંતઇ શોકનું કરવઉં, સંતાનં અનઇ, ગાઢેરડા ઉચાટનઉ ધિરવઉં, અધિઇ ચ, કુણહિઇં, એક ગામક્ષેત્રન-ઉપાશ્રયાદિક આશ્રી કહીઅ એ છાંડીસિઇ, ઇત્યાદિક ચિંતવિવઉં, અધૃતિ કહીઇ, મન્યુ ગાઢઇં શોકિઇં કરી ઇંદ્રિયના વિકલપણાનઉં થાવઉં તેમણસ્સ શોકિઇં કરી આત્મઘાતાદિકનઉ ચીંતવિવઉં, કારુન્ન, થોડઉં સિઉં રોવઉં, રુન્ન ભાવે, ગાઢð સાદિઇ આમંદિવઉં રોવઉં, ન સાહુ, એતલા બોલ માહિ એકણ બોલ સુસાધુના ધર્મમાહિ ન વાંછઇ, તીર્થંકરાદિક એતલા બોલ મહાત્માએ ન કરવા, ઇમ નિષેધð તીર્થંકરદેવ, કાં મહાત્માનઉં ધર્મ ચિત્તની સમાધિઇંઇ જિ છતી હુઇ, ઈમ્હઇ ન હુઈ, સિઉ ભાવ. ૩૧૯. હિત ભયદ્વાર કહઈ છઇ. સિગાંસંબંધીના મૃત્યુ સમયે શોક-સંતાપ-ઉચાટ કરવાં, ગામ-ઉપાશ્રય કેવી રીતે છોડાશે એમ ચિંતવવું, શોકથી ઇન્દ્રિયોની વિકલતા, આપઘાતનો વિચાર, રુદન, આક્રંદ – આ બાબતો સાધુ ન કરે. તીર્થંકરદેવ આનો નિષેધ કરે છે.] ભયસંખોવિસાઉ મગ્ન વિભેઓ વિભીસિઆઓ ઉ, પરમગ્ગ કેંસણાણિય, દૃઢ ધમ્માણૢ કઉં હંતિ. ૩૨૦ ૧ ક ‘વિષઇ' નથી. ૨ કે જાણવઉં ગ જાવઉં. ૩ કે ભણીજઇ ૪ ખ, ગ દરિસણાણિય. ૩૦ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #80 -------------------------------------------------------------------------- ________________ ભય, અકસ્માત્ બીહવઉં, સંમોહ ચૌરાદિક દેખી ત્રાસિવ" વિષાદ દયામણાપણઉં, મગ્ન વિ. માર્ગિ જાતાં સીંહાદિક દેખી ઊવટઇં જાઉં અનઈ વિભીસિઆ, વેતાલાદિકિ કરી ત્રાસવઉં, એ બિ બોલ જિનકલ્પી આશી જાણિવા, વિકલ્પીડુંઇ સિંહવેતાલાદિક થિઉ નાસતાં દોષ નહીં, પરમગ્ન પર અસંયત હૃઈ ભય લગઈ વાટનાં કહેવાં અથવા બીહતાં કુદર્શનના માર્ગનઉ કહિવઉં, દઢ ધએતલાં સઘલાં બોલ દઢ ધર્મધર્મનાં વિષ નિશ્ચલચિત્ત, મહાત્માહદે કિમ હુઇ, ન હુઈ, સર્વ પ્રકારિ નિર્ભયણી. ૩૨૦. જુગુપ્સા દ્વાર કહઈ છઈ. [અકસ્માત ડરવું, ચોર આદિ જોઈ રાતમાં વિષાદ થવો, દીનતા થવી, સિંહ આદિ જોઈ રસ્તો બદલવો, વેતાલ આદિથી ત્રાસ પામવો, એ બોલ જિનકલ્પીને જાણવા. સ્થવિરકલ્પીને સિંહ-વેતાલ વ.થી નાસતાં દોષ નહીં. અસંયતને ભયજનક રસ્તા વિશે કે કુદર્શનના માર્ગ વિશે કહેવું એ બાબતો ધર્મમાં નિશ્ચલ ચિત્તવાળા મહાત્માને ન હોય. કુચ્છા ચિલણમલસંકડેસ. ઉલ્લેવઓ અણિકેસુ, ચબુનિયાણમસુભેસ, નલ્થિ ઇન્વેસુ દંતાણે. ૩ર૧ કુચ્છા, ચિલીન અશુચિ મલિ કરી સંકડેસુ ભરિઆ દુર્ગધ મૂંઆં કહેવરાદિ કનઈ વિષઈ જુગુપ્સા, સૂગ મુહ મોડવઉં, ધૂકવાદિક ક્રિયાનઉં કરિવઉં, ઉન્નેવઓ, અનઈ આપણાં દેહવત્રાદિકમલા અનિષ્ટ દેખી ઊદેગનઉં ધરિવઉં, ચક્યુનિ. અશુભ કીડે ખાધા શ્વાનાદિક વિરૂઈ વસ્તુ દેખી, આંખિનઉં નિયત્તમાં નિવત્તવિવઉં પાછઉં વાલિવઉં, નલ્થિ દ. જે મહાત્મા દાંત છે, આપણાં ઇંદ્રિય જે વસિ કીધાં છઇ, તેહ મહાત્માહૂઈ દુર્ગુચ્છા ભણી એકલા બોલ એકઈ નથી. ૩૨૧. ઇસિઈ મહાત્માનાં ધર્મિ જાણિબઈ હુંતઈ કેતલાઈ કર્મના વાહિયા જીવ કષાયાદિક ભાવ કરઇ, તેહ આશ્રી કહઇ છઇ. અશુદ્ધ, દુર્ગધ મારતાં મૃત ફ્લેવરના વિષયમાં સૂગ કરવી, મોં ફેરવવું, ઘૂંકવું, પોતાના દેહ-વસ્ત્ર આદિ મેલાં જોઈ ઉદ્વેગ કરવો, કીડા આદિથી સડતા કૂતરા વ. ને જોઈ આંખ ફેરવી લેવી, પાછા વળી જવું – આ બધી જુગુપ્સા ઇન્દ્રિયોને વશ કરનાર મહાત્માને હોય નહીં.] ૧ ક રાત્રિસિહં. ૨ ખ “ન હુઈ નથી. ૩ ગ ઉપદેશનઉં. ૪ ખ, ગ દુગચ્છારહિત. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ એ પછી એયે પિ નામ નાઊણ, મુઝિયત્વે તિ નૂણ જીવલ્સ, ફેડેઊણ ન તરઈ અઇબલિઓ કમ્મસંઘાઓ. ૩૨ એય પિ. પાછલિ જે કહિઉં ઐરિ કષાયનઉ હાસ્યાદિક ઇનોર કષાયની નિગ્રહ કરિવઉ, ઇસિ શ્રીસર્વજ્ઞનઉં વચન નામ પ્રસિદ્ધ જાણીનઈ મુઝિયત્વે જે જીવ મૂઢ થાઈ, વાંસઇ, કષાયાદિક ભાવ કરઇ. નૂર્ણ. તે નિશ્ચિઈ જીવનાં કર્મનઉ સમૂહ અતિ બલી6, ફેડી પરહઉ કરી ન સકીઇ, ઇસિહં જાણિવઉં એણે કર્મે જાણઈ જીવ બલાત્કારિઇ અકાર્યનાં વિષઈ પ્રવર્તાવીઇ, કુણઈ કાંઈ ન થાઈ, ઇસિઉ ભાવ. ૩૨૨. કોહો માણો માયા એ ચઉથા સયની પહિલી ગાહા વખાણી પૂરી, એતલઈં સમિઈ કસાય એ ગાહનાં બિ દ્વાર વખાણ્યાં, હવ ત્રીજઉ ગારવ દ્વાર વખાણ છઈ. પિાછળ કહ્યા તે ચાર કષાય અને છ હાસ્યાદિકનો નિગ્રહ કરવો. શ્રી સર્વજ્ઞનાં આ વચન છે. જે જીવ મૂર્ખતાથી કષાયાદિ ભાવ કરે છે તેનો કર્મસમૂહ પ્રબળ બને છે. પછી એ ફેડી શકાતો નથી.] જહ જહ બહુસ્મૃઓ સમ્મઓ અ સીસગણ સપરિવુડો અ, અવિણિચ્છિઓ આ સમએ, તહ તહ સિદ્ધત પડિણીઓ. ૩૨૩ જહ. જિમ જિમ બહુશ્રુત ઘણા સિદ્ધાંતનકે સાંભલવઉ માત્ર કીધઉં હુઈ, સમ્મઓ. અનઈ, જિમ જિમ ઘણા અજાણ લોકહૃઇ સમ્મત ગમતઉ હુઈ, સીસગણ અનઈ તિસ્યા તિસ્તા અજાણ શિષ્યને પરિવારિ જિમ જિમ પરિવારિક હુઈ, અવિશિ. અનઈ સમય સિદ્ધાંતના રહસ્ય તત્ત્વ તેહનઈ વિષઈ અવિનિશ્ચિત અજાણ હતઉ, તહ, તિમ તિમ અનેકરિદ્ધિ-રસ – સાતગારવ કરતી હુંતલ, સિદ્ધાંત સિદ્ધાંતવૃંઈ પ્રત્યેનીક હુઈ, સિદ્ધાંત વિરાણી હલૂઉં કરઇ, જાણ હુઈ તક ગરવ ન કરઈ, સિદ્ધાંતહુઇ મહત્ત્વ આણઈ, એહ ભણી અજાણ કહિઉ. ૩૨૩. ઋદ્ધિગારવ કહઈ છઈ. જેમજેમ ઘણા સિદ્ધાંત સાંભળવા માત્રથી બહુશ્રુત ગણાયો હોય, ઘણા અજાણ લોકને ગમતો હોય અને તે તે અજાણ શિષ્યોના સમૂહથી વીંટળાયેલો હોય અને સિદ્ધાંતના રહસ્ય-તત્ત્વને વિશે અનિશ્ચિત હોય તેમતેમ રિદ્ધિ-રસસાતગારવ કરતો સિદ્ધાંતને હલકું કરે છે. “જ્ઞાની હોવા છતાં ગર્વ ન કરવો, ૧ ક બલિઓ. ૨ ખ છના. ૩ ખ, ગ થાઈ’ પછી ‘સિ૬ કીજઇ પાઠ વધારાનો. ૪ ખ બહુશ્રુત થિઉ હુઇ. ૫ ખ અજાંણતાં. ૬ ક અનેક રસસિદ્ધિ ખ તે અનઇ ઋદ્ધિ રસ (અનેક રિદ્ધિરસને બદલે) ૩ર શ્રી સોમસુંદરસૂરિકત Page #82 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતને મહત્ત્વનો ગણવો' એ વાત પ્રત્યે અજાણ રહે છે.] પવરાð વત્થ પાયાસણોવગરણાઈ એસ વિભવો મે, અતિય મહાજણનેયા, અહંતિઅહ ઇઢિગારવિઓ ૩૨૪ પવરા૰ માહરઇ વારુ વસ્ત્રક વારુ પાત્ર વારુ આસણ વારુ ઉપગરણ, એસ વિ. ઇસિઉ વિભવ ઋદ્ધિનઉ સમુદાય માહરઇ છઇ, અવિઅ વલી હું મહાજન પ્રધાનઉ ઘણા લોકનઉ નેતા ઠાકુર, એ લોક સહુ મઝઙૂઇં વાંદઇ છઇ, ઇસી પરિ લાધી ઋદ્ધિનઉ ગર્વ કરતઉ અણલાધી ઇસી ઋદ્ધિ પામિવાની ઇચ્છા કરતઉ ઘણાં કર્મનઇ બાંધિવઇ આપણઉ આત્મા ભારે કરતઉ []દ્ધિગા૨વનઉ ધણી કહીઇ. ૩૨૪. હવ રસગારવ આશ્રી કહઇ છઇ. મારે સુંદર વસ્ત્ર, સુંદર પાત્ર, સુંદર આસન, સુંદર ઉપકરણ - આવો ઋદ્ધિનો સમૂહ મારે છે, વળી હું મહાજન, પ્રધાન, ઘણા લોકનો નેતા છું, એ લોક મને વંદન કરે છે આ પ્રકારે પ્રાપ્ત ઋદ્ધિનો ગર્વ કરતા અને અપ્રાપ્ત ઋદ્ધિને પામવાની ઇચ્છા કરતા, ઘણાં કર્મો બાંધવાથી પોતાના આત્માને ભારે કરતા સાધુને ઋદ્ધિગારવનો સ્વામી કહીએ.. અરસ વિસં લૂહું, હોવવનં ચ નિચ્છએ ભુ, નિદ્વાણિ પેસ લાણિ ય મગઇ ૨સગારવે ગિદ્ધો. ૩૨૫ અરસ અ૨સ હીંગમરીચાદિકે અસંસ્કારઉં, વિરસ જૂના કુઢિયા ઓદનાદિક રૂક્ષ ચોપડ રહિત વાલચિણાદિક, જોવવનં૰ સહજિઇ ભિક્ષાં ફરતાં જિસ્યાં લાધાં ભક્તપાનાદિક તિસ્યાં, નિચ્છએ જિમવા ન વાંછઇ નિદ્ધણિ સ્નિગ્ધ ચોપડઇ બહુલ પેસલ સુંઆલાં રૂડાં મગંઇ વાંછઇ રસગારને ગિદ્ધો જિહ્વાનઇ રસવાહિઉ હુંતઉ ઇસિઉ રસગારવનઉ ધણી કહીઇ. ૩૨૫. હવ સાત ગારવ આશ્રી કહઇ છઇ. - [હિંગ-મરચાંના રસથી વિહીન – અરસ, વિરસ, ભિક્ષા માટે ફરતાં કોહેલાં શુષ્ક વાલ-ચણા આદિ જેવો મળ્યો તેવો આહાર જમવા ઇચ્છા ન કરે, સ્નિગ્ધ, સુંવાળો, સારો આહાર ઇચ્છે, માગે, આવા જીભથી અકર્ષાયેલા સાધુને રસગારવનો સ્વામી કહીએ. સુસ્યૂસઈ સરીર સયણાસણ વાહણાપસંગ પરો, સાયાગારવગરૂઓ દુખસ્સ ન દેઇ અપ્પાસ. ૩૨૬ ૧ ક ગરવિઉ. ૨ ગ તેહની ઠાકુરાઈ (નેતા ઠાકુર'ને બદલે) ૩ ક ગયણાસણ. ૪ કે વાપસંગમ, ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ સુર્ય આપણા સયરની શુશ્રુષા કરઈ, વલી વલી સંસ્કારશોભા કરઈ, સયણ૦ શયન સુકુમાલ શવ્યાઆસન વારૂ પટ્ટકાદિક તેહની વાહના નિષ્કારણ વાવરિવઉ, તેહનઉ પ્રસંગ આસક્તિ કરઇ, કુણ, સાયાગાર જે સાતગારવિશું કરી ગુરુ વાહિલે હુઇ, તે વલી કિસીઉં કરઈ, દુખસ્સ, દુખહૂઇ આપણયું ન દિઈ, ભૂખતૃષાદિક પરીષહના દુઃખ માહિ ન પઇસઇ, ઇસિક ભાવ. ૩ર૬. હવ ચઉથઉ ઇંદ્રિયદ્વાર કહઈ છઈ. (શરીરની શુશ્રુષા કરે, ફરીફરી સંસ્કારશોભા કરે, સુકુમાર શવ્યા-આસન, સુંદર પટ્ટક એ બધાની આસક્તિ કરે, આમ સાતગારવથી ખેંચાયેલા ગુરુ પોતાને દુઃખ ન આપે, ભૂખતરસના પરિષહના દુઃખમાં ન પ્રવેશે.J. તવકુલછાયાભંસો પંડિચ ફેંસણા અઢિપહો, વસણાનિ રણમુહાણિ ય, ઇંદિયવસગા અણુહર્વતિ. ૩૨૭ તવઇંદિય, ઇંદ્રિયનઈ વસિ વર્તતો જીવ તપનઉ બંશ વિનાશ પામઈ, તપ થકઉ પડઈ, ઇસિઉ ભાવ, અનઈ કુલનઉ ભ્રંશ કરઈ, કુલ સયલઉંઈ લજાવઈ, છાયાલોક માહિ મહત્ત્વ તેહનઉ બ્રેશ મહત્ત્વ જાઇ, પંડિચ્ચ૦ પંડિતપણાની ફેસણા નીગમવઉં, ડાહપણહું માલિન્ય આણઈ. ઉક્ત ચ. વિકલયતિવિ કલા કુશલે હસતિ શુચિં પંડિત વિડંબવતિ, અધરતિ ધીર પુરુષ હૃષીકગણ એષ તત્કાલ. ૧૦IA અનિક. અનઈ અનિષ્ટ સંસારનઉ પંથ માર્ગ વધારઈ જીવ ઇંદ્રિયનઈ વસિ વર્તતલ, વસણા અનઈ ઇંદ્રિયને વિકારે વાહિક જીવ અનેક વ્યસન મરણાદિક આપદ પામી, રણમુ અનઈ, રણસંગ્રામ તેહના મુખ ઊપજાવાં અનેક અનર્થના હેતુ ઇંદ્રિયને વસે વાહિયા જીવ પામઈ. ઉક્ત ચ. સક્ત શબ્દ હરિણઃ આ નાગો રસ ચ વારિચર, કૃપણ પતંગો રૂપે, ભુજગો ગંધન તુ વિનષ્ટ. ૧ પંચ સુસક્તાઃ પંચ વિના, યત્રાગૃહીત પરમાર્થા, એક પંચ સુસક્ત પ્રયાતિ ભસ્માત્મતાં મૂઢ: ૨ તથા કુરંગ માતંગ પતંગ ભંગ, મીના હતાપંચબિરેવ પંચ, એક પ્રમત્ત તુ કર્થ ન હન્યુયં સેવને પંચબિરેવ પંચ. ૩ વ્યસને જયો વબાહુબલિનિ દશવકને નિપાત, જિતાજિતાનિ રાજે, હૃષીકાત્ર કારણ. ૪ ૧ ક વારિઉં. ૨ ખ ઇંદિયકસગા. ૩ ખ જલાવઈ. ૪ ક વિકલય, પ ક બયતિ. ૬ ખ સુખ ઊપરિ જાધવા (મુખ ઊપજાવાને બદલે) ૭ ખ વ્યસને વાહિયા. ૮ ખ ભસ્મતાં. ૯ ખ જિતાજિતાજિતાને ગજેંદ્ર. ૩૪ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #84 -------------------------------------------------------------------------- ________________ રણમુખે ૩૨૭. ઇંદ્રિયનિરોધ કિમ કરવઉ, એ વાત કહઈ છઇ. [ઇંદ્રિયના વશમાં વર્તતો જીવ તપનો વિનાશ કરે, કુળનો ભ્રંશ કરે, કુળને લજવે, પંડિતપણું ગુમાવે, ડહાપણને મલિન કરે, અનેક સંકટો વેઠે અને લડાઈનાં દ્વાર ઉઘાડે છે. ઇંદ્રિયવશ જીવ આ બધું પામે છે.] સદ્દેસુ નિરજ્જિજ્જા, રૂવં હું પુણો ન ઇક્બિજ્જા, ગંધ ૨સે અ ાસે અમુચ્છિઓ' ઉજ્જમિજ્જ મુણી. ૩૨૮ સવેસુ રૂડા શબ્દ વેણુ-વીણા-મૃદંગ-સ્ત્રીગીતાદિકના સાંભલીનઇ તેહનઇ વિષઇ રાચઇ નહીં, તેહે વાહીઇ નહીં, રૂવં૰ રૂડઉં રૂપ દેખી વલી બીજી વાર દૃષ્ટિ વાલી સાહઉં ન જોઅઇ, જિમ સૂર્યસામ્હીં દષ્ટિ ગઈ માણસ પાછી વાલઇ, તિમ સ્ત્રીઆદિક તણા રૂપ દેખી દૃષ્ટિ પાછી વાલવી, ગંધે ૨૦ રૂડા કર્પૂરાદિક તણા ગંધનઇ વિષઇ, અનઇ શર્કરાદિકના રૂડા રસનઇ વિષઇ, રૂડા સુકુમાલાદિક સ્પર્શનઇ વિષઇ, અમુચ્છી મૂર્છા આસક્તિ ન કરઇ, વિરૂયા શબ્દ-૨સ-ગંધસ્પર્શનઇ વિષઇ દ્વેષ ન આણઇ, ઉજ્જ એવઉ થિકઉ મહાત્મા આપણા ધર્માનુષ્ટાનનઇ વિષઇ ઉદ્યમ કરઇ. ૩૨૮. તથા. મુનિ વેણુ, વીણા, મૃદંગ, સ્ત્રીગાન વ. ના રૂડા શબ્દ સાંભળીને એમાં રાચે નહીં, સુંદર રૂપ જોઈ બીજી વાર દૃષ્ટિ વાળી લઈને સામું જુએ; જેમ સૂર્ય સામે દૃષ્ટિ જતાં માણસ પાછી વાળી લે તેમ. કપૂર આદિની ગંધમાં અને સાકર આદિના રસમાં, સુકોમળ સ્પર્શમાં આસક્તિ ન કરે. ખરાબ શબ્દ-૨સ-ગંધસ્પર્શને વિશે દ્વેષ ન લાવે. મહાત્મા ધર્માનુષ્ઠાનમાં ઉદ્યમ કરે.] નિહયાણિહયાણિ ય ઇંદિયાણિ ઘાએહણં પયત્તેણ, અહિઅત્યં ણિહયા હિયકજ્જે પૂઅણિજ્જાઇ. ૩૨૯ નિહયા. મહાત્માના ઈંદ્રિય નિહત હણ્યા કહીઇ, જેહ ભણી શબ્દાદિક વિષયનઇ વિષઇ રાગદ્વેષાદિક ન કરŪ, એહ ભણી હણ્યા અણછતા કહીઇ, અહયાણિ અનઇ અહતઇ કહીð, જેહ ભણી સવિહઉં ઇંદ્રિયના આકાર છતા ઈંઈં, એહ ભણી ણિ કહીð, અનઇ અણિયાઇ કીઈં. ઉક્ત ચ. ન શક્ય રૂપમદ્રખું, ચક્ષુર્ગોચરમાગતું, રાગદ્વેષી તુ યૌ તંત્ર તૌ બુધઃ પરિવજ્યેત્ ૧18 ૧ ક અચ્છિઓ. ૨ ખ જેહ ભણી.... અણછતા કહીઇ' પાઠ નથી. ૩ ખ છતા છઇં' પછી ‘તથા ઘોડલઈ સમાહિ ઇંદ્રિયના વિષય ઊપજતાં વારઇ ન લાગÙ' પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઘાએહણંઇસિવું નહીં જિ ઇંદ્રિય જિહ્વા છઇં, અણે જિમ ઋણનઉ ધણી ગોવિહરાં ઘાતીઇ, તિમ જીવહૂઇ સંસાર રૂપિઈ ગોતિહરઈ ઘાતઈ, એહ ભણી ઋણ શબ્દિઇ કર્મ કહીઇ, તે કમ્મદ મહાત્માનઈં ઘણઉં હણિઉં, થોડવું નથી હણિઉં, એહુવર્ષે નિહત છઇ, ઇસ્યા દાધી દોરડી સરીખાં ઇદ્રિય અનઈ કર્મઇ, ઘાએહ. પત્નિઇ સર્વોદ્યમિ કરી સઘલાઈ પૂરાં હણવું, મોક્ષન પામવઈ કરી જાં લગઈ અજીપૂરાં, ઇંદ્રિયક્ષાય ન ઘાતાઇ, તાં લગઈ કિસિઉ કરિવઉં તે કહઈ ઇ, અહિઅલ્પે. જે આપણા આત્માહૂઇ રાગદ્વેષના કારણ ભણી અહિતૂઆ શબ્દરૂપાદિક પદાર્થ તેહનાં વિષઈ પ્રવર્તતા નિહત કરિયાં, સર્વ પ્રકારિ રૂધિવાં, રાખિવાં, અહિકઠ' આપણા આત્માçઇ હિનૂયાં. કાજ શ્રી સિદ્ધાંત-શ્રવણ શ્રી જિનબિંબ-વિલોકનાદિક તેહનઈ વિષઈ પ્રવર્તાવિવાં વિશેષિ, ઈમ કરતાં તે ઇંદ્રિય પૂજનીય ગ્લાધ્ય થાઈ, એક અર્થ. છ. એ ગાહનઉ બીજઉ અર્થ કહઈ છઈ. નિહયાણિ નિહત કહીશું, આપણા શબ્દાદિકનઈ વિષય વિષઈ ગ્યા જે ઇંદ્રિય હયાણિય, હય શબ્દિઇ ઘોડઉ તેહની પરિ જે ચંચલ છઈ તે ઇંદ્રિય, અહો ઉત્તમઆ ઘાએહ ઘાતક હણ૩, વસિ કરઉં, પયત્તેણ, સર્વ શક્તિ છે, અહિય. એ ઇંદ્રિય નિહત એક વસિ કીધાં હતાં. અહિત શબ્દિઇ સંસાર તેહનઈ અર્થિ ન હુઈ, સંસારની કારણ ન થાઈ, કિસિઈ કાજિઈ થાઈ, હિયકજે હિતકાર્ય મોક્ષ તેહ સાધવાનઉ કારણ થાઇં, હરિયા હંતા, ઈહલોકિઈ પૂજનીય થાઈ, તેહનઉ ધણી ઇંદ્રાદિક દેવેએ પૂજીઈ, ઇસિઉ ભાવ. એ બીજઉ અર્થ. એ ગાહના એહૂવા અર્થ ઘણા છે, તે વલી ગુરુ પૂછી જાણિવા. ૩૨૯. સમિઈ કસાય ગારવ, એહના થ્યારિ દ્વાર વખાણ્યા, હવે પાંચમઉં દ્વાર કહઈ છઇ. મહાત્માની ઇન્દ્રિયોને હણાયેલી અને અણહત બંને કહીએ. હણાયેલી એટલા માટે કે તે શબ્દાદિક વિષયમાં રાગદ્વેષ નથી કરતી અને અણહત એટલા માટે કે સર્વ ઇન્દ્રિયો પદાર્થને ગ્રહણ કરવા સક્ષમ પણ છે. જેમ દેવાદારને તેમ જીવને સંસારરૂપી કારાગારમાં નાખે છે. અહીં ‘ઋણ' શબ્દથી કર્મ કહીએ. તે કર્મને મહાત્માએ ઘણાં હણ્યાં, થોડાં નથી હણ્યાં. નિહતાવિહત). પણ સળગતી દોરી સરખાં ઈન્દ્રિય અને કર્મ ઉદ્યમ કરીને પૂરેપૂરાં હણવાં જોઈએ. મોક્ષને પામવાને માટે જ્યાં લગી ઇંદ્રિયક્ષય ન થાય ત્યાં સુધી ૧ ક ઋણપનઉ. ૨ ખ નિહાનિત ગ નિહાનિહાણ). ૩ ખ નથી ગયાં' (ન ઘાતાઈને બદલે) ગ ન થાઈ. ૪ ખ હિયક ગ અક. ૫ ક હિપુતૂ. ૬ ખ, ગ લિખીઇ. ૭ખ ઉત્તમ તુહે ૮ ખ પૂજનીય પૂજીએ ગ પૂજાઈ. શ્રી સોમસુંદરસૂરિકૃત ૩૬. Page #86 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષના કારણરૂપ શબ્દ-રૂપાદિ પદાર્થના વિશે આત્માને પ્રવર્તતો અટકાવવો. આત્માને શાસ્ત્રશ્રવણ અને જિનબિંબદર્શનના વિષે પ્રવર્તાવવો. આ એક અર્થ થયો. આ ગાથાનો બીજો અર્થ કહે છે. શબ્દાદિક વિષયમાં ગયેલી ઇંદ્રિય તે ‘હયાણિય’. ‘હય’ એટલે ઘોડો’. ઘોડાની પેઠે જે ચંચલ છે તે ઇંદ્રિય. એને સર્વ શક્તિથી હણો, વશ કરો. ઇંદ્રિયને વશ કરતાં તે ‘અહિત.’ એટલે કે ‘સંસાર’નું કારણ નથી બનતી. પણ તે હિતકાર્ય′ – મોક્ષ' – નું કારણ બને છે. આ ગાથાના ઘણા અર્થ થાય તે ગુરુને પૂછીને જાણવા.] જાઇકુલ રૂવબલ સુયતવલાભિસ્ટિરિય અક મયમત્તો, એયાદેં ચિય બંધઇ, અસુહાઇ બહુ ચ સંસારે. ૩૩૦ જાઇ. બ્રાહ્મણાદિકનઇ જાતિન ગર્વ ૧, અનઇ કુલ આપણઉ પૂર્વજનઉ વંશ તેહનઉ ગર્વ ૨, રૂપ આપણા સયરનઉ સૌભાગ્ય તેહનઉ ગર્વ ૩, બલ આપણા સયરના બલનઉ ગર્વ ૪, સુય આપણા શાસ્ત્રના જાણિવાનઉં ગર્વ ૫, તપ 2Āઆપણા પિઆપણાનઉ ગર્વ ૬, લાભ, આપણા ઉપાર્જનીયાપણાનઉ ગર્વ ૭, ઇસ્ટરિ આપણી ઠાકુરાઈનઉ ગર્વ ૮, અટ્ઠ મ૰ એહે આઠે મદે માતઉ હુંતઉ, એ આઠ ગર્વ કરત હુંતઉ જીવ, એયાઇ, એહ જિ જાતિકુલાદિક અસુહાઇ સંસાર માહિ ફિરતઉ બહુ ઘણીવાર, અશુભાં ઊપાર્જાઇ કિમ, જાતિનઉ મદ કરતઉ હુતઉ, અનંતી વાર હીન જાતિě ઊપજઇ, કુલનઉ મદ કરતઉ અનંતી વાર હીન કુલિ ઊપજઇ, રૂપનઉ ગર્વ કરતઉ અનંતે ભિવ કુરૂપ થાઇ, ઇસી પિર જાણિવઉં. ૩૩૦. એહ જિ વાત કહઇ છઇ. જાતિ, કુળ, રૂપ, બળ, શાસ્ત્રજ્ઞાન, તપ, લાભ-ઉપાર્જન, ઠકુરાઈનો ગર્વ આ આઠ પ્રકારના મદથી ઉન્મત્ત બનેલો જીવ ઘણી વાર હીન જાતિમાં કે હીન કુળમાં ઊપજે, કોઈ ભવમાં કુરૂપ થાય.] જાઈઇ ઉત્તમાએ, કુલે પહામિ રૂવમિરિયું, બલવિજ્જા ઇ તવેણ ય, લાભ મએણં વ જો ખિસે. ૩૩૧ જાઈઇ. જે આપણી ઉત્તમ જાતિઇ કરી અનેરાહ્ě ખિસઇ નિંઇ હઉ ઉત્તમ જાતિનઉ, તઉં અધમ જાતિનઉ ઇસી રિ કુલે ૫૦ પ્રધાન કુલિ લાઈં હુંતě અનેરાÇઇ હીલઇ. ૩૩૧. ૧ ક જાઇકુલબલરૂબલસુય.... ૨ ખ અજાણીઉ. ૩ ખ, ગ અનેરાહ્ઇ નિંઇ માહરઉં કુલ ઉત્તમ, તાહરઉં કુલ અધમ, ઇમ રૂપ અનઇ ઐશ્વર્ય બલ વિજ્ઞાત એ લાંભઇ ને આપણા મદે અહંકારે કરી પરÇÖ હીલઇ (‘અનેરાહ્ હીલઇ'ને સ્થાને) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ તેહÇઇ સિઉં હુઇ, તે વાત કહઇ છઇ. પોતાની ઉત્તમ જાતિને લઈને જે બીજાથી આઘા જાય, બીજાને નિંદે, અનાદર કરે તેમનું શું થાય છે ?] સંસાર મણવ]યગ્યું નીયઢાણાð પાવમાણો ય, ભમઇ અનંત કાઉં, તા 6 મએ વિવજ્જિજ્જા. ૩૩૨ સંસાર અણવયગ્ગ, જેહનઉ પેલઉ પાર છેહડઉ ન પામીઇ, એહવઉ સંસાર ભ૰ ફિરઇ, અનંતઉ કાલ મદનઉ ધણી, નીયટ્ટા ભવિભવિ નીચ સ્થાનક હીન જાતિ હીન કુલાદિક પામતઉ હુંતઉ, તુમ્હા એ આઠ મદનઉ એવઉ અનર્થ જાણીનઇ, એ મદ વર્જવા ટાલિવા, કુણહઇં ન કરવા. ૩૩૨. તથા. [આવો મદ કરનાર અપાર સંસારમાં અનંત કાળ ફરે છે, ભવેભવે નીચ જાતિ પામતો રહે છે. આવો અનર્થ જાણીને એ આઠ મદને ત્યજો.] સુટ્ટુ વિ જઈ જ્યંતો, જાઇમયાઈસુ મજ્જઈ જો ઓર, સો મેઅરિસ જહા, હિરએસબલુ ∞ પરિહાઇ. ૩૩૩ ૩ સુકુ યતિ મહાત્મા, સુરુતિ ગાઢઉઇ તપનિયમસંયમનઇ વિષઇ, યત્ન ઉદ્યમ કરતઉ જે, જાઇમયાઇ જાતિકુલમદાદિકે કરી માચઇ?, જાત્યાદિકે રૂડે છતે સાચઉઇ ગર્વ કરઇ, સો મેઅજ્જ હિરએસ૰ તે મહાત્મા મેતાર્ય ઋષિ અનઇ હરિકેશ, મહાત્માની પર થાઇ, હીણઉ થાઇ, હીન જાતિકુલાદિક લહઇ. મેતાર્ય મહાત્માની કથા : ઉજ્જ્વની નગરી, ચંદ્રાવતંસકરાયનઇ બેટઇં, સાગરચંદ્રિઇં, આપણા અરમાઈ ભાઈ, ગુણચંદ્રઙૂઇં રાજ્ય દેઈ દીક્ષા લીધી, એક વાર ઉજ્જયિની તઉ આવિ એ મહાત્માએ® ઇમ કહિઉં, રાય અનઇ પુરોહિતના બેટા બેઉ ઉજ્જયિનીઇં મહાત્માહૂઇં ઊચાટઇં, તે સાભલી સાગરચંદ્ર મહાત્મા ઉજ્જયનીઇ ગિઉ, રાયના પુરોહિતના બેટા બિહુહૂě શિક્ષા દેઈ બલિઇં દીક્ષા દીધી, પુરોહિતનઉ બેટઉ બ્રાહ્મણ ભણી લગારેક જાતિમદ ક૨ઇ, બેઈ જણ ચારિત્ર પાલી દેવલોકિ ગિયા, જે પહિલઉં ચ્યવઇ તે બીજઇ બૂઝવવઉ, ઇમ સંકેત કરઇ, પહિલઉ પુરોહિતના બેટાનઉ જીવ અતિઉ, મેઇણિનઇ॰ ગર્ભ અવતરિઉ રાજગૃહ નગર તે મેણિ એક સેસનઇ રિ તુહરઇ વિણજઇ, સેઠિણિનઇ છોરૂ જીવð નહીં મેયણિ પ્રીતિઇ આપણઉ બેટઉ જાત માત્ર સેડિણિÇÖ ૧ ખ બેહડઉ. ૨ ક જા ઓ ખ જોબ. ૩ ખ, ગ કરતુ હુંતઉ. ૪ ખ નાચરઇ ગ માનઇ. ૫ ખ પિર હાઇ ગ હુઇ. ૬ ખ તેહનě તીણð. ૭ ખ મેઇણિનઇ ગર્ભિ...નગર' પાઠ નથી. ૮ ખ ઇસ્યઇ મેણિ સૈકણિનઇ ઘર (તે મેણ એક સેઝિનઇ રિ’ને બદલે) ૯ ક મેયણિઇં’ નથી. શ્રી સોમસુંદરસૂતિ ૩૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ આપિલ, સેઠિણિની બેટી જાતમાત્ર આપણાઈ લીધી, તે વાત સેઠિ ન જાણઈ, તે બેટાઇ મેતાર્ય નામ દીધઉં, સોલ વરસનઉ મિત્રદેવિઇ બૂઝિવઉ, બૂઝઈ નહીં, ઇસિઇ આઠ વ્યવહારીયાની કન્યા વરિઉ, ફૂલકે હૂંત દેવતા મેઅનઉં સદર અધિષ્ટીએ માહરઉ બેટઉ અસિ રિષીકન્યા કાંઈ પરિણઇ. ઇમ કહતઈ શબિકા તઉ ઊપાડી મેઅનઈ ઘરિ આણિક, દેવતા કહઈ તકે બૂઝિ, મેતાર્ય કહઈ તી બૂઝઉં, જઉ મૂહરૐ મહત્ત્વિ ચડાવઈ, તે વાત દેવતાઈ પડિવજી પછઈ દેવતાઈ મેઅનઇ ઘરિ એક બોકડઉ લીડીનઈ ચાનકિ રત્નઇ જિ મૂકતઉ વિકુર્વિલ, મેના રત્ન થાલ ભરી ત્રિણિ દિહાડા રાયનઈ ભેટ કરઇ, અભયકુમારિ મંત્રીશ્વરિ કારણ પૂછિઉં, કહઈ માહરા બેટાનઈ રાયની બેટી દિઉં, પછઈ તેહ પાહિઈ નગર પાખતી સોનાનઉ ગઢ, અનઈ વૈભારગિરિ પર્વતિ પાજ કરાવી, પછઈ ક્ષીરસમુદ્રનઉં પાણી આવી મેતાર્ય —વરાવી સૂઝાડી આપણી બેટી રાયશું દીધી, તે અનઇ વલી બીજીઈ આઠ વ્યવહારીયાની કન્યા પરિણી, હવડાં મઝહૂઈ વિષયસુખ ભોગવવા દેઈ, પછઈ જે કાંઈ તું કહિસિતે કરિસુ ઇમ કહી દેવતાઠુંઈ મનાવી ચકવીસ વરસ ગૃહસ્થાતિ રહી દીક્ષા લીધી, જિમ સોનારિ ઉપસર્ગ કરતાં કેવલજ્ઞાન ઊપાર્જ મોક્ષિ પહુતઉ, તે વાત આગઈ કહી. - હવ હરિકેશની કથા કહઈ છઈ : મથુરા નગરીઇ સ્વામી શંખરાજા દક્ષા લીધી. તે ગીતાર્થ હઉ, ભિક્ષાવૃત્તિઇ હસ્તિનાગરિ 63Aઆવિ8, સોમદેવ પુરોહિત કન્ડલિ માર્ગ પૂછિઉં, તીણિ દ્વેષ લગઇ વ્યંતરાધિષ્ઠિત અગ્નિમય સેરી દેખાડી મહાત્મા તીણઇ જિ મારગિ ગિઉ, વ્યંતરઉ મહાત્માનઈં પ્રભાવિ નાઠી, સેરી શીતલ થઈ, સોમદેવ પુરોહિતનઈ મનિ ધર્મનો પ્રભાવ દેખી પશ્ચાત્તાપ થિી મહાત્માને પગિ લાગઉં, ખમાવઈ, તીણઈ મહાત્માની ઉપદેશ સાંભલી દીક્ષા લીધી, ચારિત્ર ખરઉં પાલઈ પુણ લગાયક બ્રાહ્મણપણાની જાતિની મદ કરઈ, મરીનઈ દેવલોકિ દેવ હૂક, તિહાં થિકઉ ઍવીનઈ નીચેZત્ર કર્મનઈ ઉદય ગંગાતટિ બલકોટ્ટ નામિઈ માતંગનઉ ઠાકુર, તેહનઈ કલત્ર ગૌરી, તેહનઉ બેટG હરિકેશબલ. આંબાનાં સ્વપ્તિ કરી સૂચિત, એકવાર તે વસંતોત્સવ બાલક માહિ રમતી વઢાવડિ ભણી બાહિર કાઢિઉં, એકઈં સ્થાનકિ તણઈ સવિષ સાપ લોકે મારિઉ દીઠઉં, નિર્વિષ જીવતી મૂકિલ દીઠઉં, હલ્કર્મા ભણી ઇસિક વિચાર ઊપનઉ, જીવ સઘલાઈ આપણેઈ જિ દોષે દુઃખિયા થાંઈ આપણેઈ11 ૧ ખ થિઉ દેનિં. ૨ ક “બેટઉ નથી. ૩ ખ મૅઇ ગ મૂહરહઈ. ૪ ખ મેય કહઈ. પ ક કિસિ. ૬ ખ વસિલ પછઇ. ૭ ક સરીર. ૮ ખ પ્રમાણિ પ્રભાવિ. ૯ ખ બલકોદ. ૧૦ ખ સાપલોપ. ૧૧ ખ “આપણે”. સુખિયા થાઇ’ પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ જિ ગુણે સુખિયા થાંÛ, ઇસિઉં ચીતવતાં મહાત્મા મિલિયા, ધર્માં સાંભલિઉ, વૈરાગ્ય ઊપનઉં દીક્ષા લીધી, દેવહુઇ સેવનીય થિઉં, જિમ યજ્ઞપાટિક ધર્મનઉ મહિમા દેખાડી, બ્રાહ્મણી બૂઝવી, કેવલજ્ઞાન ઊપાર્જ્ડ મોક્ષિ પહુતઉ એ વાત આગઇ પહિલઇ, ‘સઇ, ઇ' નકુલ અસ્થિ પહાણં' ઈણઇ ગાથા કહી છઇ. ૩૩૩. હવ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ રૂપ છઠ્ઠઉં દ્વાર કહઈ છઈ. મહાત્મા ગાઢ તપસંયમને વિશે ઉદ્યમ કરતા જાતિ-કુલના મદ આદિનો ગર્વ કરે તો મેતાર્ય મુનિ અને હરિકેશ મહાત્માની પેરે તે હીણા થાય અને નીચ જાતિ-કુલ પામે.] કથા (મેતાર્યમુનિની) : ઉજ્જૈનમાં સાગરચંદ્રે પોતાના ઓરમાન ભાઈ ગુણચંદ્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. રાજા અને પુરોહિતના પુત્રો ઉજ્જયિનીમાં મહાત્માનો નાશ કરે છે તે સાંભળી સાગરચંદ્ર ઉજ્જયિની ગયા. રાજા ને પુરોહિતના પુત્રો બંનેને શિખામણ આપી બળથી દીક્ષા આપી. પુરોહિતપુત્ર બ્રાહ્મણ હોઈ જાતિમદ કરે છે. બેઉ જણા ચારિત્ર પાળી દેવાલોકે ગયા. જે પહેલો ચ્યવે તે બીજાથી બોધ પામે એમ સંકેત કર્યો. પહેલાં પુરોહિતપુત્રનો જીવ આવી મેઇણિના ગર્ભમાં અવતર્યો. રાજગૃહમાં આ મેઇણિ એક શેઠને ત્યાંથી ખરીદી કરતી. શેઠાણીને બાળક જીવે નહીં એટલે આ મેઇણિએ પોતાનો બાળક પ્રેમથી શેઠાણીને આપ્યો અને શેઠાણીની પુત્રી પોતે લીધી. શેઠ આ વાત જાણે નહીં. આ પુત્રને મેતાર્ય નામ આપ્યું. મિત્ર દેવે એને જ્ઞાન આપ્યું પણ તે જ્ઞાન પામ્યો નહીં. નહિ તો આઠ વેપારીઓની કન્યાને તે પરણે. દૈવતાની અધિષ્ઠીએ મારો પુત્ર આવી ઋષિકન્યાને કેવી રીતે પરણે ?” એમ કહેતાં પાલખીમાં ઉપાડી તેને મે૨ને ઘેર આણ્યો. દેવતા કહે ‘તું જ્ઞાન પામ.' મેતાર્ય કહે ‘હું તો જ જ્ઞાન પામું જો મને મહત્ત્વ અપાય.' દેવતાએ તે વાત સ્વીકારી, મેઅને ઘેર એક બોકડો લીંડીને બદલે રત્ન મૂકતો દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન કર્યો. રત્નોની થાળ ભરીને મેઅ ત્રણ દિવસ રાજાને ભેટ ધરે છે. અભયકુમાર મંત્રીશ્વરે કારણ પૂછતાં મેઅ કહે, “મારા પુત્રને રાજાની પુત્રી આપો.' પછી નગર ફરતો સોનાનો ગઢ ને વૈભારગિરિએ પાળ બંધાવ્યાં. પછી ક્ષીરસમુદ્રનું પાણી મંગાવી મેતાર્યને નવડાવી પોતાની પુત્રી રાજાએ મેતાર્યને પરણાવી. બીજી વેપારીઓની કન્યા એને પરણી. ‘હવે મને વિષયસુખ ભોગવવા દે. પછી તું કહીશ તે કરીશ’ એમ કહી દેવતાને મનાવી ચોવીસ વરસ ગૃહસ્થવાસ રહી એમણે દીક્ષા લીધી. પછી સોનારે વિઘ્નો નાખતાં મેતાર્યને કેવલજ્ઞાન ઊપજ્યું. મોક્ષે પહોંચ્યા. એ વાત આગળ કહી છે. ૧ ખ ‘ઇ' નથી. ૪૦ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #90 -------------------------------------------------------------------------- ________________ કથા (હરિકેશ મહાત્માની) : મથુરામાં શંખ રાજાએ દીક્ષા લીધી. જ્ઞાની થયા. ભિક્ષા કાજે હસ્તિનાપુર આવ્યા. સોમદેવ પુરોહિતને માર્ગ પૂયો. તેણે દ્વેષથી વ્યંતર-અધિષ્ઠિત અગ્નિમય શેરી દેખાડી. મહાત્મા તે માર્ગે ગયા. એમના પ્રભાવે વ્યંતર નાઠો. શેરી શીતળ બની. ધર્મનો આ પ્રભાવ જોઈ સોમદેવના મનમાં પશ્ચાત્તાપ થતાં મહાત્માને ખમાવ્યા. દીક્ષા લીધી. ખરું ચારિત્ર તો પાળે છે. પણ થોડો બ્રાહ્મણજાતિનો મદ કરે છે. મરીને દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી નીચા ગોત્રમાં કર્મોદયે બલકોટ્ટ નામે માતંગના ઠાકુરની પત્ની ગૌરીનો પુત્ર હરિકેશબલ થયો. એક વાર આંબાના સ્વપ્નનો સંકેત પામી વસંતોત્સવમાં રમતો હતો. ઝઘડો થતાં બહાર કાઢ્યો. એક જગાએ લોકોએ ખૂબ મારેલો સાપ જોયો. હળુકર્મી આ બાળકને એવો વિચાર આવ્યો કે બધાયે જીવો પોતાના જ ગુણદોષે સુખી કે દુઃખી થાય. એવામાં તેને એક મહાત્મા મળ્યા. ધર્મ સાંભળતાં વૈરાગ્ય ઊપજ્યો. દીક્ષા લીધી. દેવને સેવનીય થયો. તેમ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો. આ વાત આગળ કરી છે.. બિસ્થિપસુસંકિલિä વસહિં ઈન્થીકહ ચ વક્તિો , ઇન્થિ જણસંનિસિર્જન નિરૂવર્ણ અંગુવંગાણ. ૩૩૪ ઇત્યિક જિણઈ ઉપાશ્રયમાં મનુષ્યની અથવા દેવની સ્ત્રી હુઇ, અનઈ પશુ તિર્યંચની સ્ત્રી હુઇ, તીણઈ ઉપાશ્રય મહાત્મા ન વસઈ ૧, ઇત્યિ કહે, સ્ત્રીની કથા-વેષ-ભાષા-આભરણાદિ વિષઇણી કથા ન કરઈ, અથવા એકલી સ્ત્રી આગલિ ધર્મકથાઈ વર્જઈ ન કહઈ ૨, ઇત્યિ જાણસ્ત્રીજનનાં આસણ બઇસણ ન વાવરઇ, સ્ત્રી ઊક્રિયાઈ પૂઠિઇ ૩, નિરુવ અનઈ સ્ત્રીના અંગોપાંગ આંખ મુખ-હૃદયાદિકનઉં નિરૂપણ જોઅવ૬ વર્જઈ ૪. ૩૩૪. [જે ઉપાશ્રયમાં મનુષ્ય કે દેવગતિની સ્ત્રી હોય કે પશુતિર્યંચની સ્ત્રી હોય ત્યાં મહાત્મા ન વસે (૧). સ્ત્રીની કથા - વેશ, ભાષા, આભરણ આદિ વિષયક - ન કરે અથવા એકલી સ્ત્રી આગળ ધર્મકથા ન કરે (૨). સ્ત્રીનાં આસનબેસણ ન વાપરે; સ્ત્રીના ઊઠી ગયા પછી પણ (૩). સ્ત્રીનાં અંગોપાંગ જોવાં ત્યજે (૪)..] પુવરયાણુસ્મરણે ઇન્દિજણવિરહરૂવવિલ ચ, અછબહુર્ય અઈબહુavસો વિવજવંતો આહારે. ૩૩૫ પુત્ર. ગૃહસ્થપણઈ જે કીડા કીધી છઇ, તેહનઉં સ્મરિવઉં ટાલઇ ૫, ૧ ક નિસિજ્જ ખ સંનિસર્જ. ૨ ખ .... સ્મરણં (“સ્મરણેને સ્થાને) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૪૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઇન્દિજણ. સ્ત્રીજનનાં ભત્તરના વિરહના રોવાંલાપ ન સાંભલઈ, અનઈ ભીતિ પરશું જે સ્ત્રી હુઈ તેહના ગીત-વાત-આભરણાદિકના શબ્દ ન સાંભલઈ, જાલીએ ગઉખિ તેહનાં રૂપ ન જોઈ ૬, અજીબ અતિઘણઉ આકંઠ પ્રમાણ આહાર ન જિમઈ ૭, ઉક્ત ચ. શ્રી ઉત્તરાધ્યયને. જહાદવગીપઉરિધણે વણે સમારૂઓ નોવસ ઉવેઈ, એનિંદિગ્ગી પગામ ભોઇણો ન બંભયારિસ્સ હિઆય કસ્ટઈ. ૧ અનઈ બહુસો અતિ સ્નિગ્ધ મધુર ઘણી પરિનઉ આહાર ન જિમઈ. ઉક્ત ચ. રસાપગાર્મ ન નિસેવિઅવા, પાય રસાદિત્તિકરા નરાણું. - દિત્તિ ચ કામા સમભિદુવંતિ દુર્ભ જહા સાદુફ્લે ચ પખી. ૧. ૩૩૫. ગૃહસ્થપણામાં જે ક્રીડા કરી છે તેનું સ્મરણ ટાળે (૫). સ્ત્રીનાં પતિવિરહનાં આલાપ-રુદન ન સાંભળે અને ભીંતને ઓઠ પણ સ્ત્રીનાં ગીતવાત-આભરણ વ.ના અવાજ ન સાંભળે. જાળી કે ગોખઝરૂખેથી રૂ૫ ન જુએ (૬). વધુ આહાર ન કરે (૭). અતિ સ્નિગ્ધ-મધુર આહાર ન જમે (૮)...] વર્જિતો અ વિભૂસે જઇજ ઇહ બંભર ગુત્તીસુ, સાહૂ તિગુત્તિગુત્તો, નિહુઓ દૂતો પસંતો અ. ૩૩૬ વર્જિ, આપણા સયરની વિભૂષા શોભાનવું કરિવઉ સ્નાનમંડનાદિક સંસ્કારનઉં કરિવઉ વયિ ટાલ. યત ઉક્તમ્. શ્રી દશવૈકાલિકે. વિભૂષાવત્તિય ભિષ્મ, કર્મો બંધઈ ચિક્કરું, સંસારસાયરે ઘોરે જેણે પડખ દુરુત્તરે, ૧/૯ જઇજ્જ ઇસી બ્રહ્મચર્યની નવ ગુપ્તિ વાડિ તેહની રક્ષાનાં વિષ સર્વબલિઈ ખપNયત્ન કરઈ, મહાત્મા કિસિઉ થિકલ, તિગુત્તિ ગુત્તો, ત્રિહુ ગુપ્તિશૃં ગુપતી, મનવચકાય સંવરીનઈ રહઈ, નિહુઓશાંતપણાં નિર્યાપાર રહઈ, દતો. આપણા પાંચ ઇંદ્રિય દમિ છઇ જીણઈ પસંતો અ, લોભાદિક કષાય જીણઈ જીતાં છ ઇં, એવઉ છતઉ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ પાલઈ. ૩૩૬. તથા. પોતાના શરીરની શોભા કરવી, સ્નાનમંડનાદિક કરવું (૯). આમ બ્રહ્મચર્યની નવવાડની રક્ષા માટે સર્વશક્તિથી ઉદ્યમ કરે. મહાત્મા તે છે જે ત્રણ ગુપ્તિએ, મન-વચન-કાયાને સંકોરીને રહે છે, નિવ્યપાર રહે છે. પાંચ ઇન્દ્રિયોને દમનારને લોભાદિક કષાયોને ત્યજનાર નવ બ્રહ્મચર્યગુપ્તિ પાળે.] ૧ ખ રોઇવાં, વિલાપનાં કરિયાં, ગ રોવાં વિલાપ ન સંભારઈ. (રોવાંલાપ ન સાંભલઈને બદલે) ૨ ક ભિવંતિ. ૩ ખ “અહ” નથી. ૪ ક વરિલઉં. ૫ અ “ખપ’ નથી. ૪૨ 8 સોમસુંદરસૂરિકૃત Page #92 -------------------------------------------------------------------------- ________________ ગુરુવણકોરઅંતરે તહ થરંતરે દહૂં, સાહરઈ તલ દિäિ ન ય બંધઈ દિઢિએ દિäિ. ૩૩૭ ગુઝ, સ્ત્રીનઉ ગુહ્ય સ્થાનક, ઉરૂ-સાથલ-જાંઘ, વદન-મુખ, કક્ષા-કાખ, ઉરહિયઉં એટલાં આંતરાં સ્થાનક દેખી અનઈ તનાંતરિ દેખીનઇ, સાહર તેહ થિકલ દૃષ્ટિ સંહરઇ, પાછી વાલી, બીજી વાર સામ્બલું ન જોઈ, ન ય સ્ત્રીની દૃષ્ટિ સિઉ આપણી દૃષ્ટિ મેલાં નહીં, કાજિ કામિ હેઠઉં સામ્યઉ જોતી બોલd. ઉક્ત ચ. પરિહર સુતઓ ભાસિ, દિäિ દિઠી વિસ્સવ અહિસ્સ, જે રમણિનયણબાણા ચરિત્તરાણે વિણાસંતિ. ૧. ૩૩૭. સાતમઉં સઝાય દ્વાર કહઈMA છઇ. | મુનિ સ્ત્રીનું ગુહ્યાંગ, જાંઘ, મુખ, કમર, પેટ, સ્તનપ્રદેશ – એટલાં સ્થાનેથી દષ્ટિ વાળી લે. બીજી વાર સામું ન જુએ. સ્ત્રીની નજર સાથે નજર મેળવે નહીં.] સાએણ પસન્દ, ઝાણું જાણઈ ય સર્વોપરમત્યું, સજઝાએ વક્રેતો ખણે ખણે જાઈ વેરષ્ન. ૩૩૮ સક્ઝાએ વાચનાદિક સઝાય કરતાં જીવહુઇ પ્રશસ્ત રૂડઉ ધર્મેધ્યાન, શુક્લધ્યાન આવઈ, જાણઈઅનઈ સઝાયનઉ કરણહાર સર્વ પરમાર્થ સઘલાઈ જગનઉં સ્વરૂપ જાણઈ, સજાએ, અનઈ વલી સઝાય વર્તત જીવ ક્ષણિ ક્ષણિ વૈરાગ્ય જાઈ. ૩૩૮. રાગાદિક વિષ નિવારવાનાં વિષઇ ગારુડમંત્ર સમાન છઈ, જેહ ભણી શ્રી સિદ્ધાંત, સઝાયનઉ ધણી સર્વ પરમાર્થ કિમ જાણઈ, એ વાત વલી કહઈ છઈ. સ્વિાધ્યાય કરતાં જીવને સારું ધર્મધ્યાન – શુક્લધ્યાન આવે. સ્વાધ્યાય કરનાર સકલ વિશ્વનું સ્વરૂપ જાણે, પ્રતિક્ષણ વૈરાગ્યની અનુભૂતિ કરે. રાગ આદિ ઝેર નિવારવા સ્વાધ્યાય ગારુડમંત્ર સમો છે.] ઉડૂઢમ તિરિય નરએ, જોઇસ વેમાણિયા ય સિદ્ધી ય, સવો લોગાલોગો, સઝાયવિઉસ્સ પચ્ચખો. ૩૩૯ ઉડૂઢ સઝાય શ્રી સિદ્ધાંતનઉં વાચનાદિક, તેહનાં જાણહુઇ, ઊર્ધ્વ-ઊપરિ વૈમાનિક દેવનાં સ્વરૂપ અનઈ સિદ્ધિ મોક્ષનઉ સ્વરૂપ, અનઈ અહે અધોલોકિ સાત નરકના સ્વરૂપ, અનઈ તિરિયરિ તિર્યંગ લોકિ જ્યોતિષી ચંદ્રસૂર્યાદિક, અનઈ ૧ ખ દિä. ૨ ખ સિવું આપણી દૃષ્ટિ નથી. ૩ ખ, ગ વિસસ્સા ૪ ક બાલા ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૪૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપ સઘલાઇ પ્રત્યક્ષ હુઇ, સાક્ષાત દેખઇ, ઘણઉં કિસિવું કહીઈ, સન્નો લોગા, સર્વ ચઉદ રન્ધાત્મક લોકનઉં, અનઈ અનંતા અલોકઈનવું સ્વરૂપ સઝાયના જાણહૂઈ સિદ્ધાંતનઈં બદ્ધિઇં' સહૂ પ્રત્યક્ષદ જિ હુઇ, સિદ્ધાંતનઈ બલિ ચઊદ પૂર્વધર અસંખ્યાતા ભવના સંદેહ ભાજઇ, શ્રુતકેવલી કહીઈ, એહ જિ ભણી ઇસિઉં કહિઉં શ્રી સિદ્ધાંત માહિ. બારસ વિહંમિ વિ તવે સબિમંતર બાહિરે કસલ દિકે. નવિ અર્થીિ નવિ ય હોહી, સઝાય સમ તો કમ્મ. તથા જં અનાણી કમ્મ ખવેઈ બહુઆહિ વાસકોડીહિં. તન્નાણી તિહિ ગુત્તો, ખવેઇ ઊસાસિ મિત્તેણ. ૨. ૩૩૯, તથા [સિદ્ધાંતનું વાચન કરનાર જ્ઞાનીને વૈમાનિક દેવનું, મોક્ષનું, સાત નરકનું, તિર્યકલોકનાં ચંદ્રસૂર્ય અને અસંખ્યાત દ્વીપસમુદ્રનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. સર્વ ચૌદ રન્ધાત્મક લોકનું અને અનંતા અલોકનું સ્વરૂપ સ્વાધ્યાયના જ્ઞાનીને પ્રત્યક્ષ થાય છે. શારદાને બળે ચૌદ પૂર્વધર અસંખ્યાતા ભવના સંદેહ ભાંગે છે અને તે શ્રુતકેવલી કહેવાય છે.) જો નિચ્ચકાલ તવસંજમુક્તઓ, નવિ કરેઇ સઝાય, અલસ સુહસીલજણે ન વિ તે ઠાવેદ સાહૂપએ. ૩૪૦ જો નિચ્ચ જે ગુરુ આપણપૐ નિત્ય સદેવ તપ સંયમનઈ વિષઈ ઉદ્યતર ઉદ્યમવંત સદેવ અપ્રમત્ત છઇ, પુણ નહિ કરે. સઝાય ન કરઈ, શ્રી સિદ્ધાંત પઢિવા ગુણિવા જોઇવાની આક્ષેપ ન કરઈ, અલસ સુ. તે ગુરુ આપણા શિષ્યાદિકçઈ અલર્સ ધર્મ કર્તવ્યનઈ વિષઈ, આલસૂ પ્રમાદિયા થાતા અનઈ, સુખશીલ થાતાં નવિ તે રાખી ન સકઇ, સાધુ મહાત્માનાં પદિ સ્થાપીબા ન સકઇં, સઝાય પાખઇ તેહહૂઇ જાણિવર્ક નથી, તેહ ભણી આપણાઇ પ્રમત્ત હુંતી, અનેરા શિષ્યાદિ લોકઇ માર્ગિ રાખી ન સકંઇ, પ્રમાદિ પડતાં તે તીણઇ, વરાઇ નહીં, ઇસિઉ ભાવ. ૩૪૦. હવ વિનય દ્વાર આઠમી કહઈ છઈ. જે ગુરુ તપસંયમને વિશે સદાય ઉદ્યમવંત – અપ્રમત્ત છે પણ સ્વાધ્યાય નથી કરતા એ ગુરુ પોતાના શિષ્યોને ધર્મકર્તવ્યને વિશે પ્રમાદી થતા અટકાવી ન શકે, સાધુમહાત્માના પદે સ્થાપી ન શકે, સ્વાધ્યાય વિના પોતે પ્રમાદી થતાં બીજા શિષ્યો લોકોને માર્ગમાં રાખી ન શકે, પ્રમાદમાં પડતાં તે અટકાવાય નહીં. ૧ ખ, ગ બલિઇ. ૨ ખ “ઉદ્દત' નથી. ४४ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #94 -------------------------------------------------------------------------- ________________ વિણઓ સાસણે મૂલં, વિણીઓ સંજો ભવે, વિષયાઉ વિપ્પમુક્કસ્સ, કઓ ધમ્મો કઓ તવો. ૩૪૧ વિણઓ દ્વાદશાંગ રૂપ શ્રી જિનશાસન માહિ વિનય ધર્મનેઉં મૂલ કહિઉં છઇ, તેહ ભણી વિશઓ સંયત મહાત્મા વિનીત વિનયવંત હુઇ, વિષયાઉ, વિનયતઉ વિપ્રમુક્ત વિનય કરી રહિત હુઇ, તેહઙૂઇ કઓ ધમ્મો૰ ધર્મ કિહાં થિઉં હુઇ, અનઇ તપ કિહાં થિઉ હુઇ, જેહ ભણી ધર્મનઉં મૂલ વિનય જિ નહીં, જિમ વૃક્ષનઇ મૂલ પાખઇ સ્કંદશાખાદિક ન હુઇં તિમ વિનય પાખઇ ધર્મ ન હુઇ. ૩૪૧. તથા. [બાર અંગરૂપ શ્રી જિનશાસનમાં વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. સાધુ વિનયવંત હોય. જો ન હોય તો ધર્મ અને તપ ક્યાંથી થાય ? ધર્મનું મૂળ વિનય જ ન હોય તો જેમ મૂળ વિના થડ-શાખા ન હોય તેમ વિનય વિના ધર્મ ન હોય.] વિણઓ આવહઇ સિરિ, લહઇ વિણીઓ જસં ચ કિત્તિ ચ, ન કયાઇ દુન્દ્રિણીઓ સકજ્જસિદ્ધિ સમાણેઇ. ૩૪૨ વિણઓ ગુણવંતદ્ભઇ વિનય કીધઉ હુંતઉ, આવ૰ લક્ષ્મી પમાડઇ, લહઇવિનયવંત પુરુષ યશ લહઇ, સર્વ દિશિ પ્રસારિä અનઇ કીર્તિ લહઇ, એક િદશ પ્રસારિણી, ન કયાઇ૰ દુર્તિનીત આપણા કાજની સિદ્ધિ કેતીવારě ન પામÛ, અવિનીતનઉ કાજ કહીð ન સઝીઇ, વિનય રૂપ ઉપાય રહિત ભણી. ૩૪૨. હવ નઉમઉં તદ્વાર કહઇ છઇ. [ગુણવંતને વિનય કરતાં લક્ષ્મી સંપન્ન થાય. વિનયવંત પુરુષ યશ મેળવે, સર્વ દિશામાં કીર્તિ પ્રસરે. દુર્વિનીત પોતાના કામની સિદ્ધિ પામતો નથી.] જહ જહુ ખમઇ સરીર ધૃવ જોગા જહ જહા ન હાયંતિ, કમ્મખઓ અ વિઉલો, વિવિત્તયા ઇંદિયદમો ય. ૩૪૩ જહ૰ જિમ જિમ સય૨ ખમઇ સહઇ નેત્રાદિક ઇંદ્રિયાઇનાં બલ ઓછાં ન થાઇ, ઇસિઉ ભાવ, ધ્રુવ જો૰ અનઇ જિમ ધ્રુવ યોગ નિત્ય કરણીય પડિલેહણ પ્રમાર્જીન પ્રતિક્રમણાદિક વ્યાપાર હીના ન થાઇ, કરી સકીઇં, તિમ સદૈવ તપ કરવઉ, તેહુ તઉ તપ કીજતઉ, સુખમઇ જિ કહીઇ, મનની સયરની પીડા રહિત ભણી કેતીવારð સયરÇð તપ કરતાં પીડા હુઈ, પુણ તઊ રોગની ચિકિત્સાની પર પરિણામ સુંદર ભણી મનહૂઇં હર્ષઇ જિનઉ કારણ એ તપ, એહ જિ વાત ૧ ખ, ગ શાખાપ્રશાખાદિક. ૨ક દુવિઓ. ૩ કે પ્રમાર્જન' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૪૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ કહઈ છઈ. કમ્ખઓ એ તપ કરતાં વિપુલ ઘણઉ કર્મક્ષય હુઈ, તપિશું કરી નિકાચિતઈ કર્મ તૂટઇ, તપ કરતા વિવિત્તયા. દેહાદિકલ્ડA જૂઓ, એ જીવ જૂઉ, ઇસી અન્યત્વભાવના કીધી હુઇ, જાં લગઈ સયર ઊપરિ નિર્મોહ થાઈ તો લગઈ તપ ન કરાઇ ઇસિક ભાવ. ૩૪૩. હવ દશમઉ શક્તિદ્વાર કહઈ છઇ. [શરીર સહન કરી શકે, નેત્ર આદિ ઇન્દ્રિયોની શક્તિ ઘટે નહીં, પ્રતિક્રમણ આદિ વ્યાપાર ઊણા ન થાય તે રીતે હંમેશાં તપ કરવું. તેવું તપ કરનાર સુખમય છે. કેટલીક વાર શરીરને તપ કરતાં પીડા થાય પણ રોગની ચિકિત્સા(સારવાર)ની પેઠે પરિણામ સુંદર આવે. તેથી મનને આનંદ થાય જેનું કારણ એ તપ. એ તપ કરતાં ઘણો કર્મક્ષય થાય, નિકાચિત કર્મો તૂટે. એ તપ કરતાં દેહ અને જીવ અલગ છે એવી અન્યત્વ-ભાવના જાગે છે, શરીર ઉપર નિર્મોહતા થાય છે.. જઇ તા અસક્કણિજ્જ ન તરસિ કાઊણ તો ઇમે કીસ, અધ્વાયત્ત ન કુણસિ સંજમજયણે જઈ જોગ. ૩૪ જઈ તા. ભો શિષ્ય, જે મહાત્માની બાર પ્રતિમા, અનેરાઈ દુ:ખકર તપકાર્યોત્સર્ગાદિક કર્તવ્ય કરી ન સકીઇં, તે જઈ ન કરતઉ મ કરેસિ જેહ ભણી સંઘયણાદિકનઉ તૂહçઇ તેહવઉ બલ નહિં, તો ઇમ કસ. તઉ અહો શિષ્ય ઇમં, એ જે પાછલિ કહી, સમિતિ-કષાય-નિગ્રહાદિક સંયમની જયણા જઈ જુગં. યતિ મહાત્માહૂઈ યોગ્ય હવડાંઇ તે સંઘયણાદિકે કરી સકીઇ, અમ્પાય, આપણઈ વસિ છઇં, તે કાંઈ ન કરશું. ૩૪૪. હવ અપવાદ આશ્રી વાત કહઈ છઈ. હેિ શિષ્ય, જે મહાત્મા તપ, કાઉસ્સગ્ગ આદિ કર્તવ્ય કરી ન શકે, સંઘયણની ઊણપને લઈને એટલી એમની શક્તિ ન હોય તો પાછળ કહી તે સમિતિ - કષાય - નિગ્રહાદિ કરી જયણા જ મહાત્માને યોગ્ય. જે પોતાના વશમાં છેતે કેમ કરતા નથી ?]. જામિ દેહસંદેહયમિ જયણાઈ કિંચિ સેલિજ્જા, અહ પણ સજ્જો આ નિરુજમો આ તો સંજમો કન્નો. ૩૪૫ જયમિ. દેહનઈ સંદેહ પ્રાણાંતકારિણી રોગાદિક આપદ ઊપની હુંતીછે, બીજા ઉપાયનાં અભાવિ કાઇ અલ્પ સાવદ્ય અસૂઝતાદિક જયણાઈ સેવઈ, જીણઈ લીધઈ સવિહઉં માહિ નાન્હઉં પંચક તપ પ્રાયશ્ચિત્ત આવઈ, પહિલઉં ૧ ક નૂનહ ૪૬ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #96 -------------------------------------------------------------------------- ________________ તેવઉં અસૂઝતઉં લિઇ, જઉં તેવઉં ન લાભઇ તઉ જીણઇં લીધઈં દસક તપ પ્રાયશ્ચિત્ત આવઇ, તિસિઉં લિઇ, ઇત્યાદિ. જયણા ઇસી કહીઇ, મૂલિ જઉ સકઇ, તઉ આપદઇ સાવદ્ય ન સેવઈં. યત ઉક્તમ્ શ્રી સિદ્ધાંત કારણ પડિસેવા વિહુ સાવજ્જા નિચ્છએ અકરણિજ્જા, બહુસો વિયાર ઇત્તા અસાહણિજ્યે સુકર્જાસુ. ૧ જઇ વિય સમણુન્નાયા તહ વિય દોસો ન વજ્જણે દિઠ્ઠો, દેઢ ધમ્મયાહુ એવં ન ય ભિક્ખ નિસેવ નિયયા. જઉ મન આર્નિઇ પડતઉ દેખઇ, તઉ રોગાદિક આવીઇં કાંઈ અપવાદ સેવઇ, અહ પુણ૰ જઇ પુણ સાજઉ નીરોગ સમર્થ હુઈ, તઉ શક્તિò છતીઇ, જઉ તપસંયમનઇ વિષઇ મહાત્મા નિરુદ્યમ કરઇ”, તઉહ હૂંÛ સંયમ કિહાં છઇ નથી, વીતરાગની આજ્ઞા થિકઉ પરાડ્રમુખ ભણી ઇસીંઇક્કઃ છતઇ વીતરાગનાં બોલિયાં ધર્માનુષ્ટાનનઇ વિષઇ સદૈવ સાદરઇ જિ હુવઉં. ૩૪૫. એતલાઇ સમિઈ-કસાય ગારવ એ ગાહનાં દસ દ્વાર જ્યણા આશ્રી વખાણિયાં, રોગિ આવિઇ ચિકિત્સા કરિવી, કિઇ ન કરિવી, એ વાત કહઇ છઇ. મૃત્યુગામી વ્યાધિમાં તેમજ અન્ય ઉપાયના અભાવમાં અલ્પ પાપકર્મો, અશુદ્ધ જયણા સેવાય માટે તે સર્વમાં નાનું પંચકતપ પ્રાયશ્ચિત્ત આવે છે. પહેલાં તે લેવું. જો તેની યોગ્ય પ્રાપ્તિ ન થાય તો પછી દસકતપ પ્રાયશ્ચિત્ત આવે. તે લેવું. જ્યણા તેને કહે કે આપત્તિમાં પણ પાપકર્મ ન સેવાય. જો મન દુઃખમાં હોય તો રોગાદ આવ્યે કાંઈ અપવાદ સેવે. પણ જો નીરોગી ને સમર્થ હોય તો છતી શક્તિએ જો મહાત્મા તપસંયમને વિશે નિરુદ્યમી થાય તો પછી સંયમ ક્યાં રહ્યો ? નથી. વીતરાગની આજ્ઞાથી એ વિમુખ છે. વીતરાગ-કથિત અનુષ્ઠાનોમાં સદા આદર કરવો.] ૫ મા કુણઉ જઇ તિગિચ્છ, અહિઆસેણ જઇ તરઇ સમ્મ, અહિઆસંતસ્ત્ર પુણો જઇ સે જોગા ન હાયંતિ.' ૩૪૬ મા કુણ૰ યતિ મહાત્મા ચિકિત્સા મ કરઉ, મૂલિ રોગનઉ પ્રતીકાર મહાત્મા ન કરાવિવઉ, રોગ કર્મક્ષયના સાહાય્યકારી અનઇ મહાત્માનઇ રોગ પરીષહ સહિઉ જોઈઇ, એહ ભણી, અહિઆસઊણં° ૬તરણં જઉ રોગ સમ્યગ્ અહિઆસી સકઇ, આÍિઇં ન પડઇ, અનઇ વલી, અહિઆસંતસ, તેહÇÞ અહિઆસતા ૧ ખ, ગ આપદર્દી આવીð. ૨ ખ વિયાઇરત્તા. ૩ ક, ખ વિહુ ૪ ખ, ગ નિરુદ્યમ હુઇ, ઉધમ ક૨ઇ (‘નિરુદ્યમ કઇ’ને સ્થાને) ૫ ખ કુણઇ. ૬ ખ હાયંપિ. ૭ ખ, ગ અહિઆસે પુણિતઉ (‘અહિઆસેઉણં'ને સ્થાને) ૮ ખ તેહ ઊપર. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૪૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ હુંતાં, પડિલેહણ પ્રતિક્રમણાદિક સંયમયોગ ધર્મવ્યાપાર ન હાયંતિ, હીણા ન થાઇ, ઓછા ન થાઇ તઉ, જઉ સંયમયોગ હીણા થાતા દેખઇ, તઉ ચિકિત્સાઇ કરાવઇ, ઇસિઉ ભાવ. ૩૪૬. હવ રોગિ આવિઇ બીજે મહાત્માએ તેહ રહÖ કિસિÎ કરવઉં, એ વાત કહઇ છઈ. મહાત્મા ચિકિત્સા ન કરે. મૂળમાં રોગનો પ્રતીકાર ન કરવો. રોગ કર્મક્ષયનો સહાયકારી છે. મહાત્માએ રોગ પરિષહ સહેવો જોઈએ. જો રોગને કારણે પડિલેહણ, પ્રતિક્રમણ આદિ ધર્મવ્યાપાર ઓછા ન થતા હોય તો સારવાર ન કરે, પણ જો ધર્મવ્યાપાર ઓછા થતા જુએ તો સારવાર કરાવે.] નિચ્ચું પવયણસોહા-કરાણ ચરણ્યાણ સાહૂણં, વિઝાવિહારીણં, સવ્વપયત્તેષ કાયનં. ૩૪૭ નિસ્યં નિત્ય સદૈવ પ્રવચન જિનશાસન તેહહુ, શોભાના કરણહાર છઇં, તેહÇઇં ચારિત્રનઇ વિષઇ જે ઉદ્યત અપ્રમત્તે સાવધાન છઇં મહાત્મા, સંવિગ્ગ અનઇ જે સંવેગિઆ મોક્ષાભિલાષી થિકા વિહાર કરð છઇં, એડ્વા મહાત્માહુઇં રોગાદિક આવિઇ, સવ્વપય૰ અનેરે એ મહાત્માએ સર્વ પ્રકારિ સર્વ પ્રયત્નિઇં સર્વ શક્તિă વૈયાવૃત્યાદિક કૃત્ય કરવઉં. ૩૪૭. તથા. [જિનશાસનની શોભારૂપ ચારિત્રને વિશે ઉદ્યમી, અપ્રમત્ત, સાવધાન, મોક્ષાભિલાષી હોઈને વિહાર કરે છે એવા મહાત્માને રોગ આવે તો બીજા સાધુએ સર્વ પ્રકારે, સર્વ પ્રયત્ને, સર્વશક્તિએ વૈયાવચ્ચ કરવી. હીણસ્સ વિ સુદ્ધપરૂવગસ્ટ, નાણાહિયસ્સ કાયવ્યું, જચિત્તગૃહણત્વ, કરંતિ લિંગાવસેસેવિ. ૩૪૮ હીણ૰ ચારિત્રિò કરી કેતીવારઇ હીણઉ' જઉ હુઇ, તઊ જઉ શુદ્ધ પ્રરૂપક હુઇ, શ્રી સિદ્ધાંતનઉ માર્ગ સાચઉ ખરઉ પ્રકાશઇ, નાણાહિ૰ જ્ઞાન શ્રી સિદ્ધાંતનઉં જાણિતઉં, તીણઇ કરી અધિકઉ હુઇ ચારિત્રહીનઉં વૈયાવૃત્ત્વપ કરવઉં, જણચિત્ત૰ લોકના મન રંજવવા ભણી લોક ઇસિઉં મ જાણઇ, એ પરસ્પરિઇ મત્સરી એકેકની સાર ન કરઇ, ઇસિઉં પ્રવચનઙૂઇં માલિન્ય મ હુઇ, એહ કારણ ભણી, કરંતિ લિંગા ચારિત્ર રહિત લિંગમાત્ર વૈષમાત્ર ધારીનઉં વૈયાવચ્ચ કરð. ૩૪૮. ૧ ક સંયોગ. ૨ ખ સંવિભાગિયા. ૩ ખ, ગ ‘સર્વ પ્રકારિ’ નથી. ૪ ખ હીર્ય છતઉ હુંતઉ ('હીણઉ જઉ હુઇ તઊ’ને બદલે) ૫ ખ નિરવદ્ય તૈયાવૃત્ર્ય ગ યોગ્ય વૈયાવૃત્ર્ય. ૬ ક વેષમાત્ર’ નથી. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ૪૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ વેષમાત્ર ધારીનઉ સ્વરૂપ કહઈ છઇ. [જો કોઈ સાધુ ચારિત્રમાં કેટલીક વાર હીણો થાય તો જે શુદ્ધ પ્રરૂપક પ્રતિપાદક છે તે સિદ્ધાંતનો ખરો માર્ગ પ્રકાશે. પણ સિદ્ધાંતના જ્ઞાન કરતાંયે ચારિત્રમાં શિથિલ બનેલાની વૈયાવચ્ચ કરવી અધિકી છે. “સાધુ પરસ્પર ઈર્ષ્યાળુ છે અને તેથી એકબીજાની સારવાર નથી કરતા' એવી મલિનતા શાસનને ન લાગે એ કારણે ચારિત્રરહિતની પણ તૈયાવચ્ચ કરવી... દિગપાણે પુલ અણેણિજ્જ ગિહત્યકિચ્ચાઈ, અષા પડિસેવંતી જઇવે સવિડબગા નવરે. ૩૪૯ દિગપા. સચ્ચિત્ત પાણી પીઇ, સચિત્ત ફૂલ, અનઈ સચ્ચિત્ત ફલ પાવરઇ, અણેસ, અનઈ અસૂઝતઉં આધાકર્માદિ દોષ દુષ્ટ આહારવસ્ત્રાદિક લિઇ, ગૃહસ્થનાં કર્તવ્ય, વ્યવસાય વાણિજ્યાદિક કરઈ, અજયા, અજયણાવંત હતાં, એતલાં વાનાં પડિસેવઈ કરી છે તે જઇવેસ. યતિ મહાત્માના વેષનાં વિડંબક વિગોઅણહાર કહીઇ, મહાત્માના ગુણ રહિત ભણી. ૩૪૯. લિંગમાત્રધારીહૃઇ દોષ કહઈ છઈ. સિચિત્ત પાણી પીએ, સચિત્ત ફૂલ-ળ વાપરે, અશુદ્ધ આધાકમદિ દોષયુક્ત આહારવસ્ત્રાદિ લે, ગૃહસ્થનાં કર્તવ્ય કરે – આમ કરતા મહાત્મા તેશની વિડંબના કરનાર છે.] ઓસનયા અલોહી પવયણઉભાવણા ય બોવિફલ, ઓસનો વિ વર પિ હુ પવયણવિઝયણા પરમો. ૩૫૦ ઓસન્ન ઇસ્યા ભ્રષ્ટચારિત્રહૂઈ ઈહ લોકિ જિ લોક માહિ ઓસન્નતા પરાભવ, અવજ્ઞા હુઈ, અનઈ પરલોકિ અબોધિ જિનધર્મની પ્રાપ્તિ ન હુઈ, વીતરાગની આજ્ઞા વિરાધક ભણી, પવય ઇમ કાંઈ, જેહ ભણી પ્રવચન શાસનની ઉદ્દભાવના પ્રભાવના મહિમાવૃદ્ધિઇ જિ કીધીઇ બોધિરૂપિઉં ફલ હુઇ, બોધિબીજઉં સુલભ થાઈ, તે જિનશાસનની પ્રભાવના તઊ જિ હુઇ, જઉ સમ્ય ક્રિયાનુણન કરઈ, અનઈ તે દેખી લોક પુણ્ય ઊપાર્જઇ, એ ગાઢા ભ્રષ્ટાચાર આશ્રી વાત કહી. ઓસનો. કર્મનઈ પરવસિપાઈ જે ઓસન્ન થિકઉ વાદ લબ્ધિ અનઈ વ્યાખ્યાનાદિક લાભ કરી પિહુ ઘઉં સવિશેષ શાસનની પ્રભાવના કરઈ, મહિમા વધારો, અનઈ પવય સુસાધુના ગુણ પ્રકાશવઈ, એવઉ ઓસન્ની રૂડઉઈ કહી. ૩૫૦. ૧ ક સૂતઉં. ૨ ખ લાભ નથી. ૩ ખ બહુ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ). ૪૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ જે એક્વઉ ન હુઈ તેહનઉ સ્વરૂપ કહઈ છઇ. આવી ભ્રષ્ટચારિત્રની આ લોકમાં અવજ્ઞા થાય છે, અને પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ થતી નથી, કેમ કે વીતરાગની આજ્ઞાની એમણે વિરાધના કરી છે. જેમણે શાસનની પ્રભાવના – મહિમાવૃદ્ધિ કરી છે એમને બોધિ રૂપી ફળ મળે છે. આવી પ્રભાવના સાચા ક્રિયાનુષ્ઠાનથી થાય અને તે જોઈ લોક પુણ્યોપાર્જન કરે. પણ ભ્રષ્ટચારિત્ર છતાં વ્યાખ્યાન આદિ દ્વારા જે ધર્મપ્રભાવના કરે છે અને સુસાધુના ગુણ પ્રકાશે છે એવા ભ્રષ્ટચારિત્ર પેલા ગાઢ ભ્રષ્ટચારિત્ર કરતાં સારા કહીએ.] ગુણહીણો ગુણરયણાયરેસ જો કુણઈ તુલ્લ મખ્વાણું, સુતસ્મિણો અ હીલઇ સંમત્ત કોમલ તસ્સ. ૩૫૧ ગુણીહી. જે આપણાઈ ચારિત્રાદિક ગુણે કરી હીન રહિતી હુંતઉં, ગુણ રૂપિયાં રત્નનાં આગર સુસાધુ મહાત્મા સિવું આપણાઉં તુલ્ય સરિખઉં કરાં, અહેઊ મહાત્મા ઇસી પરિ લોક માહિ ખ્યાતિ કરઇ, સુતસ્મિ, રૂડા તપસ્વી ગુણવંત મહાત્માતૃઇ હલઈ, નિંદઈ, એ માયાવઆ લોકçઈ ધુતારા, ઈસી પરિ, સંમત્ત, તે તપસ્વીના નિંદણહારનઉં સમ્યક્ત્વ કોમલ અસારને મિથ્યાત્વીઇ જિkwાણિવર્ક, સમ્યકત્વ તઉ હુઇ, જઉ ગુણવંત ઊપરિ બહુમાન હર્ષ હુઇ, જઉં ગુણવંત ઉપર દ્રષિ મિથ્યાત્વીદ જિ કહી. ૩૫૧. પ્રવચનની ભક્તિ લગઈ સુસાધુ કારણ વિશેષિ એડ્વાન વૈયાવૃત્ય કરઈ, પોતે ચારિત્ર આદિ ગુણરહિત હોય છતાં ગુણરત્નના રાશિ એવા મહાત્માને તુલ્ય પોતાને ગણે, લોકમાં પોતાની ખ્યાતિ કરવાનું વિચારે, તપસ્વી ગુણવંત મહાત્માની અવજ્ઞા કરે, “એ માયાવી ને ધુતારા છે' એમ કહીને નિંદે, તે તપસ્વીની નિંદા કરનારનું સમ્યકત્વ મિથ્યાત્વી જ જાણવું. સમ્યક્ત્વ ત્યારે થાય જ્યારે ગુણવાન ઉપર હર્ષ થાય. જો Àષ થાય તો તે મિથ્યાત્વી જ કહેવાય.) ઓસન્નાસ્ટ ગિહિસ્સવ જિણાવયણ તિવ્રભાવિયમઇમ્સ, કીરઈ જે અણવર્જ દઢસંમત્તસ્સ વત્થાસુ. ૩પર ઓસન્ન ઓસન્નાહૂઇ અનઇ પાસત્કાદિકçઇ અનઇ જિણાવયણ૦ વીતરાગનઉ સિદ્ધાંત ધર્મ તીણઈ કરી ગાઢી ભાવના સી મતિ છઈ જેહની એહુવા ગૃહસ્થનઇ, દૃઢ સદઢ સમ્યક્ત્વના ધણીહૂઇ કિીરઇ જે નિસ્સાવદ્ય નિઃપાપ યોગ્ય વેયાવચ્ચ હુઇ તે કરઈ મહાત્મા કુણઈ અવસરિ અવસ્થાસુર, તિસી ૧ ખ માહિ ગુણ. ૨ ક અસાભ. ૩ ખ અવસ્થાસુ. શ્રી સોમસુંદરસૂરિકત ૫૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ તિસી ક્ષેત્રકાલાદિકની આપદ છતી કષ્ટિ પડિઇ હુંતઇ, ઈમ્હ ગૃહસ્થની ચિંતા વૈયાવચ્ચ મહાત્મા ન કરð, ગિહિણો વેયાવડઅં ન કુજ્જા' ઇસ્યા સિદ્ધાંતના વચન થિકઉ. ૩૫૨. સ્વભાવાવસ્થાં મહાત્મા પાસસ્થાદિકનઉ સંસર્ગ સર્વથા વર્જાઇ, ઇમ કહઇ છઇ. [ઓસન્ન અને પાસસ્થ સાધુની અને વીતરાગધર્મ તીવ્રપણે ભાવવાની મતિવાળા ગૃહસ્થની મહાત્મા નિષ્પાપ વૈયાવચ્ચ કરે. પરંતુ તે ક્ષેત્રકાલ આદિની અવસ્થામાં કોઈ કષ્ટ પડે ત્યારે કરે. તે વિના ગૃહસ્થની ચિંતા-વૈયાવચ્ચ મહાત્મા ન કરે.] પાસોસન્નકુસીલ નીયસંસત્ત જણમહા છંદ, નાઊણ તેં સુવિહિયા સવ્વપયત્તેણ વજ્જત. ૩૫૩ પાસો. પાસસ્થઉ જે જ્ઞાન-દર્શન-ચારિત્રનઉઇ પાસઇ રહઇ, શય્યાતર પિંડ, રાજપિંડાદિક દોષ પરિહરઇ નહીં તે પાસસ્થઉ કહીઇ, ઉસન્નઉ તે જે પ્રતિક્રમણ પ્રતિલેખના સ્વાધ્યાયાદિક કર્તવ્ય જે નિરતાં ન કરŪ, ચારિત્ર થિકઉ ઓસન્નઉ સિઉ દીસઇ, કુસીલ તે અકાલિ વિનય રહિત પઠનાદિક કરી જ્ઞાનાદિક જે વિરાધઇ, નિત્યવાસી તે જે એકઇં જિ ક્ષેત્રિં વસઇ, સંસક્ત તે જે ગુણવંત માહિ ભિલિઉ, ગુણવંત સિઉ દેખીઇ, અનઇ પાસસ્થાદિક માહિ ભિલિઉ, સદોષ દેખીઇ, અનઇ યથાછંદ તો જે આપણી ઇચ્છાં ઉત્સૂત્ર સમાચરઇ, ઉત્સૂત્ર પ્રરૂપઇ, એ ઇસ્યાં પાસસ્થાદિક જાણીનઇ સુવિહિત મહાત્મા સર્વ પ્રયત્નઇં સર્વ શક્તિ” વર્જઇ, તેહની સંગતિ સર્વથા ટાલઇ, તેહની સંગતિઇં ચારિત્રનઉ વિનાશ હુઇ, એહ ભણી. ૩૫૩, પાસત્યાદિકનાં લક્ષણ કહઇ છઇ. [જે જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે પણ શય્યાતરપિંડ અને રાજપિંડ આદિ દોષ ત્યજે નહીં તે પાસસ્થ. જે પ્રતિક્રમણ, પ્રતિલેખના પડિલેહણ), સ્વાધ્યાય આદિ કર્તવ્ય ચોખ્ખાં ન કરે તે ઉસન્ન. જે અકાલે વિનયરહિત પઠનાદિ કરી જ્ઞાન આદિની વિરાધના કરે તે કુશીલ. જે એક જ ક્ષેત્રમાં વસે તે નિત્યવાસી. ગુણવંતમાં ભળીને ગુણવંત જેવો દેખાય અને પાસસ્થામાં ભળીને દોષી દેખાય તે સંસક્ત, પોતાની ઇચ્છા અનુસાર સૂત્રવિરુદ્ધ આચરણ પ્રવચન કરે તે યથાછંદ. આવા પાસસ્થ આદિને સુવિહિત મહાત્મા ત્યજે, સંગતિ ટાળે, તેમની ૧ ખ આપદર્દી ૨ ખ તિસઉ. ૩ ગ પાસસ્થાદિક....એહ ભણી' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૫૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ સંગતિથી ચારિત્રનો વિનાશ થાય.) બાયાલયેસણાઓ ન રખઈ ધાઇસિપિંડ ચ, આહારેઇ અભિખ, વિગઈઓ સનિહિં ખાઈ. ૩૫૪ બાયાલ. બઈતાલીસ એષણા દોષ રાખઈ નહીં, ટાલઈ નહીં અનઈ ધાત્રીપિંડ જે બાલકનઈ રમાડવઈ કરી, ગૃહસ્થ હર્ષિલ દાન દિઇ, એડ્વા7A દોષ બUતાલીસ દોષ માહિ આવઈ, પુણ ગૃહસ્થનઉ સંસર્ગ મહાત્માહૂઇ, મહા અનર્થ હેતુ ઇસિઉ જણાવવાનઈ કાજિઈ જૂઉ કહિઉ, સિક્કપિંડ ચ૦ શય્યાતર ઉપાશ્રયનઉ ધણી તેહનઉ પિંડ આહારાદિક વિહરઈ, અનઈ દૂધ-દહીં-ઘી પ્રમુખ વિગઈ અભીક્ષણ સદૈવ આહારઈ, કાજિઇ ગુરુની અનુજ્ઞા લેઈ કદાચિત લેઈ, તઉ પાસFઉ ન હુઈ, અનઈ સનિહિં ખાયઈ, ગુલખંડાદિક કાઈ વસ્તુ રાતિ રાખઈ, તે સનિધિ કહીએ, તિસી વાસી વસ્તુ બીજઇ દિહાડઈ ખાઈ. ૩૫૪. તથા. [પાસત્થ) ૪ર એષણાદોષ ટાળે નહીં, ધાત્રીપિંડદોષ કરે જે ૪૨ દોષમાં આવે. પણ ગૃહસ્થનો સંસર્ગ મહાત્માને મહાઅનર્થનું કારણ છે એ જણાવવા અલગ કહ્યું છે. વળી તે શય્યાતરદોષ કરે અને દૂધ-દહીં-ઘી આદિ વિગય ચીજો સદૈવ વાપરે. જો એ માટે ગુરુની પરવાનગી મેળવી ક્યારેક જ લે તો પાસત્ય ન થાય. પાસત્વ ગુલખંડ આદિ વસ્તુ રાત્રે રાખે અને બીજે દહાડે ખાય.] સૂરપ્રમાણભાઈ આહારે અભિખમાહારે, ન ય મંડલીઇ ભુજઇ ન ય ભિષ્મ હિંડઈ અલસો. ૩૫૫ સૂરપમાં, જાં સૂર્ય હુઈ તાં સાંઝ લગઇ જિમઈ, આહારે અભણ સદેવ અશનાદિક આહાર લિઇ, વિચાલ ચર ઉપવાસાદિક તપ ન કર ન ય મંડલીએ મહાત્માની માંડલિઈ ન જિમઈ, એકલઉ જિમઈ, ન ય ભિખ્ખું આલસૂ ભણી ભિક્ષાવૃત્તિઈં ન હીંડઈ, થોડે જિ ઘરિ ઘણી ઘણી ભિક્ષા લિઈ, ઘણે ઘરિ ફિરઇ નહીં. ૩૫૫. તથા. [પાસF) સવારથી સાંજ સુધી જમે, હંમેશાં અશનાદિક આહાર લે, વચ્ચે ઉપવાસાદિ તપ ન કરે, સાધુઓની માંડલીમાં ન જમે, એકલો જમે, આળસથી વહોરવા ન જાય અથવા થોડા જ ઘેર જાય.] કીવો ન કુણઈ લોએ લજ્જઈ પડિમાઈ જલ્લમવગેઈ, સોવાહણો ય હિંડ, બંધઈ કડિપટ્ટયમકજે. ૩૫૬ ૧ ક ખાઈ' નથી ગ દિખાડઈ. ૨ ખ વિચલઈ ગ વિચાલિ. પર શ્રી સોમસુંદરસૂરિકત Page #102 -------------------------------------------------------------------------- ________________ કીવો. ક્લીવ રાંકપણઈ માથાં લોચ ન કરાવઈ, સુરથાદિકિ કરી માથઉં મૂંડાં, લજ્જઈ પ્રતિમા કાઉસગ કરતઉ લાજ”, જલ્લ૦ સયરનઉં મલ ફેડઈ, હાથિઈં કરી, અથવા પાણી ધોઈનઈ, સોવાહ, ઉવાહણ ખાસડઉં તેણે પહિરે હિંડઈ, બંધઈ કટ નિવરઈ લજ્જાદિકના કાજ પાખઈ ચોલપટ્ટ કડિઇ બાંધછે, કાજ પાખઇ વસ્ત્ર વાપરતાં છપ્પઈ મલાદિકની વિરાધના હુઈ, એહ ભણી મહાત્મા ન વાવરઇ, અકજે કાજ પાખઈ, એ પદ પાછિલે આગિલે એ સવિહુ બોલિ લગાડિવઉં. ૩પ૬, તથા. [પાસત્થ) રાંકપણે માથે લોચ ન કરાવે, અસ્ત્રાદિથી માથું મુંડે, કાઉસ્સગ્ગ કરતાં શરમાય, શરીરનો મેલ દૂર કરે, પગરખાં પહેરે, કારણ વિના ચોલપટ્ટો કેડે બાંધે.] ગામ દેસ ચ કુલ મમાયએ પીઠગપડિબદ્ધો, ઘરસરણેસ પક્કડ, વિહરદય સકિંચણો રિક્કો. ૩૫૭ ગામે ગામ-નગર-દેસ-કુલનાં મમત્વ કરઈ, આ માહર૬ ગામ, માહરઉ દેસ, માહરી કુલ, ઇસિઉં માનઈ, પીઢફ વરસાલા ટાલી સેષઈ કાલિ, પાઠિ પાટલા પાટીઆં વાવરઇ, ઘરસર. ઘરની વરડાનાં વિષઈ પ્રસંગ કરઇ, તેહની સાર ચિંતાદિક કરઈ, અથવા ગૃહસ્થપાસનાં ભોગવિયાં ગૃહાદિકનાં સ્મરણ કરઈ વિહર સકિંચન સુવર્ણાદિક દ્રવ્ય 67Bરાખતઉ હંતઉ વિહરઈ રિક્કો. રિક્ત લોકમાહિ ઇસિવું કહઈ હઉ નિગ્રંથ છઉં. ૩૫૭. તથા [પાસન્થ) ગામ-નગર-દેશ-કુળનું મમત્વ કરે, વર્ષાકાલ સિવાયના સમયમાં પાઠિ-પાટલા-પાટિયાં વાપરે, ઘરના સમારકામમાં (અથવા ભોગવેલા ગૃહસ્થવાસના સ્મરણમાં) મગ્ન રહે, સુવર્ણાદિક દ્રવ્ય પાસે રાખીને વિહરે અને લોકમાં એમ કહે કે હું નિગ્રંથ છું.”] નહદતકેસરોમે જમેઈ અચ્છોલધોયણો અજઉં, વાહેઈ ય પલિયંક, અરેગપમાણમઘુરઈ. ૩૫૮ નહદ આપણાં નખદાંત કેશરોમ જમેઇ. શોભા ભણી સમારઈ, અછોલધો. ઘણા પાણીનઈ છાંડવઈ, અજયણા કરી હસ્તપાદાદિક ધોઈ, વાહેઈ, અજયણાવંત ભણી ગૃહસ્થ સરીખઉ હુંતલે પત્યેક વાવરઇ, અરેગ સૂતાં હેઠલિ સંથારા ઊત્રટ્ટણી, અધિકઉં કંબલ વસ્ત્રાદિક પાથરઇ. ૩૫૮. તથા. [પાસત્વ) નખ, દાંત, કેશ, રોમ શોભા માટે સમારે, અજયણા કરી હાથ ૧ ખ, ગ સુપ્રદિકિ. ૨ ખ પહિરિઉં. ૩ ખ ગ વરનઈ. ૪ ગ કુવટ્ટણા ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) પ૩ Page #103 -------------------------------------------------------------------------- ________________ પગ ધૂએ, પલંગ વાપરે, સૂતી વેળા સંથારા ઉપરાંત કંબલ, વસ્ત્ર આદિ પાથરે.] સોવઈ ય સવરાઈ નીસઠમચેયણો ન વા ઝરઈ, ન પમર્જતો પવિસઈ, નિસાહિઆવિસ્મિય ન કરેઇ. ૩૫૯ સોવઈસઘલી રાત્રિએ ચારિઇ પુહુર, નીસટ્ટા નિર્ભર, અનઈ કાષ્ટની પરિ અચેતન થિઉ સૂઈ, ન વા ઝરઈ, સઝાયગુણનાદિક ન કરઇ, ન પમર્જતો રાતિઈ રજોહરણાદિ કરી ભૂઈ પૂંજતઉ ન પઇસઈ, અણપંજિઇ હીંડઈ, નિશીહિં. અનઇ નિસીહી આવસીહી ન કરો, ઉપાશ્રય માહિ, પઈસતઉ નીકલતઉ. ૩૫૯. તથા. [પાસત્ય) આખી રાત ચારે પહોર લાકડાની જેમ અચેતન થઈને સૂએ, સ્વાધ્યાય આદિ ન કરે, રજોહરણ દ્વારા જમીન પ્રમાર્જીને ન પ્રવેશે, પ્રમાર્યા વિના જ ચાલે અને ઉપાશ્રયમાં પેસતાં-નીકળતાં નિશીહિ – આવરીહિ' ન કરે.] પાય પહે ન પમwઈ, જુગમાયાએ ન સોહએ ઇરિયે, પુઢવિદગઅગણિમારુઅ-વણસ્સાં તસુ નિરવિખો. ૩૬૦ પાય પહે, મારગિ વિહાર કરતાં ગામની સીમઇ પઇસારિ નીસારિ રજખરડિયા પગ પ્રમાર્જઈ નહીં. જુગ. મારગિ હીંડત યુગપ્રમાણ ભૂમિકામંડલ સોધઈ નહીં, પુઢવિદo પૃથ્વીકાય પાણી અગ્નિ વાયુ વનસ્પતિ અનઈ ત્રસ – એ જ જીવનઇ વિષઈ નિરપેક્ષ એ જીવની વિરાધના કરતઉ મનમાહિ શંકા ન કર. ૩૬૦. તથા. [પાસત્થ) રસ્તે વિહાર કરતાં, ગામની સીમમાં પેસતાં-નીકળતાં રજથી ખરડાયેલા પગ પ્રમાર્જ નહીં, રસ્તે ચાલતાં યુગપ્રમાણ ભૂમિકામંડલ શોધે નહીં, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ-ત્રણ એ છકાય જીવની વિરાધના કરતો મનમાં કાંઈ શંકા કરે નહીં સર્વે થોd ઉવહિં ન પહએ ન ય કરેઈ સક્ઝાય, સદ્કરો ઝંઝકરો લહુઓ ગણર્ભયતત્તિલ્લો. ૩૬૧ સર્વે સઘલઉં અથવા થોડઉં ઉપધિ મુખવસ્ત્રિકાદિક બિવાર દિન માહિ પડિલેહઈ નહીં, ન ય ક સઝાય ન કરઈ, પાછલિ રાત્રિ આશ્રી કહીઉં, આહાં દીસ આશ્રી કહિઉં, અથવા તિહાં સિદ્ધાંતના ગુણ વા આશ્રી કપિઉં, આહાં વાચિવા પઢિવા આશ્રી કહિઉં, સદ્કરો, રાતિઈં લોક સૂતા પૂઠિઇ ગાઢ સાદ કરઈ, ઝઝકરો, કલહ કરઈ, રાડિ પ્રિય લહુઓ તોછડી, અગંભીર મન, ગણભેદ, ૧ ક “ન' નથી. ૨ ક “ન સોહએ પાઠ નથી. ૫૪ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #104 -------------------------------------------------------------------------- ________________ ગણગચ્છ સંઘાડઉ તેહનઉ ભેદ કરઇ, ૫રસ્પરિઇં મન વિઘટાવઇ.૧ ૩૬ ૧. તથા. [(પાસસ્થ) સઘળાં અથવા થોડાં મુહવસ્ત્ર આદિ ઉપકરણો દિવસમાં બે વાર પડિલેહે નહીં, દિવસે પણ સ્વાધ્યાય ન કરે, રાત્રે સહુ સૂતા પછી મોટા અવાજે બોલે, કલહ કરે, ગચ્છ-સંઘાડાના ભેદ કરે, પરસ્પર મનભેદ કરાવે.] ખિત્તાઈયેં ભુંજઈ કાલાઈર તહેવ અવિદિનં. ગિલ્હઇ અણુઈયસૂરે અસાઈ અહત ઉવગરણું. ૩૬૨ ખિત્તાઈ ક્ષેત્રાતીત બિહઉં કોસ ઊપહરě આણિ જિમઇ, અનઇ કાલાતઈ કાલાતીત વિહરિઆ પૂઠિઇં ત્રિણિ પુહર અતિક્રમાવીનઇ, વાવ૨ઇ આહારાદિક અનઇ અદત્ત આહારાદિક લિઇ, ગિRsઇ અ સૂર્ય અણઊગિઇં વિહરઇ અસા અશનાદિક અથવા ઉપગરણ વસ્ત્રાદિક. ૩૬૨. તથા. [(પાસસ્થ) સ્થાનકથી બે કોસ આઘેનું વહોરી આણેલું જમે, વહોર્યા પછી ત્રણ પહોર પસાર થવા દઈને વાપરે, અદત્ત આહાર લે, સૂર્ય ઊગ્યા પહેલાં અશહિદ અથવા ઉપકરણાદિ વહોરે.] વણકુલે ન વેઈ પાસસ્થેહિં ચ સંગર્યં કુન્નઇ, નિચ્ચમવાણ૨ઓ ન ય પેહપમાસીલો. ૩૬૩ ઠવાણ૰ સ્થાપનાકુલ ગ્લાન ગુરુ બાલ વૃદ્ધાદિકને મોટે કાજે ઉપને જિહાં જોઈતી વસ્તુ વિહરાઇ, તેહે કુલે મહાત્માહૂઇં નિષ્કારણ સદૈવ જાવઉ ન કલ્પઇ, તે સ્થાપનાકુલ રાખઇ નહીં, નિઃકારણઇ તેહે વિહરવા જાઇ, પાસર્થે અનઇ ભ્રષ્ટાચાર પાસસ્થાદિક સિઉં સંગત મૈત્રી કરઇ, નિશ્ચમ નિત્ય સદૈવ અપધ્યાન રાગાદિક રૂપ કુધ્યાન ચીંતવઇ, નય પેહ૰ અનઇ પ્રેક્ષાદૃષ્ટિઇં જોવઉ, પ્રમાર્જના રજોહરણાદિક કરી પંજિવઉં કાંઈ વસ્તુ લેતઉ મૂકતઉં, તે ન કરð પ્રમાદીયા ભણી. ૩૬૩. તથા. [માંદા ગુરુ, બાળ, વૃદ્ધ આદિને જોઈતી વસ્તુ વહોરાવાતી હોય ત્યાં મહાત્માએ નિષ્કારણ જવું યોગ્ય નથી. તે સ્થાપનાકુલ રાખે નહીં. પણ આવા સાધુ કારણ વિના જ ત્યાં વહોરવા જાય, શિથિલાચારી સાધુ સાથે મૈત્રી કરે, હંમેશાં રાગ આદિ રૂપ કુધ્યાનમાં રહે અને કોઈ વસ્તુ લેતાં-મૂકતાં પ્રેક્ષણપ્રમાર્જન કાંઈ ન કરે.] રીયઈ ય દવદવાએ, મૂઢો પરિભવઇ તહ ય રાઇયર્ણિએ, પ૨પરિવાર્ય ગિન્હઇ નિષ્કુરભાસી વિગહસીલો. ૩૬૪ ૧ કે ઘટાવઇ. ૨ ખ ભુંજઈ કાઈયેં ગ જઇ કાલાઈયં ૩ કે, ખ ગ્નાન. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૫૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ રીય મારગિ હીંડત ઊતાવ ઊતાવલી, હીંડઈ, મૂઢો અનઈ મૂઢ મૂર્ખ જ્ઞાનાદિક ગુણ રૂપિએ રત્ન કરી જે અધિકા છઇ, જેહે આપણાપા પાંહિ પહિલી દિીક્ષા લીધી છઈ, તેહહુઇ પરાભવઈ, અવજ્ઞા કરઈ, પરપરિવાય પરાયા પરવાદ અવર્ણવાદ બોલઇ, નિકુર અનઇ નિષ્ફર કર્કશ વચન બોલઇ, વિગહ અનઈ રાજકથાદિક વિકથા કર. ૩૬૪. તથા. [પાસત્થ) રસ્તે ઉતાવળો ચાલે, અને આ મૂર્ણ જ્ઞાન-ગુણરૂપી રત્ન કરી જે ચડિયાતા છે, જેણે પહેલી દીક્ષા લીધી છે તેમનો અનાદર કરે, પારકી નિંદા કરે, કર્કશ – કઠોર વચન બોલે અને રાજકથાદિ વિકથી કરે.] વિજે મંતે જોગ તેગિૐ કુણઈ ભૂક્કમે ચ, અમ્બરનમિત્ત જીવી, આરંભપરિગ્રહે રમ. ૩૬૫ | વિક્કે, સ્ત્રીદેવતા અધિષ્ઠિત જે હુઈ તે વિદ્યાર કહીઇ, પુરુષદેવતા અધિષ્ઠિત જે હુઈ તે મંત્ર કહીઇ, ઓષધાદિકનઉં યોગ અદશ્યીકરણાદિક તે યોગ કહીઇ, ચિકિત્સા રોગનઉ પ્રતીકાર એકલા બોલ અસંયત કરઈ પ્રયુંજતઈ, અનઈ વલી ભૂતિકર્મ અભિમંત્રી રાખ-રાખડી પ્રમુખ ગૃહસ્થÇઇ આપશું, એ પાછલિ બઇતાલિસ દોષહિતા માહિ 68Bઆવીયા. પણ તિહાં આહારનઈ કારણિ કરઈ, આહા ગૃહસ્થનઈ દક્ષિણ્ય ઉપરોધ લગઈ કરઇ, એહ ભણી વલી કહિઆ, ઈસિઉ જાણીવવું, અખર નિ, લેસાલીઆહૂઈ આખર બેઈ સીખવશું, અનઇ જ્યોતિષશાસ્ત્રાદિક નિમિત્તનઈ પ્રકાસિવઇં કરી આજીવિકા કરઈ, આરંભમ. આરંભ પૃથિવ્યાદિક જીવનઉ વિણાસનઈ વિષઈ રમઈ, અનઈ પરિગ્રહ અધિક ઉપગરણ સ્થાપનાદિક કરઈ. ૩૬૫. તથા. [દેવી-અધિષ્ઠિત વિદ્યા, દેવ-અધિષ્ઠિત મંત્ર, ઔષધાદિક ઉપચાર, યોગ, રોગનો પ્રતીકાર – આટલી બાબતો અસંયત સાધુ કરે. વળી તે મંત્રેલી રાખરાખડી ગૃહસ્થને આપે. એ પાછલા ૪ર દોષમાં પણ આવે. પણ ત્યાં આહારને માટે કરે, અહીં ગૃહસ્થના દાક્ષિણ્ય માટે કરે. નિશાળિયાને અક્ષર શીખવે અને જ્યોતિષશાસ્ત્રને નિમિત્તે આજીવિકા કરે. પૃથ્વીકાયાદિ જીવના વિનાશમાં રાચે અને અધિક ઉપકરણ-પરિગ્રહ કરે. કર્જણ વિણા ઉગ્ગહમણુજાણાવેઈ દિવસઓ સૂઅઈ, અજિયલાભ ભુજઇ, ઇન્જિનિસિજ્જાસુ અભિરમઈ. ૩૬ ૬ ૧ ખ દ્રવ્રુત ઊતાવલ (“ઊતાવલ ઊતાવલીને બદલે) ગ હતુ ઊતાવલી. ૨ ખ વિદ્યા કહી... જે હુઈ તે પાઠ નથી. ૩ ખ “બેઈ' નથી. ૪ ખ અષ્ટાંગ નિમિત્તનઉં. ૫ ક દિવસ અઈ ગ દિવસ સુઆઈ. શ્રી સોમસુંદરસૂરિકત પ૬ Page #106 -------------------------------------------------------------------------- ________________ કબ્જે કાજ પાખઈ નિરર્થક અવગ્રહ ગૃહસ્થાદિકની ભૂમિસ્થાનક અણુજણાવી ફૂંકઇ, દિવસઓ દીસિયં સૂયઇ, અજ્જિય૰ મહાસતીનઉં વિહિરઉ આહારાદિક લિઇ, ઇસ્થિ નિ સ્ત્રીનાં આસણ બઇસણ સ્ત્રી ઊઠી પૂઠિઇં વાવઇ, સ્ત્રીને બઇસવાને સ્થાનિક બઇસઇ. ૩૬૬. તથા. [(પાસત્ય) કામ વિના નિરર્થક ગૃહસ્થ આદિની ભૂમિનો અવગ્રહ માગી રાખે, દિવસે સૂએ, સાધ્વીજીવો વહોરેલો આહાર લે, સ્ત્રીનાં આસન-બેઠક સ્ત્રીના ઊઠી ગયા પછી વાપરે, સ્ત્રીના બેસવાને સ્થાને બેસે. ઉચ્ચારે પાસવણે ખેલ સિઘાણએ અજ્ઞાઉત્તો, સંથારગઉ વહીર્ણ પડિક્કમ વા સપાઉરણો ૩૬૭ ઉચ્ચારે. વડી નીતિ લહુડી નીતિ શ્લેષ્મા નાસિકાનઉ મલ ઇત્યાદિક અણાઉત્તો, અસાવધાન થિકઉ અજયણાં પઢિવઇ સંથાર૰ અનઇ સંથારા ઊપર અથવા ઉધિ ઊપર રહિઉ પડિક્કમઇ, સપાઉ૨ણો, અનઇ પ્રાવ૨ણ લીધઇં લૂગડઇં ઓઢિઇં પડિક્કમઇ, ટાઢિ ડાંસા-મસાદિકનઈં ભયઇં. ૩૬૭. તથા. સ્થંડિલ, માત્રુ, ગળફો, નાકનો મળ વ. અસાવધાનીથી અજયણા કરીને પરઠે, સંથારામાં કે ઉપધિ ઉપર રહીને કે ડાંસ-મચ્છરના ભયે વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે.] ન કરેઇ પહે વર્ણ તલિયાણું તહ કરેઇ પરિભોગ, ચરઇ અણુબદ્ધવાસે સ૫શ્ન-૫૨૫ક્તઓ માણે. ૩૬૮ ન કરે. પંથિ મારગિ વિહાર કરતાં, સૂઝતા આહારપાણી લેવાની જયણા નિરિતિ ન કરઇ, તલિઆણં. તલિઆણઉ પરિભોગ વિવારિવઉં કરઇ, પાછલિ હિંડી અણસકતઉ ભણી ખાસડાં વાવરઇ, ઇસિઉં કહિઉં, આહાંડી સકતઉ મારિંગ લિ વાવરઇ, પહિરઇ, એતલઉ વિશેષા ચરઇ અ૰ વર્ષાકાલિ ચાલઇ વિહાર કરઇ, સપકખ પર સ્વપક્ષ પરપક્ષ ને મહાત્માએ કરી ભરઇ અનઇ બીજે ભિખારીએ કરી આકુલ ક્ષેત્રિ લાઘવ હેતુ ભણી અયોગિ વિહરઇ રહિ. ૩૬ ૮. તથા. [પાસત્ય) રસ્તે વિહાર કરતાં શુદ્ધ આહારપાણી લેવાની જયણા-નિરતિ ન કરે, ચાલી શકતો છતાં પગરખાં વાપરે, પહેરે. વર્ષાઋતુમાં વિહાર કરે અને જ્યાં ઘણા સ્વપક્ષી-૫૨૫ક્ષી સાધુઓ હોય ત્યાં લઘુતા થાય એ રીતે વિચરે.] સંજોઅઇ અઇબહુચ્ચું ઇંગાલ સધૂમગંઅણકાએ, ભુંજઇ રૂવબલટ્ટા, ન ધરેઇ પાયપુંછણયું. ૩૬૯ ૧ ક સપાઉ૨મણો. ૨ ખ ‘ન’ નથી. ૩ ખ પાલિ હીંડી સકતઉ (‘પાછલિ... આહાંડી સકતઉ'ને સ્થાને) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૫૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ સંજોઅઈ, ખીર-ખાંડ-દૂધ-સાકર પ્રમુખ,6PA સંયોગ મેલી જિમધ, લોભ લગઇ, અઇબઅતિબહું ઘણલું પ્રમાણ ઊફહરઉ આહાર જિમઇ, ઇંગાલ ઇંગાલ રૂડી વસ્તુ ઊપરિ, રાગ ચીંતવતઉં, તેહનઉ સ્વાદ લેતઉ જિમ, સધૂમર્ગ, વિરૂઈ વસ્તુ ઊપરિ દ્વેષ ચિંતવતઉ મુંહડઉ મચકોડતઉ જિમઇ, ભૂખ-વેદના વૈયાવૃત્ત્વ છે કારણ પાખઈ જિમઈ, રૂપ-બલ-સૌંદર્ય-પુષ્ટિનઇ કારણિ જિમઈ, ન ધરોઈ પાયપાદપ્રોપ્શન રજોહરણ સદેવ કન્ડઇ ન ધરઈ. ૩૬૯. તથા. પાસત્ક) ખીર-ખાંડ-દૂધ-સાકર મેળવીને જમે, અતિપ્રમાણમાં આહાર લે, રૂડી વસ્તુ પર રાગ કરે, તેનો સ્વાદ લેતો જમે. વરવી વસ્તુ પર દ્વેષ કરતો જમે, ભૂખવેદના, વૈયાકૃત્ય આદિ છે કારણ વિના જમે, રૂપ-બલ-સૌંદર્ય-પુતાને કારણે જમે, રજોહરણ હંમેશાં પાસે ન રાખે.] અઠ્ઠમ છઠ્ઠ ચઉલ્થ, સંવચ્છર ચાઉમાસ પખેસુ, ન કરેઈ સાયબહુલો ન ય વિહરાં માસકમૅણ. ૩૭૦ અસંવત્સર પર્જુસણા પર્વેિ અઠ્ઠમ ન કરઇ, ચઉમ્માસી પર્તિ છઠ્ઠ ન કરશું, પાક્ષી-ચઊદસિનઈ દિહાડઈ ચઉત્થ ન કરઈ, સાય. સુખસીલપણઇં, ન ય વિહ, સુખશીલપણઇ માસકલ્પ વિહાર ન કરઈ, શેષઈ કાલિ છHઇ ક્ષેત્રે. ૩૭). તથા. [પાસત્થ) સંવત્સર – પર્યુષણ પર્વમાં અઠ્ઠમ ન કરે, ચોમાસી પર્વમાં છઠ ન કરે, પાક્ષિક-ચૌદસને દિવસે ઉપવાસ ન કરે, સુખશીલપણે મહિનાને આંતરે વિહાર ન કરે.] નીય ચિન્હઈ પિંડે, એગાગી અછએ ગિહત્ય કહો, પાવસુઆણિ અહિજ્જઈ, અહિગારો લોગગહમિ. ૩૭૧ નીયંઆણઈ ઘરિ સદૈવ એતલઉ આહાર લેવલે, ઇસી પરિ બાંધી રૂંધ નિત્ય પિંડ લિઈ, એગાગી. એકાકી થિકઉ રહિઇ, મહાત્માના સમૂહ માહિ ન રહઈ, ગિહત્વ ગૃહસ્થના ઘરની કથા વાત કરઇ, પાવરુઆ, જ્યોતિષ્ક વૈદ્યાદિક પાપગ્રુત પઢઇ, અહિગારો. લોકનઉં ગ્રહણ, લોકના મનનઉં રંજવિવઉં, તેહનઈ વિષઈ અધિકાર કરઈ, આપણા ધર્માનુષ્ઠાનનાં વિષઈ અધિકાર ન કર. ૩૭૧. તથા. [પાસF) અમુકને ઘેર આટલો આહાર લેવો એ પ્રકારે બાંધ્યો આહાર લે. એકલો રહે, સાધુ સમુદાયમાં ન રહે, ગૃહસ્થના ઘરની વાતો કરે, જ્યોતિષ૧ ક મુંડન ગ મુહુ ૨ ખ “પજૂસણા... ચઉત્થ ન કરઇ" પાઠ નથી. ૩ ગ અનચ્છએ. ૪ ક “ના” નથી. ૫૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #108 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યાદિક પાપગ્રુત પઢે, લોકરંજનમાં સંતોષ મેળવે પણ પોતાના ધર્માનુષ્ઠાનમાં નહીં.] પરિભવઈ ઉગ્યકારી સુદ્ધ મન્ગ નિગૃહએ બાલો, વિહરઇ સાયાગુરુઓ, સંજમવિગલેસુ ખિસુ. ૩૭૨ પરિભવઈ ઉગ્રકારી શુદ્ધ ચારિત્રીયા ઉતૂત્તમ મહાત્માÇઈ પરાભવઈ, તેહહૂઈ અવજ્ઞા કરઈ, સુદ્ધ મર્ગે. શુદ્ધ નિષ્કલંક ખરઉ મોક્ષનઉ માર્ગ આચાર નિગૂહઈ, આચ્છાદઈ, સાચઉ માર્ગ પ્રકાશમાં નહીં, તે બાલ મૂર્ખ વિહરઈ સંજમ. સંયમ વિકલ સુસાધુ મહાત્માએ અણભાવિયાં, અથવા જીવાદ્યા કુલ જે ક્ષેત્ર તેણે ક્ષેત્રે સાયાગુરુઓ આપણા સુખલંપટ હુંત વિહરઈ, રહિએ. ૩૭૨. તથા. [પાસત્ય) શુદ્ધ ચારિત્રવાન મહાત્માની અવજ્ઞા કરે, શુદ્ધ મોક્ષમાર્ગનો આચાર ગોપવે, સાચો માર્ગ પ્રકાશે નહીં, સંયમી સાધુઓને જે અણગમતાં સ્થાનો તેને સ્થાને આ સુખલંપટ સાધુઓ વિહરે. ઉગાઈ ગાઈ હસઈ, અસંવડો સઈ કઈ કંદર્પે, ગિહિકજ્જચિંતગોવિઅળા ઉસનો દેઈ ગિન્ડઈ વા. ૩૭૩ ઉષ્મા ગાઈ મોટઇં સાદિઇ, ગાઈ નાન્હઈ સાદિઈ ગીતી કરઇ, અસંવૃત્ત મોકલઇ મુહડઇ હસઈ, સઈ સદૈવ કંદર્પ હસાવણાં વચન બોલઈ, પરહૂઇ હસાવઇ, ગિહિકwગૃહસ્થનાં કાજકામ ચિંતા કરઇ, ઉસને ઉસના પાસત્કાદિકÇઈ દેઈ, વસ્ત્રાદિક આપઈ, અનઈ તેહનઉં આપિઉં ગિન્ડ લિઈ. ૩૭૩. તથા. [પાસF) નાના-મોટા સાદે ગાય, ગાન કરે, મોકળે મુખે હસે, સદૈવ હસવું આવે એવાં વચન બોલે, બીજાને હસાવે, ગૃહસ્થના કામકાજની ચિંતા કરે, ઉસન્ના-પાસત્યને વસ્ત્રાદિ આપે અને તેમનું આપેલું ગ્રહણ કરે.] ધમ્મકહાઉ અહિઈ ઘાઘરે ભમઇ પરિકહતો અ, ગણણાઈ પમાણેણ ય અરિત્તિ વહઈ ઉવગરણે. ૩૭૪ ધમ્મ, લોકરંજના ભણી ધર્મકથા ચરિત્રાદિકઈ જિ ભણી, સિદ્ધાંત ના ભણઈ, ઘાઘરેટ ઘરિવરિ કથા કહિતી ભિક્ષા ફિરઈ, ભણસાઈ ગણના મહાત્માનાં ચઊદ ઉપકરણ, અનઈ મહાસતીનઈ પંચવીસ ઉપકરણ ઈસી સંખ્યાઈ કરી, અથવા, પમાણેય કલ્પ અઢાઈ હાથ ચલોટઉ, અઢાઈ હાથ ૧ખ ઉત્તમ ગ મુત્તમ ૨ ખ આયરિયાં લહઈ (અરિત્તિ વહઈ'ને બદલે) ગ અઈરિત્ત વહઈ. ૩ ક ધર્મકહવા. ૪ ખ અફૂઠઈ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ). ૫૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ રજોહરણા બત્રીસ આંગુલ સોલ ગુલે મુહપતી, ઇસી પરિ પ્રમાણિઈ કરી કહિયાં ઊપરિહિરાં ઉપગરણ વહઇ, રાખઈ. ૩૭૪. તથા. [પાસત્વ) લોકરંજન માટે ધર્મકથા ભણે, શાસ્ત્ર ન ભણે, ઘેર ઘેર ધર્મકથા કહેતા ભિક્ષા વહોરે, મહાત્માને ૧૪ અને મહાસતીને ૨૫ ઉપકરણ એ સંખ્યાએ જે માપ કરેલું છે તેથી વધારેનાં ઉપકરણ રાખે.] બારસ બારસ તિનિ અ, કાઇઅ-ઉચ્ચાર-કાલભૂમિઓ, અંતોબહિં ચ અહિઆસિ, અણહિઆસે ન પડિલેહે. ૩૭૫ બારસ ત્રિણિ સ્પંડિલ ભૂમિકા જે કાજ ઊપનઊંઉ, અહિઆસી સકઈ, તેહ યોગ્ય રિ, અનઈ જે અહિઆસી ન સકઇ, તેહ યોગ્ય ત્રિણિ સ્થડિલ ભૂમિકા આસન્ન, ઇસી પરિ છ ઉપાશ્રય અંતોમાહિ, ઇસી પરિ છ ઉપાશ્રય બહિ બાહિરિ, એવે બાર કાઈઅ લઘુનીતિ યોગ્ય ઇમઈ જિ બાર, ઉચ્ચાર, વડી નિતિ યોગ્ય અનઈ વલી, ત્રિણિ કાલ લેવા યોગ્ય, એવું સત્તાવીસ ચૅડિલ ભૂમિકા મહાત્માનઈ સદૈવ પડિલેહિ જોઈએ, તે ન પડિલેહઈ. ૩૭પ. તથા. સહી શકે એ માટે દૂર, ન સહી શકે એ માટે નજીક એમ છ સ્પંડિલા ભૂમિકા ઉપાશ્રય-સ્થાને અને છ ઉપાશ્રય-બહારને સ્થાને એમ બાર સ્થડિલ ભૂમિકા લઘુનીતિ યોગ્ય અને બાર વડી નીતિ યોગ્ય ત્રણે કાળ લેવા યોગ્ય - એ રીતે ૨૭ ભૂમિકા મહાત્માએ પડિલેહવી જોઈએ તે પાસત્ય સાધુ ન પડિલેહે.] ગીયë સંવિષ્ણુ, આયરિયે મુમ્બઈ વલઇ ગચ્છસ્સ, ગુરુષો અ અણપુચ્છા જે કિંચી દેઈ ગિન્હઈ તા૩૭૬ ગીયë, ગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થની જાણ, અનઈ સંવેગી, મોક્ષાભિલાષી, ઇસિઉ આચાર્ય આપણ૭ ગુરુ મૂકઈ, તેહçઇ, નિષ્કારણ છાંડી જાઇ, એતલઈ, અગીતાર્થ અસંવેગીયા ગુરુહુઈ યુક્તિ કરી મૂકતાઈ દોષ નહીં, ઇસિકં કહિઉં, વલઇ, ગચ્છડૂઈ કુણ એક કાજિ શિક્ષા દેતા હુંતા વલઇ, સામ્યઉ ઉત્તર દિઈ, ગુરુણો, ગુરહંઈ અણપૂછિઇ કહી, એકઠુંછે જે કિંચિ, વસ્ત્રાદિક દિઈ, અથવાત કહિ એકનવું વસ્ત્રાદિક લિઈ. ૩૭૬. તથા. [પાસF) શાસ્ત્રના જ્ઞાતા અને મોક્ષાભિલાષી એવા આચાર્યને તજે. જોકે અગીતાર્થ ને અસંવેગી ગુરુને તો યુક્તિથી છોડી જતાં યે દોષ નથી. વળી શીખ ૧ ખ ગ ઊપહિરો. ૨ ખ “ઇસી પરિ.... અંતો માહિ” પાઠ નથી. ૩ ખ ઉચ્ચારકોઈએ. ૪ ક ગુરુણો પુચ્છા (‘ગુરુણો અ અણાપુચ્છાને બદલે) ૫ ક યુક્તિ નથી. ૬ ખ દીધઉં વસ્ત્રાદિક શ્રી સોમસુંદરસૂરિકૃત Page #110 -------------------------------------------------------------------------- ________________ દેતા ગુરુને સામો ઉત્તર આપે, ગુરુને વગર પૂછ્યું કોઈને વસ્ત્રાદિ આપે અથવા કોઈનું લે.] ગુરુપરિભોગ ભુંજઇ, સિજ્જા-સંથાર-ઉવગરણ જાયેં, કિંતિ ય તુમં ત ભાસઇ, અવિણીઓ ગુવિઓ યુદ્ધો. ૩૭૭ ગુરુ ગુરુ જે વાવરઇ છઇં, તે શય્યા સૂવાની ભુઇં, સંથારઉ પાટિ કાંબલાદિકમય, અનઇ ઉપકરણકલ્પ, ચલોટાદિક', એ સહૂ ગુરુનઉં વંદનીય જિ હુઇ, વાવરીઇ નહીં, તે વાવરઇ, કિત્તિ ય૰ ગુરે બોલાવિઉ હુંતઉ, મથેણઉં ભગવન્' ઇમ વિનય વચન ન બોલઇ, ઇસિઉં કહઇ છઇ, ઇમ કહઇ, ગુરુ પ્રતિઇં બોલતઉ, તāકારઉ કહઇ, એકવનિઇં બોલાવઇ, એહ જિ ભણી અવિનીત હુઇ, અનઇ વલી ગર્વિઉ સાહંકાર હુઇ, યુદ્ધો વિષયાદિકનઇ વિષઇ લોભી હુઇ. ૩૭૭. તથા. [(પાસસ્થ) ગુરુ વાપરે તે શય્યા, સંથારો, પાટ, કાંબલ, ઉપકરણ, ચલોટો વ. બધું વાપરે જે ખરેખર વંદનીય હોય અને વપરાય નહીં. ગુરુ બોલાવે ત્યારે ‘મર્ત્યએણ વંદામિ’ એમ વિનયવચન કહેવાને બદલે શું છે ?” એમ કહે, તુંકાર કરે, એકવચનથી બોલાવે આમ અવિનીત બને, અહંકાર કરે, વિષયાદિમાં લલચાય.} - ગુરુપચ્ચક્ખાણ ગિલાણ, સેહબાલાઉલ્લસ્સ ગચ્છસ્સ, ન કરેઇ નેવ પુચ્છઇ, નિદ્ધમ્મો લિંગમુવવી. ૩૭૮ ગુરુ ગુરુ આચાર્ય પ્રત્યાખ્યાન, અનશનીઉ, અથવા બીજઉઇ તપનઉ ધણી, અનઇ ગ્લાન રોગાઉ સે[હ]શિષ્યહઃ નવદીક્ષિત, બાલ લહુડા ચેલા, તેહે કરી આકુલ ભરિઉ પૂરિઉ જે ગચ્છ તેહનઉં જોઈતઉં વૈયાવૃત્ત્પાદિ કર્તવ્ય ન કરઇ, આપણી નેવ પુચ્છઇ, અનઇ અનેરાં જાણ કન્હઇ, હઉં સિઉં કરઉં, ઇમ પૂચ્છઇ નહીં, નિર્ધમ્મ થિકઉ, અનઇ હિંગોપજીવી, વેશ્વમાત્રનઉ ઉપજીવણહાર હુંતઉ. ૩૭૮. તથા. [પાસત્ય) ગુરુ, અનશની, અન્ય તપધારી, બીમાર, નવદીક્ષિત, બાળમુનિ વગેરેથી ભરેલા ગચ્છમાં યોગ્ય વૈયાવચ્ચ ન કરે, હું શું સેવા કરું ?” એમ પૂછે પણ નહીં, અને માત્ર વેશધારી ઉપજીવી બની રહે.] પહ ગમણ-વસહિ-આહાર-સુયણ-સ્થંડિલ્લવિહિપરિવર્ણ, નાયરઇ નેવ જાણઇ, અજ્જાવટ્ટાવણું ચેત. ૩૭૯ ૧ ખ ચોલપટ્ટાદિક. ૨ ક લાભી. ૩ ખ, ગ સેહ (સે શિષ્યહ”ને બદલે) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૬૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ પહગમારગિ ગમન વિહારની વિધિ, વસતિ ઉપાશ્રય માગવા રહિવાની વિધિ, અનઈ આહાર-વિહરવા-જમવાની વિધિ, સૂવાની વિધિ, અનઈ સ્પંડિલ સોધિવા વારિવાની વિધિ, જિસી સિદ્ધાંત માહિ કહઈ છઇ, તે અનઈ અસૂઝતા વાધતા ભાત પાણી ઉપગરણ પરિઠવિવાની વિધિ, એતલી વિધિ જાણતઉઈ કરતઉ, નિર્ધર્મપણઈ સમાચરઇ નહીં, અથવા, એતલી વિધિ જાણઈ જિ નહીં સીખઈ નહીં, અનઇ વલી, અજ્જામહાસતી તેહનઉ વર્તાવિવઉં, જયણા કરી સંયમિ નિર્વાહિલઉં. તે વિધિ સમાચરઈ નહીં, જાણઈ જિ નહિં. ૩૭૯. તથા. પાસ) ૨સ્ત વિહાર, ઉપાશ્રયમાં રોકાણ, આહાર, શયન, ઈંડિલભૂમિ વગેરેની શાસ્ત્રકથિત વિધિ અને અશુદ્ધ વધેલા ભાત પાણી પરઠવવાની વિધિ જાણતો હોવા છતાં નિર્ધમપણે આચરે નહીં, અથવા એટલી વિધિ જાણે જ નહીં કે શીખે નહીં અને સાધ્વીજીનું સંયમ-રક્ષાર્થે પ્રવર્તાવવાનું કરે નહીં કે જાણે નહીં.] સૐદગમણ-ઉઢાણ-સાયણો અપણેણ ચરણેણ, સમણગુણમુક્યોગી બહુજીવન્મયંકરો ભમઈ. ૩૮૦ સર્જીદગુરુની અનુજ્ઞા પાખઈ સ્વચ્છેદપણઈ, સ્વેચ્છાંગમનવિહાર કરઈ, સ્વેચ્છાં ઉઠઇ7oB બેસઇ સ્વચ્છ સૂઈ, અપણે આપણી બુદ્ધિની કલ્પિક જે ચરણ આચાર' તીણઇ જિ હીંડઈ, સમણગુણ, શ્રમણ મહાત્માના જ્ઞાનાદિક ગુણનઉ યોગવ્યાપાર મૅકિઉ છઈ જીણઈ, એડ્વક અનઈ, બહુજી. અજયણાવંત ભણી, ઘણા જીવનઉ, ક્ષય વિણાસનઉ કરણહાર હુંતઉ ફિરઈ નિરર્થક. ૩૮૦. તથા. [પાસત્વ) ગુરુની અનુજ્ઞા વિના સ્વેચ્છાએ વિહાર કરે, ઇચ્છા પ્રમાણે ઊઠે, બેસે, સૂએ, સ્વબુદ્ધિએ કહ્યુંલા આચાર પ્રમાણે ચાલે, મહાત્માના જ્ઞાનાદિ ગુણનો યોગ મૂકી, અજયણાથી ઘણા જીવનો વિનાશ કરતો નિરર્થક ફરે.] બસ્થિવવાહપુનો પરિભમાં જિણામાં અયાણતો, થદ્ધો નિત્રિનાણો ન ય પિચ્છઈ કિંચિ અપ્પસમ. ૩૮૧ બલ્થિ વ. વસ્તિ નાબડાનઉ દઈડઉ તે જિમ વાયુ પૂરિઉ ઊપડિઉ હુઈ, તિમ તેહૂ અતિ ગર્વિઇ કરી પૂરિઉ ઊપડિલે હીંડG, કાંઈ જિણમયે જિણમત વિતરાગનઇં શાસનિ સર્વ અહંકારાદિક દોષ રૂપિયા રોગઇ, મહા ઔષધ સરિખઉં જેહ ભણી જાણઈ નહીં, તેહ જિ ભણી સયરે ઘાઢઉ, નિત્રિનાણો. ૧ ખ “એતલી વિધિ’ નથી. ૨ ખ “સીખઈ નહીં જાણછ જિ નહીં પાઠ નથી. ૩ ખ સ્વેચ્છાંગમનવિહાર બેસઈ’ પાઠ નથી ૪ ક આર. ૫ ક વીણઈ. ૬ કઅજયણાવસંત. ૭ ગ કષાય. શ્રી સોમસુંદરસૂરિકત ૬ ૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ વિશેષ જ્ઞાનિ કરી રહિત જઇ જ્ઞાનવંત હુઇ તઉ ગર્વ હુઇ ન ય પિછઇ. અનઇ અહંકારિ પૂરિ જગ સઘલુંઇ કાંઈં આપણપા સિરખઉં ન દેખઇ, આપણપા ટાલીનઇ, ગ સઘલઉં ઓછઉં માનઇર, તૃણઇ સમાન લેખવઇ. ૩૮૧. તથા. [(પાસસ્થ) દડો જેમ હવાથી ભરેલો ઊપડે તેમ અતિઅહંકારથી ભરેલો તે ચાલે, અહંકારાદિ દ્વેષ રૂપ રોગમાં મહાઔષધ સમાન જિનવચનને જાણે નહીં. એટલે જ આ અજ્ઞાનીને, અહંકારીને આ સમગ્ર જગત પોતાના જેવું દેખાતું નથી. જગતને ઊતરતું – ઊભું માને છે, તૃષ્ણ સમાન લેખે છે.] સôદગમણઉઢાણ-સોયણો ભુંજએ ગિહીણું ચ, પાસાઈઠાણા હવંતિ એમાઈયા એએ. ૩૮૨ સચ્છંદ. એતલાનઉ અર્થ પછિલી પરિ જાણિવઉં, બિહુ સ્થાનકિ તેહનઉં પરમાર્થિð સ્વચ્છંદપણઉં, એહ ભણી કહિઉં જેહ કારણ ગુણ સઘલાઇ પામિવાનઉં મૂલ કારણ ગુર્વાન્નાઇ જિ, તેહ જિ તેહ માહિ નથી, તઉ ગુણની પ્રાપ્તિ કિમ હુઇ, ઇસિä જણાવિતા ભણી બિવાર કહિઉં ભુંજઈ વલી તે ગૃહસ્થ માહિ જિમઇ, તેહને ભાજનાદિકે એ જિમઇ, પાસા પાસા ઓસન્ના કુશીલાદિકના એવાદિક સ્થાનક હુઇ, કેતલા નામ લેઈ કહી લિŪ, એતલા બોલ કરતઉ પાસદ્ઘઉ, ઉસન્નઉ કુશીલ સંસક્ત થાઇ, ઇસિઉ ભાવ. ૩૮૨. તે કો એક કહિસિઇ એતલે બોલિ પાસસ્થા થઈઇ તઉ, સુસાધુ જ્ગ માહિ કોઇ નથી, ગ્લાનત્વાદિક કારણે સુસાધુઇ અનેખણીયાદિક કેતીયવારઇ લિઇં છઇં જેહ ભણી, બીજાઈ નિષેધિના બોલ અપવાદપદની વેલા કરઇ છઇ, ઇસ્યા શિષ્યના સંદેહ ફેડિવા ભણી કહઇ છઇ. [બંને સ્થાને પાછળ તેમ આ ગાથામાં) પાસસ્થનું સ્વચ્છંદપણું કહ્યું. એટલા માટે કે સઘળાયે ગુણ પામવાનું જે મૂળ કારણ - ગુરુઆજ્ઞા તે જ તેનામાં નથી. વળી પાસસ્થ ગૃહસ્થમાં બેસીને જમે, તેમના પાત્રમાં જમે. પાસસ્થ, ઓસ, કુશીલનાં આવાં દોષસ્થાનો હોય છે. આવી બાબતો આચરતો પાસસ્થ, ઓસ, કુશીલ સંસક્ત થાય છે.] જો હુજ્જ ઉ અસમો રોગેણ વિપિલ્લિઓ ઝુરિયદેહો,718 સમતિ જહાભણિયેં, ક્યાઇ ન તરિજ્જ કારઉં જે. ૩૮૩ જો હુજ્જ જે સહિજિઇ અસમર્થ સઇરના બલ ભણી, જિસિઉ ચારિત્રમાર્ગ કહિઉ છઇ, તિસિઉ આરાધી ન સકઇ, રોગેણ વ૰ અથવા ક્ષય ન જ્વરાદિ કરી ૧ ખ ‘ન’ નથી. ૨ ખ માનઇ' નથી. ૩ ખ ‘સ્થાનક હુઇ' (એ જિમઇ'ને સ્થાને) ૪ ક સન્ના. ૫ કે બોલપવાદની ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૬૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ અતિ પીડિયા ભણી, સર્વ ક્રિયા કરી ન સકઈ, અથવા ઝુરિય, જરાં કરી, જીર્ણ દેહ થિક ભણી સંપૂર્ણ કરી ન સકઈ, સત્વમવિ. એતલે કારણે કેતીયવારઈ સઘલઉઇ શ્રી સર્વદીનઉ ભણિક કહિઉ, ચારિત્ર ક્રિયામાર્ગ કરી ન સકઈ. ૩૮૩. [જે મહાત્મા શરીરબળમાં સહજ રીતે અસમર્થ છે તે ચારિત્રમાર્ગ પૂરો આરાધી ન શકે. અથવા ક્ષય, જ્વરને લીધે પિડાતા હોય અથવા ઘડપણને કારણે સર્વ ક્રિયા કરી ન શકે. આ રીતે સર્વજ્ઞ-કથિત ચારિત્રમાર્ગ તેઓ કરી શકતા નથી.] સોવિય નિયયપરક્કમ, વવસાયધિઈબલ અગૃહંતો, મુહૂણ કૂડચરિયે જઈ તો અવસ્ય જઈ. ૩૮૪ સોવિય, તેહૂ અનઈ અનેરુઊ જ, કો અટવી દુભિક્ષાદિક આપદઈ પડિલે હુંતલ, નિયયઆપણી પરાક્રમ સંઘયણનઉ વીર્ય અનઈ વ્યવસાય, સયરનઉ, ઉદ્યમ, અનઈ ધૃતિબલ મનનઉ બલ, એતલા અણગોપવતઉં, મુહૂણ, કૂટ ચરિત માયાનઉં કરણીય શઠપણઉં મૂકી નિમય થઈ, જઈ જ જઉ સર્વશક્તિશું ચારિત્ર ક્રિયાનાં વિષઈ, યત્ન ખપ કરઈ તી કેતલાઈ બોલ સર્વજ્ઞોક્ત ન કરાઈ, તજી અવશ્ય નિશ્ચિઇ, યતિ મહાત્મા સુસાધુઈ જિ કહઈ, વીતરાગની આજ્ઞાના આરાધક ભણી. ૩૮૪. હવ માયાવીનઉ સ્વરૂપ કહઈ છઈ. તિવા અને બીજા જેવા કે જંગલ, દુષ્કાળ જેવી આપત્તિમાં પડેલા હોઈને પોતાનાં પરાક્રમ (બાપ્રવૃત્તિ), અને ધૃતિબળ મનોબળ) ગોપવ્યા વિના, માયાની શઠતા ત્યજીને જો સર્વશક્તિથી ચારિત્રને વિશે યત્ન કરે તોપણ સર્વજ્ઞોક્ત બધી બાબતો કરી શકે નહીં તો અવશ્ય તેવા સાધુ સુસાધુ જ ગણાય.] અલસો સઢોવલિત્તો આલંબણતપૂરો અપમાઈ, એવું ઠવિવિ મન્નઈ, અખાણ સુષ્ટિઉમિ રિ. ૩૮૫ અલસો, આલસૂ ધર્મકર્તવ્યનઈ વિષઈ, અનઈ શઠ માયાવિક આપણ પ્રમાદકર્તવ્ય આછાદિઈ અનઈ અવલપ્ત અહંકારી હુઈ, આલબર્ગ, જે તે આલંબણ લેઈ કાઈ કાંઈ મિસ કરીનઈ પ્રમાદ કર્તવ્ય સેવઈ, અનઈ અતિપ્રમાદી ગાઢ નિદ્રા-વિકથાદિક પ્રમાદન ધણી હુઈ, એવું ઠિ. ઇસિઉ છતઉ હુતઉં, અખાણું આપણ૯ ઇસિવું માનઈ, જઈ હઉં રૂડી પરિ રહિઉ છઇ, વારૂ મહાત્મા છઉં, અનેરાઈ આગલિ આપણાઉં ગુણવંત ભણી પ્રકાશમાં, એવી માયાવી ૧ ક “શઠ માયાવિલે...અનઈ પાઠ નથી. ૨ ખ અતિલિત્તિ. ૬૪ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #114 -------------------------------------------------------------------------- ________________ જાણઉ. ૩૮૫. હવ તે માયાવીયાહૂઇ દુષ્યતિરું કરી દોષ કહઈ છઈ. [ધર્મકર્તવ્યના વિષયમાં શઠ-માયાવી સાધુ પોતાના પ્રમાદથી કર્તવ્ય ઢાંકે અને તે અહંકારી જે-તે આલંબન લઈ, ગમે તે બહાનું કાઢી પ્રમાદ સેવે. ગાઢ નિદ્રા અને વિકથાનો સ્વામી છતાં પોતે એમ જ માને કે હું સારો સાધુ છું' અને બીજાઓ આગળ પોતાને ગુણવંત જાહેર કરે. આવો સાધુ માયાવી જાણવો.] જો વિ ય પાડેઊણે માયામોસેહિં ખાઈ મુદ્ધજણે, તિગામમઝવાસી સો સોઅઈ કવડખવગુ વ. ૩૮૬ જોવિયજે માયાવિક પાડેઊણે લોકહૃઇ આઈ આપણઈ વસિ પાડીનઈ, માયા મો. માયા કરી કૂડે બોલિવે કરવે, ખાઈ. મુગ્ધ જન ભોલા લોકહૃઇ ખાયઈ વંચઈ તિગ્ગામમઝ, ત્રિણિ ગ્રામનઈ મધિ વિચાઈ વસતઈ કપટ ક્ષેપક કૂડઈ તપસ્વીઇ જિમ શોચિઉં, પશ્ચાત્તાપ કીધલ, તિમ તત્ શોઉં, પશ્ચાત્તાપ કરઈ. કથાઃ ઉજ્જયની નગરીશું અઘોર શિવ ઇસિઇ નામિઇ ધૂર્ત બ્રાહ્મણ ચર્મકાર દેશિ ગિઉ ચોરçઇ મિલિઉ, ઇસિવું કહઈ, હઉ મુનિવેષ લેઈ તપસ્વી થાઉં છઉં, તુમ્હ મૂહરઈ વખાણિજ્યો, જિમ સુખઈ લોક વાંચાઈ, ચોરિઇ માનિઉં, પછઈ તે બ્રાહ્મણ પરિવ્રાજકની વેષ કરી ત્રિહઉ ગ્રામનાં વિચાલઈ વનમાહિ થઈ રહિઉ, ચોર લોક દેખતાં વખાણઈ તેહઈ, એ માસ માસ ઉપવાસ કરઈ તપસ્વી ઇમ કહી તેહઠ્ઠઇં પૂજા કરઇ, લોક તેહૂદું ઘરિ તેડી જિમાડઇ, પૂજા કરશું, મહા જ્ઞાની ભણી માનતાં આપણી ઘરની લક્ષ્મીનઉ સ્વરૂપ તેહઠુઇં, કહઈ, અનઇ, આગામીયા લાભાદિકન સ્વરૂપ પૂછઇં, પછઈ તે લોકની લક્ષ્મી હેરીનઈ રાત્રિનઈ સમઈ બીજા ચોર સાથિઈ લોકના ઘર મુસઇ, એકવાર તેહ માહિલી એક ચોર સાહિલ, તણાઈ મારીતઇ બીજા ચોર સઘલાઈ કહિયા, લોકે સઘલાઈ ધરિયા મારિયા, પવ્રિાજક બ્રાહ્મણ ભણી આંખિ કાઢી મૂકિઉં, પછઇ તે વેદનાક્રાંત હંત તે લોકે નિંદીતઉ મહા પશ્ચાત્તાપ કરઈ, મરી નરગિ ગિઉ, ઈમ અનેરઊ. જિ કો વંચઈ તે ઇમ શોચઇ, પશ્ચાત્તાપ કર. છ. કર્મવાહિયા એહુવા જીવ અનેક જાતિ હુઈ, કહિ માહિ એકદોષ, કહિ માહિ બિ દોષ, કહિ માહિ ત્રિણિ દોષ, ઇસી પરિ ઈમ કહઈ છઇ. ૩૮૬. જે સાધુ લોકને વશ કરી, માયા કરી, ખરાબ-અસત્ય બોલીને ભોળાઓને છેતરે છે તે ત્રણ ગામની મધ્યમાં વસતા કપટી તપસ્વીની જેમ પશ્ચાત્તાપ કરે છે. ૧ ખ “આઈ નથી ગ ભ્રષ્ટ પાઠ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૬૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ કથા : અઘોરશિવ નામે ધૂર્ત બ્રાહ્મણ ચર્મકાર દેશમાં જઈ એક ચોરને મળ્યો. કહે, ‘હું મુનિવેશ લઈ તપસ્વી થાઉં છું. તું મારી પ્રશંસા કરજે.’ ચોરે એની વાત સ્વીકારી. પછી તે બ્રાહ્મણ સાધુવેશ ધારણ કરી ત્રણ ગામની મધ્યમાં વનમાં રહ્યો. પેલો ચોર એની પ્રશંસા કરે, આ તપસ્વી માસ-માસના ઉપવાસ ક૨ે છે' એમ કહી એની પૂજા કરે. એટલે લોકો પણ એ સાધુને પોતાને ઘેર તેડે, જમાડે, પૂજા કરે અને ઘરની સંપત્તિની પણ વાતો કરે. આગામી લાભનું સ્વરૂપ પૂછે. પેલો સાધુ લોકોની લક્ષ્મી છૂપી રીતે જોઈ બીજાઓ સાથે રાતને સમયે ચોરી લે. એક વા૨ તેમાંનો એક ચોર પકડાઈ ગયો. તેને મારતાં તેણે બધી વાત કરી દીધી. લોકોએ સાધુની આંખો કાઢી છોડી દીધો. પછી તે વેદનાગ્રસ્ત થતો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મરીને નરકમાં ગયો. એમ બીજા પણ જે છેતરે છે તે પસ્તાય છે.] એગાગી પાસથો સચ્છંદો ઠાણવાસિ ઓસનો, દુગમાઈસંજોગા હુ બહુઆ તહ ગુરૂ હુંતિ, ૩૮૭ એગાગી. એકલઉ ધર્મ બાંધવે સૂંઘાડીએ રહિત ૧, પાસસ્થો જ્ઞાન દર્શન ચારિત્રનઇ પાસઇ વર્તુઇ માહિ ન વńઇ ૨, સ્વચ્છંદ ગુરુની આજ્ઞા ન રહઇ૧ ૩, અનઇ ઠાણવાસિ એકઇં જિ સ્થાનકિ રહઇ, નિત્યવાસીપણિ ૪, ઓસનો પ્રતિક્રમણાદિક ક્રિયાનઇ વિષઇ, ઢીલઉ પ્રમાદીઉ ૫, એ પાંચ દોષ પદમાહિ કહિÇઇ એક દોષ કહÚÇÖ બિ દોષ કહઇÇઇ ત્રિણિ કિહાંઇ ચ્યારઈ દોષ કિહાંઇ સઘલાઇ^ દોષ હુઇં, એહ ભણી દ્રાદિક સંયોગ ફેરીફેરી બિહુ પદને મેલિવે દ્વિક યોગ ૧૦, ત્રિહું પદને મેલવે ત્રિક યોગ ૧૦, ચિઢું પદને મેલિને ચતુષ્ક યોગ ૫, પાંચ પદને મેલિને પંચક યોગ ૧, જાણિતા, જહ બહુ જિમ જિમ જેહ માહિ ઘણાં પદ મિલઇ તિમ તિમ તે ભારે થાઇ, દોષની વૃદ્ધિě કરી, તે સંયોગ લિખિઇ છઇ, એકાકી અનઇ પાસસ્થઉ ૧, એકાકી સ્વછંદ ૨, એકાકી નિત્યવાસી ૩, એકાકી ઓસન્નઉ ૪, પાસસ્થઉ સ્વચ્છંદ ૫, પાસસ્થઉ નિત્યવાસી ૬, પાસસ્થઉ ઓસનઉ ૭, સ્વચ્છંદ નિત્યવાસી ૮, સ્વચ્છંદ ઉસનઉ ૯, નિત્યવાસી ઉસન્નઉ ૧૦, એ દસ દ્વિક યોગ, એકાકી પાસસ્થઉ સ્વચ્છંદ ૧, એકાકી પાસસ્થઉ નિત્યવાસી ૨, એકાકી પાસસ્થઉ ઉસઉ ૩, એકાકી સ્વચ્છંદ નિત્યવાસી ૪, એકાકી સ્વચ્છંદ ઓસનઉ પ, એકાકી નિત્યવાસી ઓસન્નઉ ૬, પાસસ્થઉ સ્વચ્છંદ નિત્યવાસી ૭, પાસસ્થઉ સ્વચ્છંદ ઓસન્નઉ ૮, પાસંસ્થઉ ૧ કે હરઇ. ૬૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #116 -------------------------------------------------------------------------- ________________ નિત્યવાસી ઉસન ૯, સ્વચ્છેદ નિત્યવાસી ઉસની ૧૦ એ દસ ત્રિક યોગ, એકાકી પાસFઉ સ્વચ્છેદ નિત્યવાસી ૧, એકાકી પાસત્થી સ્વચ્છેદ ઓસન્ની ૨, એકાકી પાસFઉ નિત્યવાસી ઓસનઉ ૩, એકાકી સ્વચ્છેદ નિત્યવાસી ઓસન્નઉ ૪, પાસત્થ સ્વચ્છંદ નિત્યવાસી ઓસનઉ ૫ – એ પાંચ ચતુષ્ક સંયોગ, એકાકી પાસત્યઉ સ્વચ્છેદ નિત્યવાસી ઓસન્નઉ ૧ – એ પંચ સંયોગ એક દ્વિક સંયોગ પાહિ ત્રિક સંયોગ બહુ દોષ ભાર ત્રિક સંયોગ પાહિઈ ચતુષ્ક સંયોગ ભારે, અનઈ ચતુષ્ક સંયોગ પાહિઈ પંચક સંયોગ ભારે જાણિતા જિમ જિમ ઘણા દોષ મિલઈ તિમ તે ગાઢઉ નિરાધક જાણિવઉ. ૩૮૭. હવ આરાધકનઉં સ્વરૂપ કહઈ છઈ. એકાકી (૧), પાસેથો (૨), સ્વચ્છંદ (૩), સ્થિરવાસી ), ઓસનો (૫) – આમ પાંચ દોષ - પદ કહ્યા છે. ક્યાંક એક, ક્યાંક બે, ક્યાંક ત્રણ, ક્યાંક ચાર ને ક્યાંક સઘળા પાંચેય) દોષ હોય. બે પદના સંયોગે કિયોગ ૧૦ ત્રણ પદના સંયોગે ત્રિકયોગ ૧૦, ચાર પદના સંયોગે ચતુષ્ઠ યોગ પ, પાંચ પદના સંયોગે પંચક યોગ ૧ જાણવા. જેમજેમ ઘણાં પદ મળે તેમતેમ દોષની વૃદ્ધિ કરે. ગચ્છગઓ અણુઉગી ગુરુસેવી અનિયઉવાસિ યાઉત્તો, સંજોએણ પયા, સંજમ-અરાહગા ભણિયા. ૩૮૮ ગચ્છાઓ. ગચ્છવાસી હુઈ એકાકી ન રહઈ, અણુઉગી જ્ઞાનાદિક આરાધિવાન વિષઈ સર્વશક્તિઈં ઉદ્યમી, ગુરુસેવી, ગુરુની સેવા આજ્ઞાન વિષઈ, તત્પર હુઈ, સ્વેચ્છાચારી ન હુઈ, અનિઅવાસી, અનિયતવાસી માસકલ્યાદિ વિહાર કરઈ, એકઈ જિ સ્થાનકિ નિત્ય રહઈ નહીં. આઉત્તો પ્રતિદિન કરણીય પ્રતિલેખના પ્રતિક્રમણ સ્વાધ્યાયાદિક સાધુગુણનઈ વિષઈ અપ્રમત્ત સદૈવ સાવધાન હુઈ, સંજોએણ, એહ પાંચ પદનઈ સંયોગિઈ બિહું ત્રિભું ચિહું, પાંચનઈ મેલવઇંab કરીનઈ જે ભાંગા ર૬ તેહવંત મહાત્મા તીર્થંકર, સંયમના આરાધક કહિયા જિમજિમ જેહ માહિ એ પદ ઘણાંનઉ ઉપયોગ, તિમતિમ તેહÇઇ, ગુણની વૃદ્ધિ અનઈ સંયમનઉ આરાધકપણઉં ઘણઉં જાણિ વઉં, પૂરા પાંચઈ બોલ જેહ માહિ હુઇ તે પૂરઉ આરાધિક જાણિવર્ક, ભાંગા લિખિઈ છઈ, ગછગત અનુયોગી ૧, ગચ્છગત ગુરુસેવી ૨, ગચ્છગત અનિયતવાસી ૩, ગછગત આયુક્ત ૪, અનુયોગી ગુરુસેવી ૫, અનુયોગી ૧ક ભણી ૨ ક ગચ્છીઓ. ૩ક આરોહણગા. ૪ખ તેહવઇ તે ૫ખ, ગ ગણધર સંયમના. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #117 -------------------------------------------------------------------------- ________________ અનિયતવાસી ૬, અનુયોગી આયુક્ત ૭, ગુરુસેવી અનિયતવાસી ૮, ગુરુસેવી આયુક્ત ૯, અનિયતવાસી આયુક્ત ૧૦, એ દસ કિક યોગ, ગચ્છગત અનુયોગી ગુરુસેવી ૧, ગગત અનુયોગી અનિયતવાસી ૨, ગચ્છગત અનુયોગી આયુક્ત ૩, ગચ્છગત ગુરુસેવી અનિયતવાસી ૪, ગચ્છગત ગુરુસેવી આયુક્ત ૫, ગચ્છગત અનિયતવાસી આયુક્ત ૬, અનુયોગી ગુરુસેવી અનિયતવાસી ૭, અનુયોગી ગુરુસેવી આયુક્ત ૮, અનુયોગી અનિયતવાસી આયુક્ત ૯, ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૧૦ – એ દસ ત્રિક સંયોગ. ગચ્છગત અનુયોગી ગુરુસેવી અનિયતવાસી ૧, ગચ્છગત અનુયોગી ગુરુસેવી આયુક્ત ર, ગચ્છગત અનુયોગી અનિયતવાસી આયુક્ત ૩, ગચ્છગત ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૪, અનુયોગી ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૫ – એ પાંચ ચતુષ્ક યોગ. ગચ્છગત અનુયોગી ગુરુસેવી અનિયતવાસી આયુક્ત ૧ – એ એક પંચક યોગ. ૩૮૮. કોઈ સિવું કહઈ, નિત્યવાસીપણઈ જઉ દોષ હુઈ તી આશ્રી આર્યસમુદ્ર આચાર્ય પ્રમુખ, કેતલાઈ નિત્યવાસી હૂઆ, અનઈ આરાધક સાંભલીઇ, તે કિમ એ વાત આશ્રી ઊતર કહઈ છઈ. [પાસત્યાદિથી વિપરીત) ગચ્છવાસી ૧, ઉદ્યમી (જ્ઞાનાદિને આરાધવાને વિશે) ર, ગુરુસેવી ૩, અનિત્યવાસી ૪, રોજિંદી ક્રિયામાં આયુક્ત પ, – આ પાંચ પદના સંયોગે (ક્રમશ:) બે-ત્રણ-ચાર-પાંચના સંયોગે કરીને ૨૬ ભાંગાવાળા મહાત્માને તીર્થકરે સંયમના આરાધક કહ્યા છે. જેમજેમ આ પદોનો વધુ ઉપયોગ તેમતેમ ગુણની વૃદ્ધિ અને સંયમનું આરાધકપણું વધારે જાણવું. પૂરાં પાંચ પદ જેનામાં છે તે પૂરો આરાધક જાણવો.] નિમ્મમા નિરહંકારા, ઉવઉત્તા નાણદેસણચરિત્તે, એગ ખિતેવિ ઠિયા ખર્વતિ પોરાણય કર્મ. ૩૮૯ નિમ્મ જેહદ્દઇ કિસીઇ વસ્તુ ઊપરિ મમત્વ મોહ નથી અનઇ નિરહંકારા જેહફ્રેંઇ કિહાંઈ અભિમાન નથી ઉવઉત્તા, જ્ઞાનદર્શન ચારિત્રનઈ વિષઈ ઉપયુક્ત જે સાવધાન હુઈ કઈ ઈસ્યા મહાત્મા એગ ખિત્તિ. જંઘાબલ રહિત પાદિકિ કારણે કરી, એકઈં જે ક્ષેત્રિ રહિયાઈ હુતા, ખર્વતિપાછિલાં ઘણા ભવનાં ઊપાર્જિયાં?... કર્મ ક્ષિપઈ. ૩૮૯. તથા. | મમત્વ રહિત, નિરહંકાર, જ્ઞાન-દર્શન-ચારિત્રને વિશે સાવધાન એવા મહાત્મા જંઘાબલ નહિ હોવાને કારણે એક જ ક્ષેત્રે રહ્યા છતાં પાછલા ઘણા ભવનાં કર્મ નાશ પામ્યાં.] ૬૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #118 -------------------------------------------------------------------------- ________________ જિઅકોહમાણમાયા, જિઅલોભપરીસહા ય જે ધીરા, વુડ્ડાવાસેવિ યિા, ખવંતિ ચિરસંચિયેં કમ્મ, ૩૯૦ જિહકો ક્રોધ માન માયા લોભ અનઇ ભૂખતૃષાદિક પરીષહ જેહે જીતા છઇ, તેહે વાહિયા, આર્નિંઇ નથી પડતા, અન્નઇ જે ધી૨ સત્ત્વવંત છઇં તે સયરનઈં અસમર્થપણઇં એકઈં ક્ષેત્રિ વૃદ્ધવાસી રહિયાઇ હુંતા, ખતિ. ચિરકાલનઉં સાંચિઉં કર્મ ક્ષિપઇ. ૩૯૦. તથા. [ક્રોધ-માન-માયા-લોભ અને ભૂખ-તરસનો પરિષહ જેણે જીત્યા છે તે દુ:ખમાં નથી પડતા. અને જે ધી૨ સત્ત્વવંત છે તે દેહની અશક્તિને કારણે એક જ ક્ષેત્રે વૃદ્ધાવાસ છતાં એમનું ચિ૨સંચિત કર્મ નાશ પામે છે.] પંચસમિયા તિગુત્તા, ઉજ્જત્તા સંમે તને ચરણે, વાસસŠ પિ વસંતા મુન્નિણો આહારગા ભણિયા. ૩૯૧ પંચસ૰ પાંચ સમિતિ કરી સમિતા, ત્રિહુ ગુપ્તિ કરી ગુપ્તા, ઉજ્જત્તા સંયમ છ જીવની રક્ષા, તપ બારભેદી, ચરણ પંચમહાવ્રત, અનઇ પડિલેહણ પ્રમાર્જનાદિક સર્વ સાધુક્રિયા, એતલાંનઇ વિષઇ, ઉજ્જત્તા ઉદ્યમવંત, એડ્વા જે મહાત્મા હુઇં, વાસસ૰ તે એકઇ ક્ષેત્રિ વરસનાં સÙ વસતાં મુનિ મહાત્મા આરાધક કહિયા તીર્થંકરદેવે, તીર્થંકરદેવની આજ્ઞા ચાલતાં તેહÇઇ લગાઇ દોષ ન હુઇ. ઉક્ત ચ. એગ ખિત્ત વિહારી કલા ઇદ્ધંત ચારિણો જઇવિ, તહતિય વિસુદ્ધ વરણા, વિશુદ્ધ આલંબણા જેણ. ૧. ૩૯૧. હવ સર્વ વસ્તુ આશ્રી વાત કહઇ છઇ. [સમિતા, ગુપ્તા, ઉદ્યમવંત એવા મહાત્માને, એક જ ક્ષેત્રે સો વરસ વસતાં છતાં, આરાધક કહ્યા છે. જિનાજ્ઞાએ ચાલતાં તેમને લગારેય દોષ નથી.] તા સવ્વાણુન્ના, સવ્વનિસિહો અ પવયણે નસ્થિ, આર્ય વયં તુલિજ્જા લાહ્યકંખિ વ્ય વાણિઓ. ૩૯૨ તા. જેહ ભણી એકઈં ક્ષેત્રિ વસતાં ચારિત્રિયાÇÖ લાભ કહિઉ, તેહ ભણી સવિહું વસ્તુ આશ્રી ઇસિઉં જાણિવઉં, એહ પ્રવચન, શ્રી વીતરાગના શાસનમાહિ કહીઇ વસ્તુ આશ્રી સર્વપ્રકારિ અનુજ્ઞા નથી, આ બોલ આમ કિરવઉ જિ, સવ્વ અનઇ કહિ વસ્તુ આશ્રી એકાંતિઇ નિષેધ નથી, આ બોલ આમ ન કરિવઉઇ જિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાં સવિહઉં વસ્તુનઉં કરવઉં, ૧ ખ હીંડતા અનઇ. ૨ ખ, ગ ચરણા. ૩ ખ માણિઓ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩ ૬૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ અનઈ સવિહઉં વસ્તુનઉ નિષેધવકંઇ કહિઉં, પુણ આ લાભવયં છેહુ તોલિવી જોવઉ ગીતાર્થિ જાણિ, આમ કરતાં આતલઉં લાભ છઇ, આતલઉ છેટુ છઇ, જિમ ઘણઉ લાભ દેખાઈ તિમ કરઈ, એકાંત કાઈ નહીં. ઉક્ત ચ. ઉત્પતે હિ સાવસ્થા દેશ કાલામયાઋતિ, વસ્યામકાર્ય કાર્યસ્યાત્કર્મકાર્ય તુ વર્જયે. ૧ લાભ છેહઉ કિમ જોઈ, લાહાકંજિમ લાભ વાંછત વણિગુ વ્યવસાઈલ, લાભ છેહલ જોઈ વહુરઇ, તેહનઈ એકાંત5 કાઈ નથી, અમુકીઈ જિ વસ્તુ વહુરવી, જીણઈ વસ્તુ છે જેતીવારઇ લાભુ દેખઈ તે તીણઈ વારછે તે વસ્તુ વહરાં. ૩૯૨. પુણ ઇમ કરતાં રાગદ્વેષ કૂડ માયા ટાલિયાં જોઈએ, તીણઈ વાહિઉં કૂડઉં આલંબન લેઈનઈ કાજુ ન કરઈ, એ વાત કહઈ છ. જેમ (ઉપર) સ્થિરવાસી ચારિત્રવાનને લાભ કહ્યો તેમ સર્વ બાબતે એમ જ જાણવું. શ્રી વીતરાગના શાસનમાં કહેલી બાબત સર્વ પ્રકારે અનુજ્ઞા નથી કે “આ આમ જ કરવું અને કોઈ બાબતે એકાંતે સંપૂર્ણ નિષેધ નથી કે “આ આમ ન જ કરવું. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ સર્વ કર્તવ્ય કરવા - ન કરવાનું કહેલું છે. પણ એમ કરતાં કેટલાં લાભ કે હાનિ છે તે જ્ઞાની જાણી શકે. ઘણો લાભ દેખાય તેમ કરવું. જેમાં લાભ વાંછતો વાણિયો ધંધામાં લાભનુકસાન જોઈને જ ખરીદી કરે. તેને સંપૂર્ણત: એવું નથી કે અમુક જ વસ્તુ ખરીદવી. જેમાં લાભ દેખે તે ખરીદે અને એમ કરતાં રાગદ્વેષ, કૂડકપટ ટાળવાં.] ધમૅમિ નર્થીિ માયા, ન ય કવર્ડ અણુયત્તિ ભણિય વા, ફુડ પાગડમકુડિલ્યું. ધમ્મવયણ મુજજુએ જાણ. ૩૯૭ ધમ્મ એ ધર્મ સાચપણિઈ સધાઈ, તે ધર્મમાહિ માયા નથી, માયા કરઈ ધર્મ ન હુઈ, માયાનાં ધર્મહંઈ પરસ્પરિૐ વિરોધ ભણી ન ય કવર્ડ અનઈ ધર્મ માહિ પરçઈ વંચવાની ચેષ્ટ કરઈ, એહુવલું કપટ નથી અણયત્તિ અનઈ અનેરા આર્જવાનાં કારણિ માટુંગાયું અનુવર્તના વચનનઉં બોલવઉં, તેહૂ ધર્મમાહિ નથી તીણઈ બોલિૐ ધર્મ ન હુઈ, ધર્મેનઉ વચન કેહવઉં હુઈ ફુડપાગડ ફુટ વ્યક્તાક્ષર પ્રકટ નિસંદેહ અકુટિલ નિર્માય ધમ્મવયણ ધર્મન વચન એવઉં ઋજુ પાધરી મોક્ષનઉં કારણ હુઈ, અહો ઉત્તમ ઇસિઉ જાણિ, એતલઈ ધર્મ માહિ કિસીઇ માયા ન કરવી, સરલ વૃત્તિઇ હઉઘઉં, ઇસિકં કહિઉં. ૩૯૩. તથા. ૧ ખ જોવઉ નથી ગ જોઉ. ૨ ખ એ ૩ ક લાભુ દેખઈ તે તણઈ વાર પાઠ નથી. ૪ ખ, ગ બહુઈ’ પછી ‘ઇસિક ભાવ પાઠ વધારાનો. શ્રી સોમસુંદરસૂરિકત O Page #120 -------------------------------------------------------------------------- ________________ ધિર્મ સત્યપણાથી સધાય, એમાં માયા ન હોય. માયા અને ધર્મનો પરસ્પર વિરોધ છે. ધર્મમાં કપટ ન હોય. છળકપટભર્યું બોલ્ય ધર્મ ન થાય. ધર્મવચનો ફુટ, અકુટિલ, નિઃસંદેહ, સરળ હોય ને સીધું મોક્ષનું કારણ બને. માટે ધર્મમાં સરળ વૃત્તિ રાખવી.] નવિ ધમ્મસ્સ ભડક્ત ઉક્કોડવચણા વ કવર્ડ વા, નિચ્છમો કિર ધમો સદેવમણુયાસુરે લોએ. ૩૯૪ નવિ. મોટઉ આસનાદિક, આડંબર ભડક્ત કહીઇ, તે ધર્મનલું સાધન ન હુઈ, તીણઈ ધર્મ કાઈ ન સધાઈ, અનઈ ઉધ્ધડા, અમૂકું મૂહહંઇ દિઈ, જિસિૐ અમુકઉ એક તાહરઉં કાજ કરઉં, ઇસી પરિ ઉત્કોચાલાંવ તણાં ધર્મ ન સધાઈ, વંચના પરહૂઈ વીયારિવઉં, કપટ માયા ચેષ્ય, ઈણઈ એકઈ ધર્મ સધાઈ નહીં, બીજી વાર વલી માયા, એહ ભણી કહી, માયા ગાઢી, ધર્મની વિણાસણહારિ તેહ ભણી ન કરવી, ઇસિઉ જણાવવા નિચ્છમ્મો, કાંઈ ધર્મ તુ નિચ્છા માયારહિત છઇ, ઇસિઉં તીર્થકરદેવ કહિછે, કિહાં સદે દેવ સ્વર્ગલોકનિવાસી મનુજ મનુષ્ય અસુર પાતાલવાસી દેવ તેહ સહિત લોક માહિ. ૩૯૪. લાભ છેહ વિમાસતાં જે જે બોલ ચીંતવિઇ તે કહઈ છઈ. [આડંબર ધર્મનું સાધન ન બને. મને આટલું આપ તો હું તારું આટલું કામ કરું” એ રીતે ધર્મ ન સધાય. કપટ-માયાથી ધર્મ ન થાય. માયા ધર્મવિનાશક છે. તીર્થંકરદેવ કહે છે કે દેવ, મનુષ્ય, અસુર લોકમાં ધર્મ માયારહિત છે. ભિખુ ગીયમમ્મીએ અભિસેએ તહ વ ચેવ રાયણિએ. એવે તુ પુરિસવત્યુ દવાઈ ચઉવિહં સેસ. ૩૯૫ ભિખ્ખું ગ્રી લાભ છેહઉ વિમાસતઉTA પહિલઉં જેહનઈ કારણિ કાંઈ અપવાદ કઈ છઇ, તે પુરુષ વિમાસિવઉં, તે ભિક્ષુ મહાત્મા ગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થનઉ જાણ છઇ, કઈ અગીતાર્થ અજાણ છઇ, અથવા અભિષેક ઉપાધ્યાય છઈ, કિ રાયણિએ આચાર્ય કઈ ચેવ કહતાં સ્થવિર છઇ કિ ચેલઉ છઇ, ઇત્યાદિ પ્રકારિઇ એવું તુ પુરિ ઇસી પરિ પુરુષ રૂપિઉં વસ્તુ વિમાસિવ૬, અનઈ દવાઈ વલી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, એ ધ્યારિ બોલ સેસ, બીજાઈ વિમાસિવા, વિમાસીનઈ ગીતાર્થ જઉ ઘણઉ લાભ દેખઈ તલ તે અપવાદ કરઈ, નહીતી ન કરઈ, અણવિમાસિઇં કરતાં અતીચાર દોષ લાગઈ. ૩૯૫. હવ અતીચારનઉં સ્વરૂપ કહઈ છઈ. ૧ ખ વંચના... ભણી ન કરવી પાઠ નથી. ૨ ખ કઈ અગીતાર્થ અજાણ છઈ પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ [લાભ-નુકસાનનો વિચાર કરતાં, પહેલાં જેને કારણે અપવાદ કરાય છે તે વિચારવું. સાધુ શાસ્ત્રના જાણકાર છે કે અજાણ ? તેઓ ઉપાધ્યાય છે કે આચાર્ય છે ? તેઓ સ્થવિર છે કે શિષ્ય છે ? વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ ચારે બાબતો વિચારવી. એ પછી જ્ઞાની જો ઘણો લાભ જુએ તો અપવાદ કરે, નહીં તો ન કરે. વિચાર્યા વિના અપવાદ કરે તો દોષ લાગે. ચરણઇયારો દુવિહો મૂલગુણે ચેવ ઉત્તરગુપ્તે ય, મૂલગુણે છઠ્ઠાણા પઢમો પુણ નવવિહો પત્થ. ૩૯૬ - ચર૰ ચારિત્રનઉં અતીચાર બિહઉ પ્રકારિ હુઇ, એક મૂલગુણ આશ્રી એક ઉત્તરગુણ આશ્રી, મૂલગુણ` આશ્રી છ સ્થાનક જાણિવાં, પ્રાણાતિપાત વિરમણ ૧, મૃષાવાદ વિરમણ ૨, અદત્તાદાન વિરમણ ૩, મૈથુન વિરમણ ૪, પરિગ્રહ વિરમણ ૫, રાત્રિભોજન વિરમણ ૬ એ છહં વ્રત વિષઈયા અતિચારઇ, છએ પ્રકારિ હુઇં, પઢમો તત્વ તેહે છહાં માહિ પહિલઉ મૂલગુણ પ્રાણાતિપાત વિરતિ રૂપ નવિધ, નવે ભેદ હુઇ, પૃથિવી ૧ આપ ૨ આગિ ૩ વાયુ ૪ વનસ્પતિ ૫ બેઇંદ્રિય ૬ િિદ્રય ૭ ચઉરિંદ્રિય ૮ પંચેંદ્રિય ૯ જીવની રક્ષા વિષઈઉ ભી, નવ પ્રકારે કહીઇ. ૩૯૬. [ચારિત્રનો વ્રતભંગ બે રીતે થાય. એક મૂલગુણથી, બીજો ઉત્તરગુણથી. મૂલગુણનાં છ સ્થાનો જાણવાં. પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, રાત્રિભોજનવિરમણ. એ છ પૈકીનું પહેલું પ્રાણાતિપાતવિરમણ મૂલગુણ નવ પ્રકારે છે. પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય – જીવોની રક્ષા કરવી.] સેસુક્કોસો મઝિમ-જહન્નઉ વા ભવે ચઉદ્ધા ઉ, ઉત્તરગુણેણેગવિહો ઇસણ નાણેય અટ્ઠ. ૩૯૭ સેસુક્કો શેષ પ્રાણાતિપાત ટાલી બીજા મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, વિરતિરૂપ ગુણ ત્રિવિધ હુઇ, કિમ ઉત્કૃષ્ટ ૧ મધ્યમ ૨ જઘન્ય ૩ તેઇં નિધાન લાધઉં તઉં ચોર પરસ્ત્રીગામી ઇસી જાતિનાં કૂડાં અજાણિયાં વચનનઉં બોલિવઉં, ઉત્કૃષ્ટ મૃષાવાદ કહીઇ ૧ બીજાં આલનઉં દેવઉં, મધ્ય મૃષાવાદ ૨ હાસð અલ્પ ફૂડાંનઉં બોલિવઉં, જઘન્ય મૃષાવાદ કહીઇ ૩ ઇમ સુવર્ણ રત્નાદિકનઉં ચોરિવઉં, ઉત્કૃષ્ટ અદત્તાદાન કહીઇ ૧ વસ્ત્રાદિકનઉં ચોરિવઉં મધ્યમ 74Bઅદત્તાદાન ૨ છાણાતૃણાદિકનઉં ચોવિઉં, જઘન્ય અદત્તાદાન ૧ ખ મૂલગુણ આશ્રી' નથી. ૨ ખ પંચેંદ્રિય ૯' નથી. ૩ ખ નાણેણ. ૭૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #122 -------------------------------------------------------------------------- ________________ કહીઈ ૩ ઇમ મૈથુન પરિગ્રહ ત્રિવિધ જાણિવાં, અથવા ચિહુ પ્રકારિ જાણવા કિમ દ્રવ્યતઃ ૧ ક્ષેત્રતઃ ૨ કાલતઃ ૩ ભાવતઃ ૪ દ્રવ્યતઃ પ મૃષાવાદી જીવાદિક દ્રવ્ય આશ્રી કૂડઉં બોલ), ક્ષેત્રતઃ મૃષાવાદ લોક આલોકનઉં સ્વરૂપ નૂડલું કહીઇ, કાલત મૃષાવાદ દીસ કુડઉં બોલઇ, અથવા રાત્રિઈ કૂડઉં બોલઇ, ભાવત મૃષાવાદ રાગનઉ વાહિઉ કૂડલે બોલઈ, અથવા દ્રષની વાહિલે કહઈ ઊપરિ કૂડઉં બોલઇ, ઈસી પરિ અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજનઈ એ ચિહઉ પ્રકારિ જાણિવા, એ મૂલગુણ આશ્રી વાત કહીઇ, હવે ઉત્તરગુણ આશ્રી કહઈ છઈ, ઉત્તરગુણ ઉત્તરગુણ વિષઈઉ અતીચાર અનેકવિધ, પિંડવિશુદ્ધિ સમિતિ, ભાવનાદિક ઉત્તરગુણ કહીછે, તેહના અતીચાર આધાકર્માદિક દોષ અનેકવિધ હુઇ, દંસણ નાણેસ, દર્શનાચાર આશ્રી શંકાઆશ્રી શંકાઆકાંક્ષાદિક આઠ અતીચાર હુઈ, જ્ઞાન) આશ્રી અકાલ પાઠ અવિનય પાઠાદિક આઠ અતીચાર હુઇ, ઈહાં પહિલઉં જિ ચારિત્રના અતીચાર કહિયા, અનઈ દર્શને જ્ઞાનના પાછઇ કહિયા, તે કારણએ જ્ઞાનદર્શન લાધાઈ પૂઠિઇં ચારિત્ર પાખઈ મોક્ષ ન હુઈ, એહ ભણી મોક્ષનઉં મૂલગલું અંતરંગ કારણ ચરિત્ર) જિ, એ વાત જણાવવા ભણી એ અતીચારુ સઘલાઈ જાણી પરિહરિવા, સમ્યગુ જ્ઞાન સિદ્ધાંત જાણિવાન વિષઈ ઉપક્રમ કરઈ. અજાણતઉ કીધઉ ઉપક્રમમાં મોટા અનર્થનઉ હેતુ હુઇ. ૩૯૭. એ વાત કહઈ છઈ. પ્રાણાતિપાત સિવાય બાકીના મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહમાં વિરતિરૂપ ગુણ ત્રણ પ્રકારે થાય. ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. કોઈ વ્યક્તિને ચોર, પરસ્ત્રીગામી’ એવાં ખરાબ, જાણ્યા વિનાનાં વચનો બોલવાં તે ઉત્કૃષ્ટ મૃષાવાદ. આળ મૂકવું તે મધ્યમ મૃષાવાદ, હસતાં હસતાં ખરાબ બોલવું તે જઘન્ય મૃષાવાદ. એમ સુવર્ણ-રત્ન આદિની ચોરી તે ઉત્કૃષ્ટ અદત્તાદાન, વસ્ત્રાદિકની ચોરી મધ્યમ, છાણ-ઘાસ આદિની ચોરી જઘન્ય અદત્તાદાન. એમ મૈથુન, પરિગ્રહના પણ ત્રણ પ્રકાર. આ સ્થાનકો ચાર પ્રકારે પણ જાણવાં; દ્રવ્ય-કાલ-ક્ષેત્ર-ભાવને લઈને. દ્રવ્ય અંગે ખોટું કે ખરાબ બોલે, કોઈ સમયે ખોટું બોલે, કોઈ સ્થાનમાં ખોટું બોલે, રાગ આદિ ભાવને લઈને ખોટું બોલે. એ જ રીતે બીજાં સ્થાનોનું સમજવું. ૧ ખ ‘અથવા ચિહુ પ્રકારિ જાણિવા' પાઠ નથી. ૨ ખ દિવ્યતઃ પ’ નથી ૩ ખ લોકન (લોક આલોકનને બદલે) ૪ ખ, ગ “સમ્યગુ જ્ઞાન’ પછી ‘દર્શન ચારિત્રનઈ વિષય પ્રવર્તિવઉં, જ્ઞાનાદિકનઈ વિષય સમ્યગુ તઉ પ્રવર્તાઈ જઉ સાચા જ્ઞાન” પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ હવે ઉત્તરગુણની વાત ઃ પિંડવિશુદ્ધિ સમિતિ, ભાવનાદિ ઉત્તરગુણ. તેનો વ્રતભંગ આધાકર્માદિક દોષયુક્ત અનેક પ્રકારે થાય. દર્શનાચાર-જ્ઞાનાચારઆશ્રી આઠ-આઠ અતિચાર છે. અહીં પહેલાં ચારિત્ર અંગેના અતિચાર કહ્યા અને પછીથી દર્શન-શાનના કહ્યા તે એ કારણે કે જ્ઞાન-દર્શન લાધ્યા પછીયે ચારિત્ર વિના મોક્ષ ન જ મળે. મોક્ષનું મૂળ અંતરંગ કારણ ચારિત્ર જ. આ અતિચાર જાણી સૌએ એ ત્યજવા.] જે જ્યઇ અગીયો, જં ચ અગીઅત્યનિસ્તિઓ યઇ, વટાનેઇ ય ગચ્છ, અનંતસંસારિઓ હોઇ. ૩૯૮ * જ્ય૰ અગીતાર્થ સિદ્ધાંતના સૂત્રાર્થનઉ અજાણ હુંતઉ તપ નિયમ ક્રિયાનુષ્ટાનનઇ વિષઇ જું કાંઈ આપણપð યત્ન ખપ કરઇ અથવા જં ચ અગીઅર્થ જં અગીતાર્થ ગુરુ પડિવજીનઇ તેહની નિશ્રા ક્રિયાનુષ્ટાનનઇ કરઇ, વટ્ટા અનઇ અગીતાર્થ થિકઉ, ગછÇÖ ક્રિયાનુષ્ટાનિ પ્રવર્તાવઇ, ચ શબ્દ લગઇ, અજાણતઉઇ હુંતઉ, અભિમાનિઇં આપણી બુદ્ધિઇં સિદ્ધાંત ગ્રંથ વખાણઇA, તે અગીતાર્થ એટલે કર્તવ્યે કરી અનંત સંસારિઉ થાઇ, અનંતઉ કાલ સંસારિઉ થાઇ, અનંતકાલ સંસાર માહિ ભમઇ. ૩૯૮. હવ શિષ્ય પૂર્ણ. [અગીતાર્થ તપનિયમ અને ક્રિયાનુષ્ઠાનના વિષયમાં પોતાની મેળે યત્ન કરે અથવા અગીતાર્થ ગુરુનો સ્વીકાર કરી તેમની નિશ્રા સ્વીકારે ને સ્વબુદ્ધિએ શાસ્ત્ર વિશે વાત કરે તે એના કર્તવ્યથી અનંતસંસારી થાય.] કહઉ જ્યંતો સાહૂ વટાવેઈય જો ઉ ગચ્છ તુ, સંજમજુત્તો હોઉં અગંતસંસારિઓ ભણિઓ. ૩૯૯ કહ૰ ભગવન્, જે મહાત્મા, ઇમ આપણપ તપનિયમનઇ વિષઇ યત્ન ક૨ઇ છઇ, ગચ્છહૂ પુર્ણ વર્તાવઇ છઇ, તુ શબ્દ લંગઇ સિદ્ધાંતગ્રંથ વખાણઇ છઇ, ઇસી પિર સંયમયુક્ત હુઈઇ નહીં, તુમ્હે' અનંત સંસારિઉ કિસ્સા ભણી ભણી કહિઉ. ૩૯૯. ગુરુ ઊતર કહઇં છઇં. [જે મહાત્મા પોતાની મેળે તપનિયમ જાળવે, ગચ્છને ચલાવે, શાસ્ત્રનું વિવરણ કરે તેને સંયમયુક્ત છતાં અનંતસંસારી કેમ કહ્યો ?] ૧ ખ ..નઇ વિષઇ.... ક્રિયાનુષ્ટાનનઇ' પાઠ નથી. ૨ ખ અનંત સંસારિઉ.... સંસારિઉ થાઇ’ પાઠ નથી. ગ અનંતઉ કાલ સંસારિઉ થાઇ' પાઠ નથી. ૩ ખ પુણ્ય પ્રવર્ત્તવિઇગ પુણ પ્રવર્તાઇ. ૪ કે, અમ્હે. ૭૪ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #124 -------------------------------------------------------------------------- ________________ દવું ૧ ખિત્ત ૨ કાલે ૩ ભાવ ૪ પુરિસ ૫ પડિસેવણાઓ અ ૬, નવિ જાણઈ અગી અત્યો, ઉસ્સગ્ગાવવાઈર્ય ચેવ. ૪૦૦ દિવં. તે ઇમ તપક્રિયાનુષ્ઠાનનાં વિષઈ, યત્ન કરતઉઈ અનંત સંસારિઉ એહ ભણી થાઈ, દબં, દ્રવ્યના સચિત્ત અચિત્તાદિક સ્વરૂપ ન જાણઈ ૧ અનઈ ક્ષેત્ર ન ઉલખઈ ૨ કાલ ની જાણઈ ૩ ભાવ આગિલાનઉ પરિણામ ન જાણઈ ૪ પુરુષ યોગ્ય-અયોગ્ય દલ વારઉન ઓલખઈ ૫ પાપની પ્રતિસેવનાનઉં છણઇં માતપણ લગઈ કીધી છઈ કિઈ પરવસિપણઈ કીધઇ છ૮, સંકટિ પડિઇ કીધી છઈ ઈત્યાદિક સ્વરૂપ ન જાણઈ, અગીતાર્થપણ કરી ૬ ઉસ્સગ્ગ, ઉત્સર્ગ અપવાદાદિકન સ્વરૂપ ન જાણઇ, સમાધિ છતીઇ, ઇમ) જિ ખરઉં અનુષ્ઠાન કીજઇ, ઇસિલું ઉત્સર્ગનઉં સ્વરૂપ ન જાણઈ, દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિકની આપદ સંકટિ પડિ૯, આર્તધ્યાન ટાલિવા ભણી, કાંઈ અલ્પદોષ વસ્તુ સેવઈ, ઇસિલું અપવાદનઉ સ્વરૂપ જાણઈ નહીં, આણદં વેલાં ઉત્સર્ગ સેવઈ, આણઈ વેલાં અપવાદ સેવઇ, એહઈ વાત અગીતાર્થ ન જાણઈ, અનઈ અજાણતઉ વિપરીત કરઈ, તીણઈ કરી કર્મબંધ હુઇ, તીણઈ કરી અનંત સંસાર ભમઈ. ૪00. હવે એ દ્વાર ગાથાનઉં પહિલઉં દ્રવ્યદ્વાર વખાણઈ છઈ. - મહાત્મા તપક્રિયાનુષ્ઠાનના વિશે યત્ન કરવા છતાં અનંતસંસારી એટલા માટે થાય કે તે અગીતાર્થપણાને કારણે દ્રવ્યનાં સચિત્ત-અચિત્ત સ્વરૂપ જાણે નહીં ક્ષેત્ર-કાલ-ભાવ ન જાણે, યોગ્ય-અયોગ્ય સમુદાય ન ઓળખે, નિષિદ્ધ આચરણનું સ્વરૂપ ન જાણે, નિયમ-અપવાદનું સ્વરૂપ ન જાણે, આ સમયે નિયમ પળાય, આ સમયે અપવાદ કરાય એ ન જાણે અને અજ્ઞાનને લઈને વિપરીત કરે તેથી કરી કર્મબંધ થાય અને તેથી અનંતસંસાર ભમે.] જહક્રિયદબ ન યાઈ, સચ્ચિત્તાચિત્તમીસર્ગ ચેવ, કપ્પાકષ્પ ચ તહા, જોગ વા જલ્સ જે હોઈ. ૪૦૧ જહઢિ યથાસ્થિત જિસિઉ છઈ, તિસિવું દ્રવ્ય વસ્તુનઉં સ્વરૂપ ન જાણઈ કિમ સચ્ચિત્તાચિત્ત, આ વસ્તુ સચિત્ત, આ વસ્તુ અચિત્ત, આSE વસ્તુ મિશ્ર, ઇસિઉ વિભાગ ન જાણઈ, કMાક. આ મહાત્માÇઈ કલધ્યયોગ્ય, આ અકલ્પા અયોગ્ય, ઈસિવું ન જાણઈ જોગ વા. જેહ ગ્લાન બાલ તપીયાદિકÇઈ દેવાયોગ્ય તેહઈ ન જાણઈ, આ દીજઇ એહહઈ, આ ન દીજઇ, આ દીધઉં હુંતઉ એહહંઈ ગુણ કરઈ, આ ગુણ ન કરઈ ઇત્યાદિ યોગ્યાયોગ્ય વિભાગ ન જાણઈ. ૪૦૧. ૧ ક વાડઉ ખ થોડG. ૨ ખ ન જાણઈ, અનઈ પાઠ નથી. ૩ ખ છઇ તસિઉં છઇ. ૪ ખ “આ વસ્તુ સચિત્ત' પાઠ નથી. પ પ કલ્પાઅયોગ્ય આ કલ્પાયોગ્ય ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર-કાલ રૂપ બિ દ્વાર કહઇ છઇ. [(અગીતાર્થ સાધુ) દ્રવ્યનું યથાસ્વરૂપ ન જાણે કે આ વસ્તુ સચિત્ત છે – કે અચિત્ત છે કે મિશ્ર છે. મહાત્માને આ યોગ્ય છે કે અયોગ્ય એ ન જાણે. માંદા કે બાળ તપસ્વીને શું દેવાયોગ્ય ન દેવાયોગ્ય તે ન જાણે.] જઢિખિત્ત ન યાણઇ, અાણે જણવએ અ જં ભણિઅં, કાર્લ પિ ય નવિ જાણઇ સુભિક્ત-દુભિક્ખ જ કર્યાં. ૪૦૨ જહ૰ ક્ષેત્રનઉં યથાસ્થિત સ્વરૂપ ન જાણઇ, એ ક્ષેત્ર ભદ્રક છઇ કિ અભદ્રક છઇ, ઇત્યાદિક સ્વરૂપ ન જાણઇ, અગીતાર્થપણě, અધ્યા દૂર માર્ગ વિહારક્રમ કરતાં જણવ૰ અનઇ જનપદ દેસમાહિ રહિતાં જ ભણિય, જં વિધિ ૫૨મેશ્વરિ કહી છઇ તે ન જાણઇ, અનઇ કાલનઉઈં સ્વરૂપ ન જાણઇ, કિમ સુભિખ આ વસ્તુ સુભિક્ષકાલિ કલ્પઇ', આ વસ્તુ દુર્ભિક્ષકાલિ કલ્પઇર, ઇમ ન જાણઇ, ૪૦૨. હવ ભાવ દ્વાર અનઇ પુરુષ દ્વાર કહઇ છઇ. [(અગીતાર્થ સાધુ) ક્ષેત્રનું યથાસ્થિત સ્વરૂપ ન જાણે. આ ઉપકારક છે કે અપકારક તે ન જાણે. દૂર રસ્તામાં વિહાર કરતાં અને કોઈ ગામમાં રહેતાં જે વિધિ પ્રભુએ કહી છે તે ન જાણે. એ જ રીતે કાળનું સ્વરૂપ ન જાણે. આ વસ્તુ સુકાળમાં યોગ્ય, દુકાળમાં યોગ્ય એ ન જાણે.] ભાવે હગિલાણં વિ જાણઇ ગાઢગાઢ કપં ચ, સહુ અસહ્ પુરિસરૂર્વ, વત્સુમવત્થ ચ નવ જાણઇ. ૪૦૩ ભાવે ભાવ આગિલાનઉં સ્વરૂપ ન જાણઇ, કિમ હટ્ટ આ હૃષ્ટ નીરોગ છઇઅે અથવા આ ગ્લાન છઇ, માંદઉ છઇ એકહૂંઇ આ વસ્તુની અનુમતિ દીજઇ, આ વસ્તુની અનુમતિ ન દીજઇ, ઇસિઉં ન જાણઇ, ગાઢ૰ અનઇ ગાઢઇ મોટઇ કાજિ અમુકું કરાવા કરૂં યોગ્ય, અગાઢ સહજનઇ કાજિ, અમુકઉં કરવા યોગ્ય એહઇ વાત ન જાણઇ, સહૂં અનઇ પુરુષઇનાં સ્વરૂપ ન જાણઇ કિમ, આ પુરુષ સહૂ સમર્થ, સઇરનઉ ધણી, આ પુરુષ અસહૂ અસમર્થ સઇ૨ સૂંઆલા સઇરનઉ ધણી, આહનઉ સઇર દુઃખ સહઇ છઇ, આહનઉં સઇર દુઃખ સહી ન સકઇ, અનઇ વત્થ વસ્તુ આચાર્યાદિક આ ધર્મશાસનનઉ આધાર, અનઇ આ વસ્તુ આ સામાન્ય મહા ઇત્યાદિક સ્વરૂપ અગીતાર્થ ન જાણઇ, આહÇઇ ઇસિઉં કરવા યોગ્ય આહÇð ઇસિઉ કરવા અયોગ્ય ઇત્યાદિક સ્વરૂપ ન જાણઇ. ૪૦૩. પ્રતિસેવાના દ્વાર કહઇ છઇ. ૧ ખ, ગ ‘કલ્પઇ આ ન કલ્પઇ’. ૨ ખ ‘કલ્પઇ આ ન કલ્પઇ’. ૩ ક ગાઢ. ૪ કે, ગ ‘અથવા આ ગ્લાન છઇ, માંદઉં છઇઃ પાઠ નથી. શ્રી સોમસુંદરસૂકૃિત ૭૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ [(અગીતાર્થ સાધુ) ભાવનું સ્વરૂપ ન જાણે. આ નીરોગી છે કે બીમાર છે એ અનુસાર એકને અમુક વસ્તુની અનુમતિ અપાય કે ન અપાય એ ન જાણે, ગાઢ પ્રયોજનમાં અમુક યોગ્ય ને સામાન્ય પ્રયોજનમાં અમુક યોગ્ય એ વાત ન જાણે, પુરુષનું સ્વરૂપ ન જાણે કે આ સમર્થ, સશક્ત છે ને આ અસમર્થ, નાજુક શરી૨નો છે, આનું શરીર દુઃખ સહી શકે ને આનું ન સહી શકે, વળી આ આચાર્ય આદિ ધર્મશાસનનો આધાર ને આ સામાન્ય સાધુ એવો ભેદ ન જાણે.] ડિસેવણા ચઉદ્ધા આઉટ્ટિપમાવયદપ્પકQસુ, નવિ જાણઇ અગ્ગાઉ પચ્છિન્નેં ચેવ† તત્ત્વ. ૪૦૪ પડિસે૰ પ્રતિસેવના નિષેધી વસ્તુનઉં કરવઉં તે ચઉદ્ધા, ચિહુ પ્રકારિ છઇ કિમ, આઉટ્ટિ એક પાપનઉ સેવવઉં આકુટિઇં માંડ ઊર્પત કરાઇ, એક પાપ પ્રમાદિઇં, નિદ્રા વિષય કષાય વિકથાદિકે વાહિઉ કરઇ, એક પાપ દર્ષિÛ, સઇનð માતપણઇં, ઊજાવઉં વલગતઉં કરઇર, એક પાપ કલ્પિઇં કારણ ઊપનઇં કીધા પાખઇ નTM સરઇ, તેહ ભણી કરઇ, ઇસી પિરિ ચિહુ પ્રકારિ પાપનાં સ્વરૂપ અગીતાર્થ ન જાણઇ, પછિાં અનઇ તેહે પાપે જે પ્રાયશ્ચિત્ત જૂજૂઆ તપ દીě, તેહૂ ન જાણઇ, અગીતાર્થ. ૪૦૪. તે અગીતાર્થ સિદ્ધાંતનઉ માર્ગ જાણઇ નહીં, અજાણતઉ આપણી બુદ્ધિઇં, કાંઈ કલ્પીનઇ પ્રાયશ્ચિત્તાદિક કહઇ, તઉ આપણપઉં અનઇ અનેરાઇ નઇં, સંસાર માહિ અનંતઉ કાલ રોલવઇ એહ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. [નિષિદ્ધ આચરણ ચાર પ્રકારે થાય. એક આવું આચરણ જાણી જોઈને કરાય, બીજું, નિદ્રા, વિષય, વિકથાદિ પ્રમાદથી કરાય, ત્રીજું શરીરના મદીલાપણા આદિ દર્પથી કરાય, ચોથું, કારણ ઊપજવાથી કરાય. આ રીતે ચાર પ્રકારનાં પાપનાં સ્વરૂપ અગીતાર્થ ન જાણે, અને તેના પ્રાયશ્ચિત્ત રૂપ જે તપ તે પણ ન જાણે. આમ તે સિદ્ધાંતનો માર્ગ ન જાણતાં પોતાની બુદ્ધિએ પ્રાયશ્ચિત્ત કરે અને પરિણામે પોતાને અને બીજાને સંસારમાં અનંતકાલ ભટકાવે.] જહ નામ કોઇ પુરિસો નયજ્ઞવિહૂણો અદેસકુસલો અ, કંતારાવિભીમે મગપણ સ્સ સત્થસ. ૪૦૫ ઇચ્છઇ ય દેસિયત્ત કિ સો ઉ સમન્થુ દેસિયત્તસ્ત્ર, દુગ્ગાઇ અયાણંતો નયણવિહૂણો કહું દેસે. ૪૦૬ ૧ ખ ન કરાઇ. ૨ ખ, ગ કરતઉ કરઇ. ૩ ક દીધા. ૪ ખ ખ્' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ જહ નામજિમ કો એક પુરુષ નયણવિ. અખિ રહિત આંધલઉ દેશમાર્ગનઉ અજાણ, કતારાડ, ભીમરૌદ્ર કાંતાર વિષમ અટવી મારગિ થિી ભૂલઉ જે છઇ, સાથ ઘણા લોકની સમુદાય તેહઈ ઈચ્છદ, દેશકપણ ઉં વાટના દેખાડણહાર વાટકઢાપણઉં કરિવા વાંછd, કિં સો. તે દેસિકવાટ દેખાડાપણવું કરવાનાં વિષઈ કિસિલું સમર્થ હુઈ, કાંઈ દુગ્ગાઈ, દુર્ગ વિષમ ખાડ-કોતરાદિકના સ્વરૂપ અણજાણતઉ નયણ૦ અનઈ આંખિ રહિત આંધલઉ, કહ, એડ્વી થિકઉ કિમ વાટ દેખાડઈ, સર્વથા એ વાત ન સંભવઈ જિ, ઇસિક ભાવ. ૪૦૫-૦૬. [કોઈ પુરુષ આંધળો હોય ને પ્રદેશ-રસ્તાનો અજાણ હોય. હવે વિષમ અટવી-માર્ગમાં ભૂલો પડેલો સમુદાય કોઈ રસ્તો બતાવે એમ ઈચ્છે તોપણ પેલો આંધળો એ રસ્તો બતાવવા કેવી રીતે સમર્થ બને ? એવમીગીયલ્હોવિ હુ જિણવયણપઈવ ચખુપરિહીણો, દન્નાઇ અયાસંતો ઉસ્સગ્ગ વવાય ચેવ. ૪૦૭ - એવ. એ આંધલાનઇ દચંતિઈ અગીતાર્થઇ, જિણવડ જિનવચન શ્રી વીતરાગનઉ સિદ્ધાંત, તેહ રૂપિઉ ઝલહલઉ દીવઉ, તેહઈ જિ ચક્ષુ, આંખિ તીણઈ કરી પરિપીણ રહિત હુંતલ, દવાઈ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાદિકનાં સ્વરૂપ અજાણતઉ, અનઈ 76ઉત્સર્ગ અપવાદની કરિવાનઉ, અવસર અણજાણત હુંઉ, સિદ્ધાંતનઈ અજાણવઇ કરી આંધલઉં, અનઇ ઉત્સગપવાદ, અનઈ દ્રવ્યાદિકના સ્વરૂપનઇ અજાણવઇ કરી, મોક્ષનગરની વાટનઉ અજાણ કહીઈ, ઇસિઉ ભાવ. ૪૦૭. [આ આંધળાનું દૃગંત અગીતાર્થ માટે. જિનવચન એ ઝળહળતો દીવો છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના સ્વરૂપ વિશે અજ્ઞાન તેમ જ નિયમ – અપવાદ કરવાનો પ્રસંગ નહિ જાણતો તે આંધળો જ છે. અને તેથી મોક્ષનગરના માર્ગનો પણ તે અજ્ઞાન છે.] કહ સો જય અગીઓ કહ વા કુણી અગીય નિસ્સાએ, કહ વા કરેઉ ગચ્છ સબાલવુઢાઉલે સોઉં. ૪૦૮ કહ, એવઉ અગીતાર્થ તે કિમ તપનિયમસંયમનઈ વિષઈ ઉદ્યમ કરઈ, કહ, અથવા અગીતાર્થ સિદ્ધાંતની અજાણ જે ગુરુ તેહની નિશ્રા તેહનઈ વચનઈ ૧ ખ, ગ અટવી માહિ. ૨ ખ દેશકાલપણ૯ ગ દેશપણઉં. ૩ ખ “હુઈ’ પછી ‘સેવિવા ન હુઈ’ પાઠ ગ “હુઈ’ પછી ‘સર્વથા ન હુઈ’ પાઠ. ૪ ખ ઝલહલતી દીઠઉ ગ ઝલહલતી દીવઉ. ૫ ખ જાણત હૂંત ૭૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #128 -------------------------------------------------------------------------- ________________ તપનિયમસંયમાનુષ્ઠાન કરતી કિમ આપણું પરાઉં હિત કરઇ, સર્વથા કરી ન સકઇ, કહ વા. અથવા અનેક સબાલવૃદ્ધા તેહે કરીનઈ આકુલ પૂરિઉ જે ગચ્છ તેહઈ તે અગીતાર્થ, અથવા અગીતાર્થ ગુરુનઉ આશ્રિત, મોક્ષનઈ મારગિ કિમ પ્રવર્તાવઈ, આપણાઈ અજાણ હુંતઉ, અનઈ ભાવઈ તિમ પ્રવર્તતલ, પ્રવર્તાવતી અનર્થઇ જિ પામઈ. ૪૦૮. (અગીતાર્થ તપસંયમને વિશે ઉદ્યમ કેવી રીતે કરે ? અથવા અગીતાર્થ ગુરુની નિશ્રામાં તપનિયમસંયમ-અનુષ્ઠાન કરતો સ્વ-પર હિત કેમ કરી શકે ? અથવા બાળ-વૃદ્ધોથી ભરેલા ગચ્છને તે અગીતાર્થ અથવા અગીતાર્થ ગુરુનો આશ્રિત મોક્ષમાર્ગ કેવી રીતે પ્રવર્તાવે ? પોતે અજ્ઞ હોઈને સ્વેચ્છાએ પ્રવર્તતો - પ્રવર્તાવતો અનર્થ જ પામે.] સુરે ય ઇમં ભણિયે અપ્પત્તેિય દેઈ પછિd, પછિત્તે અઇમત્ત આસાયણ તસ્સ મહઈઓ. ૪૦૯ સુતે. સૂત્ર શ્રી સિદ્ધાંત માહિ ઈમ કહિઉં છઈ, પેલાÇઈ પ્રાયશ્ચિત્ત પાપ લગલું ન હુઈ, તેહઈ અગીતાર્થ પ્રાયશ્ચિત્ત તપ દિઈ, પચ્છિત્ત અનઈ પ્રાયશ્ચિત્ત પાપ પેલાનઇં થોડઉં હુઇ, તેહહુઇ અતિમાત્ર ઘણી તપ દિઈ, અસા તેહહૂઇ વીતરાગની મોટી આશાતના લાગઇ, જેહ ભણી તીણઇ વીતરાગની આજ્ઞા ભાંજી, આપણી બુદ્ધિઇ ભાવઈ તિમ તપ દેતઈ હુંતઇં. ૪૦૯. સૂત્રમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત્ત ન લાગ્યું હોય તેને અગીતાર્થ પ્રાયશ્ચિત્ત તપ આપે, અથવા થોડું હોય ને ઘણું તપ આપે તો તેને મોટી આશાતના લાગે. સ્વબુદ્ધિએ તપ દેતાં તેણે વીતરાગની આજ્ઞા ભાંગી ગણાય.] આસાયણ મિત્તે આસાયણ વજ્જણાય સમ્મત્ત, આસાણા નિમિત્ત, કુવઈ હં ચ સંસારે. ૪૧૦ આસા. અનઈ જઉ વીતરાગની આશાતના હુઈ તી તે મિથ્યાત્વ કહીઈ, દુર્ગતિના કરણહાર ભણી વીતરાગની આશાતના વર્જવા યલિવાઈ જિ તી સમ્યકત્વ હુઈ, એહ ભણી અગીતાર્થ અવિધિઇ પ્રવર્તત આશાતનાનઇ નિમિત્ત કારણિ કરી કુત્વ. દીર્ઘ સંસાર કરઈ, અનંત સંસાર ઉપાર્જ. ૪૧૦. [વીતરાગની આવી આશાતના મિથ્યાત્વ છે. દુર્ગતિ કરનાર પ્રત્યે આશાતના ટાળવા અવિધિએ પ્રવર્તતો અગીતાર્થ આશાતનાના કારણે અનંત સંસાર ઉપાર્જે છે.) ૧ ખ, ગ “અથવા અગીતાર્થ નથી. ૨ ખ પચ્છિત્તેય નિમિત્ત. ૩ ખ, ગ “પાપ' નથી. ૪ ક પ્રાયશ્ચિત્તપ દિઇ. ૫ ક દઢં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ એ એ દોસા જા અગીય યંતસ્સીયનિસ્સાએ, વટાવય ગચ્છસ્સ ય જો વિ ગણું દૈઇ અગીયમ્સ. ૪૧૧ એ એ એ ઇસ્યા દોષ જેહ ભણી હુઇં કહિÇÖ જે અગીતાર્થ થિકઉં, આપણી બુદ્ધિઇ, તપનીયમનઇ વિષય યત્ન^ ખપ કરઇ, અથવા અગીતાર્થ ગુરુની નિશ્રાં તેહનě વનિઇ, તપનિયમક્રિયા કરઇ, અનઇ વલી જે અગીતાર્થ થકઉ, ગચ્છઙૂઇં પાલઇ, મોક્ષમારગિ પ્રવર્તાવઇ, અનઇ જે અગીતાર્થઙૂઇં ગચ્છ દિઇ, આચાર્યપદ દિઇ, ઇસિઉ ભાવ, તેહÇÖ એહ જિ દોષ સઘલાઇ લાગઇં, જેહ ભણી ઇસિઉં છઇ, તેહ ભણી શ્રી સિદ્ધાંતના સૂત્રાર્થ જાણિવાનઇ વિષય ઘણઉ આદર કરવઉ, ઇસિઉં કહિઉં, એતલઇ દવં ખિત્તે કાલં’ એ દ્વારગાથા પૂરી વખાણી. ૪૧૧. એ પાછલિ વાત સઘલીઇ એકાંતિઇં, અગીતાર્થ ઊરિ કહી, હવ જે કાંઈ જાણð પૂરઉ સિદ્ધાંત ન જાણઇ તે આશ્રી વાત કહઇ છઇ. [જે અગીતાર્થ સ્વબુદ્ધિએ તપનિયમ કરે અથવા અગીતાર્થ ગુરુની નિશ્રામાં તેમના વચનથી તપનિયમક્રિયા કરે અને વળી જે અગીતાર્થ ગચ્છને પાળે, મોક્ષમાર્ગે પ્રવર્તાવે અને જે દોષ એને લાગે તે સઘળા દોષ જેઓ અગીતાર્થને ગચ્છ સોંપે, આચાર્યપદ આપે તેમને પણ લાગે. માટે તત્ત્વના સૂત્રાર્થ જાણવા ઘણો આદર કરવો. એટલે “દવ્યં ખિત્તે કાલં' એ દ્વારગાથાનું વિવરણ કર્યું.] અબહુસ્સુઓ તવસ્તી વિહરિઉકામો અ જાણિણણ પહે, અવરાહ પયસયાઇ કાઊણ વિ જો ન યાણેઇ. ૪૧૨ અબહુ જે અબહુશ્રુત હુંતઉ અલ્પ થોડા સિદ્ધાંતનઉ જાણ હુંતઉ, વિકૃષ્ટ ગાઢઉ તપ કરઇ, અનઇ ગીતાર્થ પાખઇ આપણપð જે આલિ થઈ વિહાર ક૨વા વાંચ્છઇ, સમ્યગ્ મોક્ષના માર્ગ જ્ઞાનાદિકનાં સ્વરૂપ જાણિયા પાખઇ તે અવ૰ અપરાધપદ અતીચાર સ્થાનક તેહના સð આખાં કરી અનઇ જાણÛ, મઇં અમુકા અતીચાર કીધાં, અબહુશ્રુત ભણી. ૪૧૨. [આગમનો જે અલ્પજ્ઞાની હોય પણ ગાઢ તપ કરે ને જ્ઞાન વિના આપમેળે આગળ થઈ વિહાર કરવા વાંછે, તે મોક્ષમાર્ગનું સ્વરૂપ નહિ જાણવાને લઈને અપરાધપદ અતિચારસ્થાન સેવે છે.] દેસિયરાઇયસોહિં વયાઇયારે અ જો ન યાગેઇ અવિરુદ્ધસ્ટ ન વજ્રઇ ગુણસેઢી તત્તિયા હાઇ. ૪૧૩ ૧ ૭ ગીતાર્થ. ૨ ખ આખેપ. ૩ ખ સિદ્ધાંતનઉ' પછી ધણી થોડા સિદ્ધાંતનઉ’ પાઠ વધારાનો. ૪ ગ આઘાં. ८० શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #130 -------------------------------------------------------------------------- ________________ દેસિ. અનઈ વલી અબહુશ્રુત દિહાડાના અતીચારની શુદ્ધિ ન જાણઈ, રાત્રિઇના અતીચારની પુણ શુદ્ધિ ન જાણઈ, આપણનઈ પરાયા અતીચાર, દોષનઈં પ્રાયશ્ચિત્તનઇ, અબહુશ્રુત ભણી સૂઝવી ન સક, અનઈ વ્રતના મૂલ ગુણ ઉત્તરગુણના અતીચાર ન જાણઈ તેહનીઇ પાપની શુદ્ધિ રહિતÇઇ, અથવા સૂધાઈçઈ આપણી બુદ્ધિઇ તપસંયમનાં વિષય પ્રવર્તતાઈ ઉગ્ર તપ કરતા હુતા ગુણશ્રેણિ જ્ઞાનાદિક ગુણ વાધઈ નહીં, એતલાઈ જ રહઇ, જેતલી પહિલઉં હતી ગીતાર્થપણઈ અથવા ગુણવંત ગીતાર્થ ગુરુનાં યોગિઈં જે ગુણ વૃદ્ધિવંતા થાઈ તેહ પાખઈ ગુણ વાધઈ નહીં, આગિલા મઉડઈ મઉડઈ જાઈ જિ, અનંત સંસારી આપણપઇ થાઈ. ૪૧૩. વલી એહ જિ વાત કહઈ છઈ. [અને વળી અબહુશ્રુત દિવસ-રાત્રિના અતિચારની શુદ્ધિ જાણતો નથી; કે મૂળગુણ-ઉત્તરગુણના દોષ જાણતો નથી. તે ઉગ્ર તપ કરતો છતાં એની ગુણશ્રેણિ વધતી નથી, જેટલી પહેલાં હતી એટલી જ રહે છે. ગીતાર્થપણાથી અથવા ગુણવંત ગીતાર્થ ગુરુને યોગે જ ગુણ વૃદ્ધિવંતા થાય. તે સિવાય ગુણ વધે નહીં. આગળના પણ મોડે મોડે જાય અને પોતે અનંતસંસારી થાય.] અપાગમાં કિલિસ્ટઈ, જઇ વિ કરેઇ અઇકુક્કરે પિ તd, સુંદરબુદ્ધીઈ કર્ય, બહુએ પિ ન સુંદર હોઈ. ૪૧૪ અપ્પા, થોડા સિદ્ધાંતનઉ ધણી, જઈ કેતીયવારઈ અતિ દુષ્કર ગાઢઉઈ માસક્ષપણાદિક તપ કરઈ, તઉ ક્લેશઈ જિ પામઈ, કષ્ટઇ જિ સહઈ, ફલ કાઇ મ હુઈ, કાંઈ સુંદર બુદ્ધીઈ એ સુંદર રૂડઉં ઇસિહં આપણી કલ્પનાઈ ચીતવીનઈ ઘણઊ તપનીયમસંયમાદિક કીધઉં હુંતઉ રૂડઉ ન હુઈ, લોકીક ઋષિની પરિ અજ્ઞાન કષ્ટઈ જિ થાઈ, વીતરાગની આજ્ઞા પાખઈ આપણી જિ બુદ્ધિઇ કરાતા હુંતા, ઇસિક ભાવ. ૪૧૪. તથા. [અલ્પશ્રુત ગાઢ માસક્ષમણ જેવું તપ કરે તોપણ ક્લેશ જ પામે, કષ્ટ જ સહે, ફળ ન પામે. લૌકિક ઋષિની પેઠે કષ્ટ જ પમાય. વીતરાગની આજ્ઞા વિના સ્વબુદ્ધિએ કાંઈ ન કરાય. અપરિચ્છિય સુઅનિહિસ્સ, કેવલમલિન સુત્તચારિસ્સ, સનુજમેણ વિ કર્યું અનાણત બહું પડઇ. ૪૧૫ અપરિ. શ્રુતસિદ્ધાંતનઉ નિકષ રહસ્ય સાચઉં પરિચ્છિઉં નથી જીણ ૧ ક ગુણ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૮૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ તેહનઉં અનઈ કેવલઉ એકલી અભિન્ન અણવખાણિઉં સિદ્ધાંતનઉં સૂત્ર માત્ર તેહ જિ નઈ બલિ ચાલઇ, જિમ શ્રી સિદ્ધાંતનઉં સૂત્ર નિર્યુક્તિ ચૂર્ણિ વૃત્તિ છે માહિ ગીતાર્થે વખાણિઉં છઈ, તિમ ન લિઈ, સૂત્રના અક્ષર માત્ર લેઈ ક્રિયાનુન કરઇ, એવા મહાત્માનઉ સર્વ ઉદ્યમિઇ સર્વ શક્તિઇ તપક્રિયાદિક કીધઉં સહૂ, થોડલે જિ કાંઈ સિદ્ધાંત માર્ગનઉ અનુસારિઉ હુઈ, અજ્ઞાન તપ માહિ પડઇ, પંચાગ્નિ સાધનાદિક, અજ્ઞાન કષ્ટ સરિખું થાઇ, ઘણઉં જેહ ભણી સિદ્ધાંતની રહસ્ય પરીચ્છઈ નહીં, અનઈ સિદ્ધાંતનઉ અર્થ જિમ વખાણિક છઈ તે માનઈ નહીં, તેહ ભણી, ઉક્ત ચ. શ્રી દશવૈકાલિકે. સુત્તસ્સ મખ્ખણ ચરિજજ ભિખ્ખું સુત્તસ્સ અત્યો જહ આણવેઈ સિદ્ધાંત માહિ કહિઉ ચૂર્ણિવત્યાદિકના વખાણઈ જિ થિકઉ જાણીઇ, એકલું સૂત્રમાત્રઈ જિ લેતા ન જાણઈ એ સૂત્ર ઉત્સર્ગનઉં છઈ, કિ અપવાદનઉં છઈ, કાંઇ નિરત વિભાગ લાભઈ નહીં, એહ ભણી ચૂર્ણિતૃત્યાદિકની વખાણિક અર્થ પ્રમાણ ભણી લેવી. ૪૧૫. એહ જિ વાત ઉપરિ દૃશ્ચત કહઈ છઈ. [આગમ-રહસ્યની જેણે સાચી પરખ કરી નથી, કેવળ વણસમજાયેલા સૂત્રને બળે જ જે ચાલે, નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિમાં ગીતાર્થે સૂત્રને વિવરણ કરી સમજાવ્યું છે તે ન લે, સૂત્રના અક્ષર માત્ર લઈ ક્રિયાનુષ્ઠાન કરે એવા મહાત્માનો સર્વ ઉદ્યમ, સર્વ તપક્રિયાદિ અજ્ઞાન તપમાં પડે, કષ્ટ જ બની રહે. આગમમાં કહેલું ચૂર્ણિવૃત્તિ આદિથી સમજાવેલું હોય તે જાણવું. એકલા સૂત્રમાત્રથી કાંઈ ન સમજાય. એ સૂત્ર ઉત્સર્ગનું છે કે અપવાદનું છે તેવા વિભાગ પણ ન કરી શકે.. જહ દોઇયમિ વિ પહે, તસ્સ વિસે પહસ્યદ્યાસંતો, પ્રતિ કિલસ્સઈ શ્ચિય, તહ લિંગાયારસુમિત્તો. ૪૧૬ હવે જિમ કુણહિં વટવાહૂહૂઈ વાટ દેખાડી તઊ, તે વાટનાં જજ લગઈ વિશેષ આગલિ અમુકઉં ગામ છઈ, આગલિ વાટ ડાવી જાઇર્સિ, કિ જિમણી જાઇસિઇ, ઇત્યાદિક ન જાણઈ, પહિલઉં તો લગઇ તે વટેવહુ કલેશ જિ પામઈ, ભૂખ-તુષા કરી અથવા 78ૌરાદિકે કરી પીડિઇ. તહ હિં, તિમ આપણી બુદ્ધિઇ લિંગવેષ ધરી, આયાર. આચાર ક્રિયા પણી બુદ્ધિઇ કરઈ અનઈ ચૂણિતૃત્યાદિકના વખાણ રહિત એકલઊ સિદ્ધાંતના અક્ષરમાત્ર લિઈ જિ, તેહૂ ૧ ક ‘એકલઉ નથી. ૨ ખ “સર્વ ઉદ્યમિ' નથી. ૩ ખ સુત્તયા. ૪ ક ઉઅ9. ૫ જ લગઈ... ઇત્યાદિક પાઠ નથી. ગ “અમુકઈ ગામ છઈ પછી અમુક વૃક્ષ છઈ પાઠ વધારાનો. ૮૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુ ભાવાર્થ માર્ગ અણપરીચ્છતી વટવાહૂની પરિ કલેશઈ જિ પામઈ, આગલિ મોક્ષસુખ ન લહઈ. ૪૧૬. એહ જિ વાત વલી વિસ્તારમાં છઈ. જેમ કોઈ વટેમાર્ગ જ્યાં સુધી આગળ અમુક ગામ છે, આગળ રસ્તો ડાબે જશે કે જમણે એ ન જાણે ત્યાં સુધી તે ક્લેશ પામે, ભૂખેતરસે કે ચોર આદિથી પિડાય. તે રીતે માત્ર સ્વબુદ્ધિએ કરાતી ક્રિયા તથા ચૂર્ણિ, વૃત્તિ આદિના વિવરણ વિના એકલા સૂત્રના અક્ષરમાત્ર જે લે તે એનો સાચો ભાવાર્થ ન પારખતાં પેલા વટેમાર્ગુની જેમ ફ્લેશ પામે, આગળ મોક્ષસુખ ન મેળવે.] કપાકર્ખ એસણ મણેસણું ચરણ કરણ સેહ વિહિં, પાયછિત્તવિહિં પિ ય દધ્વાઈ ગુણેસુ સમગ્ગ. ૪૧૭ કપ્પા તે અલ્પ સિદ્ધાંતનઉ ધણી કલ્પ જે મહાત્માહૂઇ કલ્પઈ, અકલ્પ જે ન કલ્પઇ તે ન જાણઈ, અથવા, કલ્પ માસકલ્પ વર્ષાકલ્પનાં સ્વરૂપ ન જાણઈ, અથવા સ્થવિરકલ્પનાં સ્વરૂપ ન જાણઈ, એસણ. એષણા આહારની શુદ્ધિ અનેષણા આહારની અશુદ્ધિ તે ન જાણઇ, બતાલીસ દોષનઉ સ્વરૂપ અણહતઉ હુંતલ, ચરણ વતાદિક સત્તસત્તરિ બોલ અનઈ કરણ પિંડવિદ્ધિ આદિઇ સત્તરિ બોલ તેહનવું સ્વરૂપ ન જાણઈ સેહ, શૈક્ષ નવદીક્ષિત મહાત્મા હૃઇ જિમ સીખવઇ, જિમ ધર્મની સ્થિરતા કીજઇ, તે વિધિ ન જાણઇ, અનઇ પાયછિત્તદશવિધ આલોચનાદિક પ્રાયશ્ચિત્ત તે જિમ જિયાહૂઇ દીજઈ, અનઈ ઇમ વલી તપ કરાવી તેહઈ વિધિ ન જાણઈ, દવાઈદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના જે કઈ ગુણ રૂડા વિરૂઆ ભાવ તિહાં જિસી રહણ ઇ વિધિ કીજઇ, તેહઈ સમસ્ત સઘલઉઈ ન જાણઈ. ૪૧૭. અલ્પશુત કલ્ય, માસકલ્પ, વષકલ્પ, સ્થવિરકલ્પનાં સ્વરૂપ ન જાણે, આહારની શુદ્ધિ-અશુદ્ધિ ન જાણે, ૪ર દોષનું સ્વરૂપ ન જાણે, વ્રત આદિ સત્તસિત્તરી બોલ અને પિંડવિશુદ્ધિ આદિના ૭૦ બોલ ન જાણે, ધર્મની સ્થિરતા કરવાની વિધિ ન જાણે, દશવિધ આલોચના આદિ પ્રાયશ્ચિત્ત ન જાણે, તપ કરાવવાની વિધિ ન જાણે, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ગુણ અને વિપરીત દોષ ન જાણે.] પત્રાયણવિહિમુદ્દાવર્ણ ચ અજાવિહિં નિરવભેસે, ઉસ્સગવિવાયવિહિં અયાણ માણો કઈ જાઓ. ૪૧૮ ૧ ખ બુદ્ધિ. ૨ ખ શુદ્ધિ. ૩ ખ શિક્ષ. ૪ ખ સમગ્ર સવઉગ સમગ્ર સઘળું (‘સમસ્ત સઘલઉઈને બદલે.) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૮૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ પન્ના, જિસ્યાહૂઇ જિમ દીક્ષા દીજઈ તે પ્રવ્રાજન વિધિ ન જાણઈ, અનઈ જિમ જિસ્યાહૂઇ ઉઢાવણ જિ મહાવ્રતનઉં ઊચરાવિવ૬ કીજઇ, તેહઈ વિધિ ન જાણ, અજાવિહિ. આર્યા મહાસતી જિમ રાખીઇ, જિમ તેહની સાર કીજઇ, તેહની વિધિ ન જાણઈ, નિરવશેષ સંપૂર્ણ, ઉસ્સગ્ગ અનઈ ઉત્સર્ગ પાધર ખરી આચાર અનઈ અપવાદ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિકની આપદઈ પડી હુંતીછે મનના કુધ્યાન ટાલવા ભણી કાંઇ સાવદ્યઇનઉ સેવિવઉં, તેહઈ વિધિ ન જાણઈ, અયાણ. થોડા સિદ્ધાંતનઉ ધણી એતલા બોલ અજાણતી હુંતઉ કિમ મોક્ષમાર્ગ આરાધિવાંનાં વિષઈ યત્ન કરઈ સમ્યગુ પૂરા સિદ્ધાંત જાણિયા પાખઈ મોક્ષ સધાઈ નહીં, ઇસિઉ ભાવ, તેહ ભણી એ સિદ્ધાંત જાણિવાનાં વિષઈ આદર કરિવઉ ૪૧૮. સિદ્ધાંત જાણિવા વાંછતઇં, ગુરુસેવા કરિવી, એ વાત કહઈ છઈ. [વળી (અલ્પકૃત) દીક્ષાની વિધિ ન જાણે, મહાવ્રત ઉચ્ચરાવવાની વિધિ ન જાણે, સાધ્વીજીની સારવારની વિધિ ન જાણે, આચારનો નિયમ અને દ્રવ્યક્ષેત્ર-કાલ આદિની કોઈ આપત્તિ આવતાં સેવાયેલા કુધ્યાન કે પાપકર્મ ટાળવાની વિધિ ન જાણે. આવો અલ્પકૃત મોક્ષમાર્ગ માટે યત્ન તો કરે પણ પૂરું તત્ત્વ જાણ્યા વિના મોક્ષ સધાય નહીં. માટે સિદ્ધાંત જાણવા માટે પ્રયત્ન કરવો.] સીસાયરિ કમેણ ય જણેણ ગહિઆઈ સિમ્પસન્થાઇ, નર્જતિ બહુવિહાઈ ન ચખૂમિત્તાણુસરિયાઈં. ૪૧૯ સીસા શિષ્ય આચાર્ય ગુરુ કન્ડઇ વિદ્યા લિઈ, ઈણૐ જિ ક્રમિઇ પ્રકારિઇ, જણેણ૦ લોકઈ માહિ શિલ્પચિત્રામાદિક કલા, અનઈ શાસ્ત્રવ્યાકરણાદિક લીધા હુંતી સીખિયા હુતા, નક્ઝતિ. અનેક પ્રકારનાં જણાઇ, આપણી આપણી બુદ્ધિ છે જિ સીખ્યાં હૂંતાં, સમ્યગુ જાણશું નહીં, અનઇ વિગોઆનઉ કારણ થાઇ. ઉક્ત ચ. નહિ ભવતિ નિર્વિગો પકમનુપાસિત ગુરુકુલસ્ય વિજ્ઞાન, પ્રકટિત પશ્ચાદ્દભાગું પશ્યતુ નૃત્ય મયૂરસ્ય. ૧ ન ચખુ, એહ ભણી આંખિ માત્રનાં દીઠાં આપણી બુદ્ધિનાં સીખિયા કલાવિજ્ઞાન-શાસ્ત્ર સમ્યગુ ન જાણઇ, લોકમાહિ લોકોત્તર વિતરાગનઈ મારગિ કહિવ૬ કિસિઉં, તિહાં વિશેષિ ગુરુ પાખઈ, કાંઈ ચારિત્ર ક્રિયાવિધિમાર્ગ ન જાણઈ. ૪૧૯. એહ જિ વાત કહઈ છઇ. લોકમાંયે શિષ્ય ગુરુ પાસે વિદ્યા લે એ ક્રમે જ કલા અને શાસ્ત્ર શિખાય. ૧ ક સીસારિ. ८४ શ્રી સોમસુંદરસૂરિકતા Page #134 -------------------------------------------------------------------------- ________________ સ્વબુદ્ધિએ શીખેલાં સાચાં ન હોય અને વગોવાવાનું કારણ બને, તો લોકોત્તર માર્ગનું તો કહેવું જ શું? ત્યાં ગુરુ વિના ચારિત્રવિધિમાર્ગ જ્ઞાત થાય નહીં) જહ ઉજ્જમિઉં જાણમાં નાણી, તવ સંજમે ઉવાયવિઊ, તહ ચબુમિત્ત દરિસણ-સામાયારી ન વાણંતિ. ૪૨૦ જિમ ગુરુ કન્ડઇ સિદ્ધાંત ભણી જાણીનઈ જાણીનઈ જ્ઞાની થિકઉં, મહાત્મા તપસંયમના અનુષ્ઠાનનઈ વિષઈ ઉદ્યમ કરી જાણઈ, ઉવાય. સર્વ ઉપાય મોક્ષ સાધિવાના પ્રકારની જાણ હુંતલ, તહ. તિમ ક્ષિર મા2િઇ અનેરા ક્રિયાનુષ્ઠાન કરતા દેખી અનુમાનિઇં જાણિવા પાખઈ જિ જે સામાચારી કરઈ તે સમ્યગૂ સાચી કરી ન જાણઈ. ૪૨૦. ઇમ સાંભલી કો એક સિદ્ધાંતના જાણિવાદ જિ ઊપરિ ઉદ્યમ કરિસિઇ. ક્રિયાનાં વિષઈ ઢીલી થાસિઈ, તેહ આશ્રી કહઈ છઈ. ગુરુ પાસે તત્ત્વ જાણીને જ તપસંયમના અનુષ્ઠાનને વિશે ઉદ્યમ કરી શકાય. મોક્ષ સાધવાના સર્વ ઉપાયનું જ્ઞાન હોવા છતાં આંખ માત્રથી બીજાને ક્રિયાનુષ્ઠાન કરતા જોઈ અનુમાનથી જ જે એવું આચરણ કરે છે તે ક્રિયા સાચી નથી હોતી.] સિપાણિ ય સત્કાણિય જાણંતો વિ અ ન જુજઈ જો ઓ, તેસિ ફ્લે ન ભુજઇ, ઇય અજયંતો જઈ નાણી. ૪૨૧ સિપાટ સિલ્યચિત્રમાદિક શાસ્ત્રવ્યાકરણાદિ જાણ જાણતી હુંતી જે ક્રિયાઈ કરી પ્રjજઈ નહીં, તેહનઉ વ્યાપાર કરઈ નહી, તે પુરુષ તેસિ તે વિજ્ઞાન અનઈ શાસ્ત્રનઉં ફલ દ્રવ્યલાભ મહત્ત્વ કર્યાદિક ન ભોગવઈ ન પામઈ, ઈએ ઇસી પરિ યતિ મહાત્માઈ જ્ઞાની સિદ્ધાંતનઉ જાણઈ હૂંતઉં, જઉ ક્રિયાનુષ્ઠાન ન કરઈ, તઉ તે સિદ્ધાંત જાણિયાનઉં ફલ મોક્ષ-સુખરૂપન પામઈ, પરમાર્થવૃત્તિઇ તે જાણઈ, અજાણઈ જિ કહીઇ, ફલ રહિત ભણી. યત ઉક્તમ્. શાસ્ત્રાયધીત્યાપિ ભવંતિ મુખયસ્તુ ક્રિયાવાનું પુરુષઃ સ વિદ્વાનું, સં ચિંત્યતા મોષ ધમાકુર હિન જ્ઞાન માત્રણ કરોત્યરોગં. ૧, ૪૨૧ શાસ્ત્રનઈ જાણવાં છતાં ક્રિયારહિત કિમ થાઇ, તે વાત કહઈ છઈ. [શિલ્પ-ચિત્ર કે શાસ્ત્ર-વ્યાકરણ આદિ જાણવા છતાં જે ક્રિયામાં પ્રયુક્ત ન થાય. તે પુરુષ તે વિજ્ઞાન અને શાસ્ત્રનું ફળ ન ભોગવે. એ જ રીતે સાધુ જ્ઞાન હોવા છતાં જો ક્રિયાનુષ્ઠાન ન કરે તો મોક્ષસુખ પામે નહીં ૧ ક ચખૂમિ. ૨ ખ આંખિ ગ આખિઈ. ૩ ખ મોક્ષસ્વરૂપ. ૪ ખ ન જાણ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૮૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ગારવતિયપડિબદ્ધા સંજમકરણુજમંમિ સીમંતા, નિમ્નેતૃણ ગણાઓ હિંડતિ પમાયરનર્મિ. ૪૨૨ ત્રિણિ ગારવ રિદ્ધિગારવ ૧, રસગારવ ૨, સાતગારવ ૩ તેણે પ્રતિબદ્ધા વાહિયા હુતા, સંયમ પજીવની રક્ષા કરવાનાં વિષય સીદાતા ઢીલા થાતા હૂંતા, નિર્ગે ગણગછ માહિ થકી બહરિ નીકલિનઈઃ હિડંઆપણી સ્વેચ્છા ચાલતા પ્રમાદ રૂપિયા અરણ્ય માહિ જિહાં અનેક વિષય કષાયાદિક સ્વાપદ ચોર છઇં, અનર્થના કરણહાર તેહ માહિહીં જઇ ક્રિયારહિત હુંતા. ૪૨૨. કોએક સિદ્ધાંતની જાણ હુઇ, પુણ ક્રિયા આશ્રી લગારેક ઢીલા હુઈ, કોએક ક્રિયાઈ કરી ઉત્કૃષ્ટઉ હુઈ, પુણ સિદ્ધાંતનઇં જાણવઈ કરી હીણઉ હુઈ તે બિહઉં માહિ કેહઉ ભલઉ તે વાત કહઈ છઈ. [ઋદ્ધિ-રસ-સાત એ ત્રણેય ગારવથી ખેંચાઈને જીવ પકાયની રક્ષા કરવામાં શિથિલ બને છે. ગચ્છમાંથી બહાર નીકળી જઈને સ્વેચ્છાએ પ્રમાદ રૂપી જંગલમાં જ્યાં અનેક વિષય-કષાય આદિ અનર્થકારી ચોર છે ત્યાં જઈ ક્રિયારહિત બને છે.] નાણાહિઓ વરતરે હીણોવિહુ પવયણે પભાવતો, ન ચ દુક્કરે કરેતો સુક્ષુ વિ અધ્ધાગમો પુરિસો. ૪૨૩ નાણા જે જ્ઞાનિઈં કરી સિદ્ધાંતનઈ જાણવઈ કરી અધિક હુઈ, તે વરતર તે ઘણાઉ ભલઉ, હીણો, કેતીયવારઇ ચારિત્રક્રિયા આશ્રી હીણઉ હુઇ, તઉઊ કાંઇ, પવય, જેહ ભણી પ્રવચન શ્રી વીતરાગના શાસન તેહની પ્રભાવના કરઈ છઇ, તે શ્રી સિદ્ધાંતનઈ પ્રકાશવૐ કરી, ન થ૦ માસક્ષપકાદિક, સુકુ વિ. ઘણુઈ દુષ્કર તપક્રિયા કરતઉ તે રૂડી નહીં, જે અલ્પાગમ થોડા સિદ્ધાંતની જાણ. ૪ર૩. એતલઈ જ્ઞાનવંત અધિકઉ કહિઉ, તેહનઉ કારણ કહઈ છઇ. [કોઈ જ્ઞાની હોય પણ ક્રિયામાં શિથિલ અને કોઈ ક્રિયામાં ઉત્કૃષ્ટ પણ જ્ઞાનમાં ઊણા એ બેમાં વધુ સારો કોણ ? જે જ્ઞાનથી તત્ત્વને જાણે તે વધારે સારો. કેટલીકવાર તે જ્ઞાની ચારિત્રક્રિયામાં ઊણો હોય તો પણ તે સિદ્ધાંતને પ્રકાશતો હોઈ જિનશાસનની પ્રભાવના કરે છે. જ્યારે દુષ્કર તપક્રિયા કરતો પણ તત્ત્વનો અલ્પજ્ઞાતા સારો નહીં. ૧ ખ “રક્ષા’ પછી ‘કરણ એષણાદિક તણા ઉદ્યમ પાઠ વધારાનો. ૨ ખ નીસરી કરી બાહરિ નીકલિનઈ ને બદલે) ૩ ખ હિડં... જે જ્ઞાનિઈ કરી' સુધીનો લાંબો પાઠ નથી. ૪ ક એતલઈ જ્ઞાનવંત પુજ્જએ કાઉં (એલઇ... કારણ કહઈ છઇને બદલે). ૮૬ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #136 -------------------------------------------------------------------------- ________________ નાણાહિઅસ્સ નાણું, પુજ્જઇ નાણા પવત્તએ ચરણું, 79B જસ્ત પુર્ણ દુન્હઇ ઇક્કે પિ નત્થિ તસ્ય પુએ કાઉં. ૪૨૪ નાણા૰ જઇ જ્ઞાનિě સિદ્ધાંતનě જાણિવě અધિકઉ હુઇ, તઉ તેહન જ્ઞાન પૂજી, પૂજા પામઇ કાંઇ નાણા જેહ ભણી જ્ઞાન થિકઉ ચારિત્ર ક્રિયા પ્રવર્તાઇ, જ્ઞાનનઉ ધણી સિદ્ધાંત જોતઉ વલી વૈરાગ્ય પામઇ, આપણપઇં ચારિત્ર ક૨ઇ, અનેરા પાહિð કરાવઇ, પુણ એકલી ક્રિયાનઉ ધણી ક્રિયા કરતઉ જેતી વારઇં પડિઉ તેતીવારઇં પડિઉ જિ, તેહનઉ ઉદ્ધરણ દ્વાર કોઇ નથી, જ્ઞાન' રહિત ભણી, જેહÇÖ પુણ દુન્હ જ્ઞાનક્રિયા માહિ એક્ નથી, તેહÇ, કહઉં પૂજીઇ, તેહહૂઈ કાંઈં ન પૂઇ, ઇસિઉ ભાવ, વ્યવહારિઇ કરી ક્રિયા પાખઈ જ્ઞાન હુઇ, જ્ઞાન પાખઇ ક્રિયા ન હુઇ, તેહ ભણી, ઇસિઉં જાણિવઉં, જેહ માહિ જ્ઞાન નહીં, તે ક્રિયા રહિત જાણિવઉ, એતલઇં બિહું રહિત કહીઇ ઇસિઉ ભાવ. ૪૨૪. જ્ઞાન અનઇ ચારિત્રક્રિયા બેઇ મિલિયાં જિ હૂંતા કાજ કરð, એક એકલાં અકિંચિત્કર હુઇં, કાંઈ કાજ કરી ન સકઇ, એ વાત કહઇ છઇ. [આગમના જ્ઞાતાનું જ્ઞાન અધિક છે ને તે પૂજાય છે. એટલા માટે કે જ્ઞાનથી ચારિત્રક્રિયા પ્રવર્તે છે. જ્ઞાતા તત્ત્વ જાણતો હશે તો ક્યારેક પણ વૈરાગ્ય પામશે. સ્વયં ચારિત્ર પાળશે ને બીજા પાસે પળાવશે. પરંતુ એકલી ક્રિયાનો સ્વામી ક્રિયા કરતો જેટલી વાર પડ્યો તેટલી વાર પડ્યો જ સમજવો. તેનું ઉદ્ધારક દ્વાર કોઈ નથી. અજ્ઞાનીને કોઈ પૂજે નહીં. વ્યાવહારિક દૃષ્ટિએ પણ ક્રિયા વિના જ્ઞાન હોય, પણ જ્ઞાન વિના ક્રિયા ન હોય. જેનામાં જ્ઞાન નથી તે ક્રિયારહિત જાણવો. એટલે કે બંનેથી રહિત જાણવો.] નાણું ચરિત્તહીર્ણ લિંગગ્ગહણં ચ ઇસણવિહૂ, સંજમહીણં ચ તત્વ જો ચરઇ નિત્થયં તસ્સ. ૪૨૫ નાણું જ્ઞાનસિદ્ધાંતનઉં જાણિતઉં જઉ ચારિત્રક્રિયા કરી હીન રહિત હુઇ, તઉ નિરર્થક નિલૢ જાણિતઉં, અનઇલિંગ રજોહરણાદિક વેષનઉં ધરવઉં, જઉં દર્શન સમ્યક્ત્વ તીણિઇં કરી રહિત હુઇ, તઉ તેહૂ નિઃલ નિરર્થક જાણિવઉં, સેંજમ૰ સંયમ જીવની રક્ષાદિક ચારિત્રક્રિયા તીણð કરી રહિત જે તપ સમાચરઇ, તે તપણ નિરર્થક મોક્ષ રૂપીઉં કાજ સાધઇ નહીં. ૪૨૫. જ્ઞાન-ચારિત્રક્રિયા રહિત નિલ એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. [જ્ઞાન ચારિત્રક્રિયાથી રહિત હોય તો નિષ્ફળ જાણવું અને રજોહરણ, ૧ ખ જ્ઞાન હિત.... એક્ નથી' પાઠ નથી. ૨ ખ જઉં.... રહિત હુઇ' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ८७ Page #137 -------------------------------------------------------------------------- ________________ સાધુવેશ જો સદર્શનથી રહિત હોય તો તે પણ નિષ્ફળ જાણવું. ચારિત્રક્રિયારહિત તપ નિરર્થક છે અને મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થતું નથી.] જહા ખો ચંદણભારવાહી ભારસ ભાગી ન હુ ચંદણસ્સ, એવં ક્ખ નાણી ચરણેણ હીણો નાણસ્સ ભાગી ન હું સુગંઈ એ. ૪૨૬૧ જહા૰ જિમ ખર રાસભ પાહě કોએક ચંદન સૂકિડનાં લાકડાનઉ ભાર પૂઠિઇં ઘાતી વહાવઇ, ભારસ૰ તે રાસભ બાપડઉ ભારઇ જ નઉ વિભાગીઉ હુઇ પુણ જે ચંદનના પિરમલનઉં લેવઉં, શરીરિ વિલેપનઉં કરવઉં, તેહનઉ વિભાગીઉ ન હુઇ, એવં ખુ૰ ઇમ જ્ઞાનનઉ ધણી ચારિત્રકિયાઇ રહિત હતઉ જાણિવા જિ માત્રનઉ વિભાગીઉ હુઇ, પુણ જે તેહનઉં ફલ સુગતિ મોક્ષરૂપ તેહનઉ વિભાગીઉ ન હુઇ.શ્ન પરિમલ સરખઉ, જઉ તેહ ન હુઇં, તઉ રાસભની પિર એકલા પોથા જ્ઞાનના ભારઇ જિ નઉ વિભાગીઉ હુઇ, કાજુ કાઈં ન સરઇ, એ એહુ ભણી જાણિવઉં, ક્રિયા સહિત જિ કાજ ગુરૂઉં, ઇસિઉ ભાવ. ૪૨૬. હવઇ વૈષધારી કિમ સમ્યક્ત્વ રહિત હુઇ, એ વાત કહઇ છઇ. [જેમ ચંદનસુખડનો ભાર ગધેડા પાસે ખેંચાવે ત્યારે તે બાપડો ભારનો જ ભાગીદાર થાય છે, પણ ચંદનની સુગંધ કે એનું લેપન તેમાંનું કાંઈ અનુભવી શકતો નથી. એમ જ્ઞાની ચારિત્રક્રિયાથી રહિત હોઈને જાણવામાત્રનો જ ભાગીદાર થાય છે પણ એના ફળરૂપ મોક્ષનો ભાગીદાર થતો નથી. જો એ સુગતિનો અનુભવ ન થાય તો ગધેડાની જેમ તે એકલા જ્ઞાનનાં પોથાંના ભારનો જ અનુભવ કરે.] સંપાગડપડિસેવી કાએસ વએસ જો ન ઉજ્જુમઇ, પતયણપાડણ પરમો સંમત્ત કોમલ તસ. ૪૨૭ સંપા૰ જે પ્રગટ સર્વ લોક સમક્ષ નિઃસૂગ નીલજપણă નિષેધી વસ્તુ અકલ્પનીય, આહારાદિક ગ્રહણાદિક પ્રમાદપદ સેવઇ કરઇ, કાએ પૃથિયાદિક છ જીવની રક્ષાની ખપ ન કરઇ, અનઇ જીવદયાદિક પંચમહાવ્રતનઇ આરાધવð કરી ચારિત્રનઇ વિષઇ ઉદ્યમ ન કરઇ, પવ૰ પ્રવચન વીતરાગનાં શાસન હુઇં, મહત્ત્વTM થકઉ પડિવઉં લાઘવ, હલૂઆઈનઉં કરિવઉં, તેહનઇ વિષઇ તત્પર હુંતઉ જે વર્તાઇ છઇ, તેહÇÖ નિષિદ્ધ વસ્તુના સમાચરિવા થકઉં, અનઇ કરણીય વસ્તુના અકારવા થિઉ સમ્યક્ત્વ પેલવ અસાર જાણિવઉં, ૫૨માર્થવૃત્તિ તેહÇÖ ८८ ૧ ખ ૪૨૬મી ગાથા પછી ‘જઉ દર્શન સમ્યક્ત્વ તીણð કરી રહિત હુઇ' પાઠ. ૨ ખ, ગ મુતિ. ૩ ખ ‘એતલઇ જ્ઞાન ઉત્તમ ભણી ચંદનનઉ ભાગીઉ હુઇ’ (પરિમલ સરિખઉ... જિનઉ વિભાગીઉ હુઇ'ને બદલે) ગ બન્ને પાઠ છે. ૪ ખ મહાવ્રત, શ્રી સોમસુંદરસૂરિકૃત Page #138 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ નથી ઇસિઉ જાણિવઉં, જિનશાસનની હજૂયાઈ થકઉ જેહ ભણી બીહતઉ નથી. ૪૨૭. ચારિત્ર રહિત તપ કરતાં સિઉ દોષ તે વાત કહઈ છઈ. જે સર્વલોક સમક્ષ નિર્લજ્જપણે નિષિદ્ધ વસ્તુ – આહાર આદિ ગ્રહણ કરે, પ્રમાદ સેવે, છ જીવની રક્ષા ન કરે અને પાંચ મહાવ્રતની આરાધનાનો કાંઈ ઉદ્યમ ન કરે, શાસનના મહત્ત્વને હલકું કરવામાં તત્પર હોય તેનું સમ્યક્ત્વ નિષિદ્ધ વસ્તુ સમાચરવાને કારણે અસાર જાણવું] ચરણકરણપરિહીણો જઇ વિ તવ ચરઈ સુકું અઈગુરુ, સો તિર્લ્ડ વ કિસંતો, કસિયબુદ્ધો મુણોઅવો. ૪૨૮ ચર કો એક મહાવ્રતાદિક ચરણપિંડ વિશુદ્ધયાદિકકરણ, ઈસી ચારિત્રક્રિયાઇ કરી રહિત હંઉ, અતિ ગુરઉ, અતિ મોટઉ, ચતુર્માસી છમાસી માસક્ષપણાદિક તપ કરઈ, તે તિલ્લા કરી. કંસિક આરીસઉ તીણઈ કરી બોથડે ગામટ મૂર્ખ તિલ આપી આરીસઈ જિ કરી તેલ વિસાહતઉ, થોડા તેલ વડઇ જિમ ઘઉં હારઈ તિમ તેહૂ જાણિવઉં, થોડી ચારિત્રની શિથિલાઈઇ, ઘણઉ એવડઉ તપ હારઈ છઈ તેહ ભણી, જે આરીસાની પૂઠિઇ મવીનઈ તિલ આપઈ, આરીસઈ. તેલ લિઈ તેહ સરીખી મૂર્ખ જાણિવી, ઘણઉં નીગમાં અલ્પ માત્ર ઉપાર્જઇ. ૪૨૮. એહ જિ વાત વિસ્તારી કહઈ છઈ. [ચારિત્રક્રિયાથી રહિત કોઈ ઘણું મોટું ચાતુર્માસી, છમાસી, માસક્ષમણ આદિ તપ કરે તે જેમ કોઈ ગમાર તલ આપી અરીસામાંથી જ તેલ લેવા પ્રયત્ન કરે ને ઘણું હારે તેમ જાણવું. ચારિત્રની થોડી શિથિલતાથી ઘણું તપ હારી જાય. છજીવનિકાય મહત્વયાણ, પરિપાલણાય જઈ ધમ્મો, જઈ પુણ તાઈ ન રાઈ ભણાહિ કો નામ સો ધો.80= ૪૨૯ છજીવનિ, ષજીવના નિકાયની રક્ષા કરી અનઇ પાંચ મહાવ્રતનઇ પલવઇ જિ કરીય તિ ધર્મ મહાત્માન ધર્મ હુઈ જઈ જઈ તે છે જીવ નિકાયની રક્ષા અનઈ મહાવ્રત પાલઈ નહીં મહાત્માઈ હુંતઉં, ભણ૦ હો શિષ્ય તર્ક ઈમ કહિઈ, તે સિઉ ધર્મ એતલઈ કાઈ તે ધર્મ નહીં, ઇસિક ભાવ. ૪૨૯. છિ જીવની રક્ષા અને પાંચ મહાવ્રતનું પાલન એ મહાત્માનો ધર્મ. જો એ ન કરે તો હે શિષ્ય ! તે ધર્મ જ નથી.] ૧ ક ત ર ખ, ગ મુPયવો. ૩ ખ કરણપિંડ. ૪ખ સછિદ્ર ગ બોદ્ર, ૫ ક પાધરઇ તિલ. ૬ ખ “મહાત્માની ધર્મ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૮૯ ૮૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ છજ્જવનિકાયદયાવિવજ્જિઓ નેવ દિખિઉન ગિહી, જઇધમ્માઉ ચુક્કો ચુક્કઇ ગિહિદાણધમ્માઓ. ૪૩૦ છજ્જ જે મહાત્મા હુઇનિઇ છજીવ-નિકાયની દયા કરી વર્જિત રહિત હુઈ, છઇ જીવની વિરાધના કરઇ, નેવ૰ તે દીક્ષિત મહાત્મા ન કહીઇ ચારિત્રરહિત ભણી, ન ગિહી અનઇ ગૃહસ્થ ન કહીઇ, જેહ ભણી માથઉં મૂડિઉં મહાત્માનઉં વેષ ધરઇ, તેઇ મહાત્માનદ છ જીવની વિરાધના કરતઉ, જઈ યતિધર્મ મહાત્માના ધર્માં હૂંતઉ ચૂકઉ, હુંતઉ ચુક્ક૰ ગૃહસ્થહૂઇં જે દોષ ન ધર્મ છઇ. તેહ થકઉ ચૂકઇ, કાંઈ ગૃહસ્થનઉં દાન સુવિહિતા પાત્ર મહાત્માહૂઇં કલ્પઇ, પુણ તેહનઉ દાન સર્વથા મહાત્માહ્ě ન કલ્પઇ, એહ ભણી દાનધર્મ થઉં ચૂકઉં. ૪૩૦. કોએક ઇસિઉં કહિસિઇ, જે જેતલઉં કિરસિઇ, તેહÇઇ તેતલઉં ધર્મ હુસિઇ, સંપૂર્ણ ગુણ તઉ દુર્લભ છ‰, તે સવિહુહૂě કિહાં હુઇ, ગુરુ ઉત્તર દિઇ છઇ, હો શિષ્ય એ તાહરી કહી વાત ગૃહસ્થઆશ્રમિ સંભવઇ, જેહ ભણી ગૃહસ્થહૂઇં વિચિત્ર નીમ છઇં, જેહÇÖ જેટલા પલઇ તેતલઉં પાલઇ, પુણ મહાત્માનઇ ધર્મિ ભેદ નથી. વિહઉં સરીખા જિ ગુણ આરાધિવા, સર્વવિરતિ જેહ ભણી, સવિહઉદ્ભઇ સરીખીઇ જિ છ, તેહ ભણી થોડઇં વિરાધીઇ વિરાધક થાઇ એ વાત કહઈ છઇ. [જે મહાત્મા થઈને છકાય જીવની વિરાધના કરે તે ચારિત્રરહિત હોવાને કારણે દીક્ષિત મહાત્મા ન કહેવાય અને માથું મૂંડાવેલું હોય ને મુનિવેશ લીધો હોય એટલે ગૃહસ્થ પણ ન કહેવાય. આવો મહાત્મા સાધુ ધર્મમાંથી તો ચૂકે છે પણ ગૃહસ્થધર્મથી પણ ચૂકે છે. ગૃહસ્થ તો દાનધર્મ પણ કરી શકે.] સાઓગે જહ કોઈ અમો નરવઇસ્ટ વિસ્તૂર્ણ, આગ્રાહરણે પાવઇ વહબંધન્નદહરણે ચ. ૪૩૧ તહ છાયમહત્વય-સવ્વનિવિત્તીઉ ગિન્ડિઊણ જઈ, એગમવિ વિરાહંતો અમચ્ચ-નો હણઇ બોહિં, ૪૩૨ સન્તા સઘલાઇ આયોગ અધિકાર વ્યાપાર કો એક અમાત્ય રાઇના લેઈનઇ, પછઇ રાઇની કાંઇ એક આજ્ઞા કો એક વચન ઉલ્લંઘઇ તઉ પામઇ સિઉં, વહ બ૰ લકુટાદિકે કરી વધ કહીઇ કૂટિવઉં દોર-અઠીલાદિકે^ કરી બંધણ ૧ ક છતઇ. ૨ ખ, ગ મહાત્માનŪ ષિં. ૩ કે નઇસ્સ. ૯૦ શ્રી સોમસુંદરસૂક્િત Page #140 -------------------------------------------------------------------------- ________________ અનઇ દ્રવ્યનઉં રિવઉં, સર્વસ્વ લક્ષ્મીન ઊદાલિવઉં, ચ શબ્દ લગઇ મરણઊ પામઇ, તહ૰ તિમ મહાત્માની છ જીવની રક્ષા` પાંચ મહાવ્રતનઉ પાલિવઉં તીણિઇ કરી સર્વ નિવૃત્તિ સર્વ નીમ લેઈનિ તિ મહાત્મા એકઇ જીવ અથવા એકઇ મહાવ્રત વિરાધઇ ખંડઇ તઉ કિસઉં કરઇ, અમર્ત્ય કરીઇં ઇંદ્રાદિક દેવ તેહનઉ રાજા-ઠાકુર તીર્થંકરદેવ, તેહની બોધિ આજ્ઞા અથવા આવતઇ વિ જિનધર્મની પ્રાપ્તિ હણઇ કહીઇ નીગમઇ, વીતરાગની આજ્ઞા વિરાધતઉ આવતઇ વિ ધર્મ ન લહઇ ઇસઉ ભાવ. ૪૩૧-૨. [કોઈ કહેશે કે જે જેટલું ક૨શે તેટલો ધર્મ થશે. સંપૂર્ણ ગુણ તો દુર્લભ છે.' ગુરુ ઉત્તર આપે છે હે શિષ્ય, તેં કહેલી વાત ગૃહસ્થાશ્રમમાં સંભવે. ગૃહસ્થને કેટલાક વિચિત્ર નિયમ છે એમાંથી પાળી શકાય તેટલા પાળે. પણ સાધુના ધર્મમાં આવા ભેદ નથી. સૌએ સરખા જ આરાધવાના છે. એટલે થોડી વિરાધનાથી પણ સાધુ વિરાધક થાય. રાજાના સઘળા અધિકાર મેળવેલો અમાત્ય જો રાજાની કોઈ આશા ઉલ્લંઘે તો એને મારવામાં બાંધવામાં આવે, ધન છિનવી લેવાય ને તે મૃત્યુ પણ પામે. તેમ મહાત્મા નિયમો લઈને એક પણ જીવની કે વ્રતની વિરાધના કરે કે ભાંગે તો ઇંદ્રાદિક દેવ અને તેનો રાજા તીર્થંકરદેવ તેની આવતા ભવની જિનધર્મની પ્રાપ્તિ હણી લે.] તો હયબોહી ય પચ્છા કયાવાાણુ સરસમિયમમિયં, પુણ વિભવો અહિ પડિઓ ભમઇ જરામરણા દુર્ગામ્મિ. ૪૩૩ તો હ૰ બોધિધર્મની પ્રાપ્તિ આપણપાÇઇ, હય કહીઇ હણીનઇ નીગમીનઇ, પછઇ આપણા કીધા અપરાધ દોષ તેહઙૂઇં સરીખઉ, તેહની અનુમાનિઇ પુણ વિ વલી મહાત્માના ભવતઉ એ જ્ઞાનીહુઇ પ્રત્યક્ષ જે અમિત અનંત સંસાર રૂપિઉ ઉદધિ સમુદ્ર તેહ માહિ પડિઉ હુંતઉ, ભમઇ જરામરણના દુર્ગ અતિગહન માહિ ભમઇ ફિરઇ, એતલઇ તે વિરાધક મહાત્મા ધર્મ નીગમીનઇ આપણા કીધા દોષનઇ માનિઇં, સંસાર માહિ દુ:ખ સહિત થિઉ ફિરઇ, થોડઇ અપરાધિ થોડઉ ઘણઉ ઘણેરઇ અનંત સંસાર માહિ ફિરઇ, ઇસિઉ ભાવ. ૪૩૩. અનઇ વલી ચારિત્રનઉ વિરાધક આપણઇÇઇં અનેરાઇÇÖ, ઇહલોકિઇ અનર્થકારી હુઇ, એ વાત કહઇ છઇ. [દેવો બોધિધર્મની પ્રાપ્તિ આપણી પાસેથી હણી લે. તે ગુમાવીને પોતાના કરેલા અપરાધ અનુસાર અનંત સંસારસમુદ્રમાં પડતો, જન્મ-જરા-મરણના ૧ કે છ રક્ષા. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૯૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ચક્કરમાં અટવાતો તે ભમ્યા કરે.] જઇઆણેણં ચિત્ત અપ્પણમં નાણĚસણચરિત્ત, તઇઆ તસ્ય પરેસું અનુકંપા નદ્ઘિ જીવેસુ ૪૩૪ જઇ, જેતીવારઇ ઈંણઈં અભાગીઈ ચત્તું છાંડિઉં, અપ્પા આપણઉં જ્ઞાનદર્શન-ચારિત્ર છાંડિઉં, તેતીવારઇ વા આપણા આત્માહૂઇં અહિતઉ, અનર્થકારી હૂંઉ, તઇ જેતીવારઇ ચારિત્ર વિરાધઉં તેતીઇજીવારÛ તેહહૂઇં ૫૨ અનેરા ́ જીવ ઊપિર અનુકંપા દયા નથીઇ જિ, જે આપણા આત્માહૂઇં હિતુઉ ન હુઇ, તે બીજહૂ, હિતુઉ કિમ હૂઇ, ન હુઇ જિ ઇસિઉ ભાવ. ૪૩૪. યત ઉક્તમ્. પરલોક વિરુદ્ધાનિ કુર્વાણું દૂરતરત્યજેસ્, આત્માનં યોતિ સંધત્તે, સોયઐ સ્યાત્ કથં હિતઃ. ૧ એહ8B જિ વાત વિશેષઠેં કહઇ છઇ. [જ્યારે આ અભાગીએ પોતાનું જ્ઞાન-દર્શન-ચારિત્ર છોડ્યું ત્યારે તે અહિતકારી થાય. કેમ કે બીજા જીવો પ્રત્યે એને દયા ઊપજતી નથી. જે આત્માનું હિત નથી કરતો તે બીજાનું હિત કેમ કરે ?] છક્કાયરિઊણ અરૂંવાણ લિંગાવસેસ મિત્તાણું, બહુઅસંજમપવાહો ખારો મયલેઇ કુઅર. ૪૩૫ છક્કા જે મહાત્મા છજીવ-નિકાયનઉ વઇરી, તેહની વિરાધનાના કરણહાર ભણી અનઇ વલી જે અસંયત છઇ, મનવચનકાય જેહનાં મોકલાં છઇં, એહ જિ ભણી, જે લિંગાવસે લિંગવેષ માત્ર જ ઊગરિઉં છઇં જેહÇÖ, ચારિત્ર રહિત વેષમાત્ર ધારી છઇ, એડ્વાહૂě બહુઅસ્ત્ર અસંયમ થિકઉ ઊપનઉ પાપનઉ સમૂહ બહુ ઘણઉ હુઇ, અનઇ તે પાપનઉ સમૂહ ખારો ખારબાલિયા તિલાદિકની રાખ સિરખઉ, મય. તેહના આત્માઙૂઇં સુઢ્ઢયાર ગાઢઉ ઘણઉ મલઉ કરઇ જિમ તિલાદિકનઉ ખાર વસ્ત્રાદિકહુઇ બાલીનઇં મઇલઉ કરઇ તિમ પાપનઉ સમૂહઇ તેહના જીવÇÖ, ઇમ મઇલઉ કરઇ, ઇસિઉ ભાવ. ૪૩૫. જિ કોએક ભોલઉ ઇસિઉં ચિંતવઇ, તીર્થંકરનઇ વેષિ છતઇ પાપ કિમઇ લાગઇ, તેહÇÖ કહઇ છઇ. [જે મહાત્મા છજીવ નિકાયનો વેરી છે, વિરાધક છે, અસંયત છે, જેનાં મન-વચન-કાય મોકળાં છે અને જેને માત્ર સાધુવેશ જ બચ્યો છે એને અસંયમને લઈને પાપસમૂહ ઘણો થાય છે અને જેમ તલ આદિનો ખાર વસ્ત્રોને બાળીને મેલાં કરે તેમ પાપસમૂહ જીવને મેલો કરે છે.] ૯૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #142 -------------------------------------------------------------------------- ________________ કિં લિંગવિફરીધારણેણં, કમ અદ્ધિએ ઠાણે, રાયા ન હોઈ સયમેવધારય ચામરાડોવે. ૪૩૬ કિં લિંગ, લિંગ મહાત્માનવું વેષ તેહનઉ વિફરી આડંબર તેહનઇ ધરવઇ, વેષમાત્રના આડંબરનઈ કરિવઈ કિસિષે કાજ સીઝઈ કાંઈ ન સીઝ કર્જ જઉ મહાત્મા જે કાલ જ મૂલગલું ચારિત્રક્રિયા તિહા ન હુઈ રહિઉ, તે ન કર તઉં, જુ ચારિત્ર ન પાલઈ તક વેષમાત્રનઈ ધરવઈ કાંઈ કાજ ન સરઈ, ઈસિક ભાવ, એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ, રાયા, જિમ ઠાણે વારૂ સિંહાસનાદિક સ્થાનકિ બાંસઈ કો એક અનઈ આપહણી ચમર અનઈ છત્રધ્વજાદિકની આટોપ, આડંબર, આપણાહૂઇ કરઇ તઊ તે રાજા ન હુઇ, જઉ પૃથ્વીની ઠાકુરાઈ લક્ષ્મી ગજેન્દ્ર તરંગમાદિક રાજ્યરિદ્ધિ ન હુઈ, તઉ છત્ર-ચમરાદિકને ધરિવે કાજ કાંઇ ન સીઝઈ, એ દગંત. ૪૩૬. ઇસી રહણ વેષમા2િઇ મહાત્મા ન હુઈ, સંપૂર્ણ ક્રિયાનુદાનિ જિમ મહાત્મા હુઈ, એ વાત કહઈ છઈ. વિશમાત્રના આડંબરથી કાંઈ સિદ્ધ ન થાય. મહાત્માનું જે મૂળ કર્તવ્ય ચારિત્રક્રિયા, તેમાં જો ન રહ્યો તો વેશ ધારણ કરવાથી કાંઈ ન સરે. આ વાત પર દૃષ્ટાંત કહે છે. કોઈ રાજા સિંહાસને બેસી, પોતાની મેળે જ ચામર-છત્ર-ધ્વજાદિકનો આડંબર કરાવે તેથી તે રાજા ન બને. જો પૃથ્વી, લક્ષ્મી ને હાથી-ઘોડાની રાજ્યરિદ્ધિ એની પાસે ન હોય તો કેવળ છત્ર-ચામર ધરાવવાથી કામ સિદ્ધ ન થાય. એ રીતે વેશમાત્રથી મહાત્મા ન થવાય. સંપૂર્ણ ક્રિયાનુષ્ઠાનથી જ થવાય.] જો સુત્તત્વ વિણિચ્છિય કયારમો મૂલ-ઉત્તરગુણોતું, ઉવહઈ સયાખલિઓ સો લિખઈ સાહુલિMમિ. ૪૩૭ જો સુ. જે મહાત્મા સિદ્ધાંતના સૂત્ર અનઈ અર્થનઉ વિનિશ્ચય, ખર જાણિવઉં, તીણઈ કર જિ કૃતાગમ સિદ્ધાંતની જાણ હૂઉ છછે, એવઉ થકઉB2A જે મૂલગુણ મહાવ્રતાદિ રૂપ ઉત્તરગુણ પિંડવિશુદ્ધયાદિક રૂપ તેહનઉ ઓઘ સમૂહ ઉવહઈ. જે વહઈ ધરઇ, સદૈવ અસ્મલિત નિરતીચાર થકી, અતીચાર દોષ ન આણાં, સો લિ. તે મહાત્મા સાધુમહાત્માના લેખા માહિ લિખાઈ ગણીઇ, મહાત્મા માહિ તે રેખામઈ, બીજઉ ન પામઈ, બીજાનવું સ્વરૂપ કહઈ છઈ. ૪૩૭ જે મહાત્મા આગમના સૂત્ર અને અર્થને ખરાં જાણે, તેમ કરી તત્ત્વનો ૧ ક ચમરાટ્ટોવે. ૨ ખ કીજઇ. ૩ ક “કાંઈ ન સીઝઈ પાઠ નથી. ૪ ક અનર્થનુ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૯૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા બને, એ દ્વારા મહાવ્રત આદિ મૂલગુણ અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણનું વહન કરે, અસ્મલિતપણે દોષ ન લાવે તે જ સાધુની ગણતરીમાં આવે.] બહુદોસસંકિલિઢો નવર મઈલેઈ ચંચલહાવો, સુકુ વિ વાયામંતો કાર્ય ન કરેઈ કચિ ગુણે. ૪૩૮ બહુ બહુ ઘણા એ છઈ દોષ રાગદ્વેષ અજ્ઞાનાદિક તેહે કરીનઈ સંકિલિકો, દુષ્ટ ચિત્ત જે છઈ, તે નરવરે. એકલઉં આપણઉં મઇલઉં જિ કરી, પાપ જિ ઉપાર્જઇ, ચંચ, ચંચલ વિષયાદિકનઈ વિષય લોભીલ સ્વભાવ મન કઈ જેહનઉ, તે સુફ ગાઢઉં અજાણપણઈ આપણ૩ સયર વ્યાયામત, ટાઢિતાપ પરીષહ અનેક તપે કરી દુઃખ પમાડતી હુતઉ, કાંઈ ગુણ ન કરઇ, કર્મક્ષયાદિક લ લાભ કાંઈ ન ઉપાર્જઇ. ૪૩૮. તેહ નિર્ગુણહંઇ મરણઈ રૂડવું નહીં, મરણું ગુણવંતઈ જિ રૂડઉં, એ વાત કહઈ છઈ. [અન્ય ઘણા સાધુ રાગદ્વેષ, અજ્ઞાનને લઈને પોતાનું મલિન જ કરે, પાપ ઉપાર્જે જેમનું મન વિષયાસક્તિમાં લોભાયેલું છે તે ટાઢ-તાપના પરિષહથી ને અનેક તપથી દેહને દુઃખ પમાડતા છતાં તે કાંઈ ગુણ કરતું નથી. તેઓ કર્મક્ષયનું ફળ પ્રાપ્ત કરતા નથી. આવા નિર્ગુણને મોત સારું હોતું નથી. એ ગુણવંતને હોય છે કેસિ ચિ વર મરણે જીવિયમને સિમલીયમનૈર્સિ, દૂદુર દેવિચ્છાએ અહિય કેસિ ચિ ઉભય પિ. ૪૩૯ , કેસિ. કેટલાએક જીવહૂદું મરણ રૂડઉં જીવિય, કેતલાં જીવડું જીવન રૂડઉં, ભયિ. કેતલા જીવહૂઈ જીવિતવ્ય મરણઈ બેઈ રૂડાં. દદુરાંક દેવની ઇચ્છા, અહિ કેતલા જીવહૂઇ જીવિતવ્ય મરણઈ બેઈ અહિત્ય વિરૂ. ૪૩૯. એહ જિ વાત કહઈ છઇ. [કેટલાક જીવને મરણ રૂડું, કેટલાકનું જીવવું સારું. કેટલાકને જીવવું મરવું બંને સારાં અને કેટલાકને જીવવું-મરવું બંને ખરાબ. કેસિ ચિ પરલોગો અનેસિ ઈન્થ હોઈ ઈહલોગો, કિસ્સ વિ દુનિ વિ લોગા દોવિ હયા કસ્સઈ લોગા. ૪૪૦ કેસિંગ કેતલાં જીવડું પરલોક હિતૂ સુખહેતુ બીજાં કેતલાહ ઈહલોક હિનૂઉં સુખાવહ, કન્સકહ એકઠુઇ બે લોક ઈહલોક નઈ પરલોક હિત્યમાં ૧ ખ, ગ વાયામિત્તો. ૨ ખ વ્યાયામનઉ વાહિત. ૩ ખ “ટાઢિતાપ નથી. ૯૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #144 -------------------------------------------------------------------------- ________________ સુખાવહ છે. કેહ એક જીવડુંઇ આપણા કર્મનઈ વિશેષિછે, બે લોક હણિયાં, વિણાસિયાં અહિતૂ દુઃખહેતુ જિ હુઇ, કિમ એ વાત ઈહાં દર્દરાંક દેવની કથા. કથા : રાજગૃહ નગરિ, શ્રીમહાવીર સમોસરિયા, વાંદિવા સપરિવાર, શ્રેણિક મહારાય ચાલિઉ, ઇસિ નગરનઉ પોલીએ, આપણા સેવક સેડુઆ બ્રાહ્મણÇઇ, કર્મનઈ વિશેષિઇ કોઢિયા થિયા?? હૃઇ દ્વારદેવતા, આગલિ જે બલિ ટૂંકી છઈ તે યથેષ્ટ જમાડીનઈ તર્ક પોલિઈ રહિએ, કિહાંઈ અનેથિ મ જાતિ, ઇમ કહીનિઈ પોલિઈ રાખિઉ પોલિઈ સમોસરણિ ગિલ, સેડૂઆ બ્રાહ્મણઇ ગાઢી ત્રસ લાગી, પોલિ મૂકી અનેથિ પાણી પીવા જવરાઈ નહીં, તૃષાઈ જિ મરીનિઈ, ટૂકડી વાવિઇ ડેડક ઊપનઉ, એક વાર પાણીહારિનઈં મુખિ શ્રીમહાવીરનાં સમોસરણિ અહે જાઇસિલું, ઇસી વાત પાણીહારિ કહતી સાંભળતાં તેહ ડેડિકçઇ જાતિસ્મરણ ઊપનઊં, તે ડેડકી સમોસરણિ ભણી ચાલિઉં, વાટઇં શ્રેણિક મહારાયના અસવારના ઘોડાનઈ ખુરિ ચાંપિલ, શ્રીમહાવીરનઈ ધ્યાનિ મૂઉં, પ્રથમ દેવલોકિ દુર્દરાંક નામિદં દેવ થિઉ, શ્રીમહાવીરનિઈ સમોસરણિ આવિષે. ઇસિઇ ઇંદ્રિઇ શ્રેણિકરાજા સમ્યકત્વ દઢાઈ આશ્રી પ્રશંસિઉ છઈ. વિખ્યાત પરીક્ષા જોવાનઈં કારણિ, તણઈ દેવિ કોઢીઆનઉં રૂપ કીધઉં, પરમેશ્વર ટૂકડઉ આવીનઈ ગઈઠક, આપણા સઈરની રસી, પરમેશ્વરનઈ પગિ લગાડઇ, ઇસિઈ અવસરિ પરમેશ્વરનિઇ છીંક આવી, તીણઇ દેવિ કહિઉં “પરમેશ્વર મરિ’ તીણાં અવસરિ શ્રેણિક મહારાયહુઇ, છીંક આવી, તીણઇ દેવિ કહિઉં, “મહારાય ચિરંજીવ', ઇસિઈ અવસરિ મહામંત્રી અભયકુમારનઈ પણ છીંક આવી, તિર્ણ દેવિ કહિઉં, જીવિ ભાવઈ મરિ તણઈ અવસરિ વલી કાલસૂરીઆ ખાટકીઠુઇ છીંક આવી, તીણઈ દેવિ તેહઠ્ઠઇં કહિઉં, “માં જીવ માં મરિ', ઇસિઈ અવસરિ શ્રેણિક મહારાય તે કોઢીયા ઊપરિ રીસાવિલે, ઈણિઈ પાપીઇ શ્રી મહાવીરનઈ “મરિ કહિઉ, તેહ ભણી આપણા અંગોલગૂનઈ કહિઉં એ કોઢીઉ મારિજ્યો, ઇસિઉ આપણા સુભટહૂઈ આદેશ દીધઉં, સમોસરણનઈ દ્વારિ નીકલતાં તે અદશ્ય થઈ ગિઉ, સુભટે ધરાણઉ નહીં, શ્રેણિક મહારાય, શ્રી મહાવીર પૂછિયા, ભગવન્, એ કુણ” પરમેશ્વર તેહનઉ પાછિલઉ વૃત્તાંત સઘલઉઈ કહિઉ, એ તાહરી અહ ઊપરિ ભક્તિની પરિક્ષા જોવાનઇ કાજિ કોઢીયાનઉં રૂપ દેખાડિઉં, રસી કાંઈ લગાડતી હુંતલે, પરમેશ્વરિ કહિછે, તે ગોશીષ ચંદન લગાડતી હુંતી, શ્રેણિક મહારાય કહઈ તહહૂઈ “મરિ' કાંઈ કહિઉં,834 પરમેશ્વરિ કહિઍ ઈણઈ ૧ ક જવરા ગ જવરાય. ૨ ખ, ગ તે ૩ ખ પરમેશ્વર મહાવીર. ૪ખ ઈસિલ પાડુઉં કહિઉં. ૫ ક આગઓસન્નઈ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૫. Page #145 -------------------------------------------------------------------------- ________________ દેવિ ભક્તિò કહિઉં, અમ્હહુઇ સંસારમાહિ છતાં સયરનઉં કષ્ટ છતઇ, મૂઆં પૂઇિં મોક્ષિ ગિયાં અનંત સુખ છઇં. એહ ભણી ઇમ કહિઉં, અનઇ પરમેશ્વર કહીઇ, તૂહÇઇ આહીં જીવતાં સુખ' છઇ, મૂઆ પૂઇિં આઊખા બાંધિયા ભણી નરિંગ જાઇસ, તેહ ભણી વિ’ કહિઉં, મહામંત્રીશ્વર અભયકુમાર મરી અનુત્તર વિમાનિ જાસિઇ, તેહ ભણી તેહÇÖ જીવ ભાવઇ મરી' ઇમ કહિઉં, કાલસોઅરિઉ ખાટકી જીવતઉ ઘણા પાપ કરઇ છઇ, મૂં પૂઠીઇ સાતમી નરિંગ જાસિઇ, તેહ ભણી બિહુ પરિ વિરૂઉં, મ મિર, મ વિ’ ઇહ ભણી કહિઉં, ઇસી પિર, દુર્દરાંક દેવની પરિ ઇચ્છાં અભિપ્રાð કહિÇÖ જીવિતઉં રૂડઉં કહિÇઇં મિરવઉં રૂડઉં, ઇસી પર ચ્યાર ભાંગા જાણિવા. ૪૪૦. એ ચ્યાર ભાંગા વખાણઇ છઇ. [કેટલાક જીવને પરલોક હિતકારી ને સુખાવહ, કેટલાકને ઇહલોક સુખાવહ, કેટલાકને ઇહલોક ને પરલોક બંને સુખાવહ તો કેટલાકને પોતાના કર્મવિશેષે બંને લોક દુઃખકારી. કથા : રાજગૃહ નગરીમાં શ્રી મહાવીર પ્રભુ સમોસર્યા. શ્રેણિક રાજા સપરિવાર એમને વાંદવા ગયા. સેડુઆ બ્રાહ્મણ જે મરીને દેડકો થયો છે તેણે પનિહારીને મુખે શ્રી મહાવીરના સમવસરણની વાત સાંભળી. એને જાતિસ્મરણ થતાં તે પણ સમવસરણ પ્રતિ જવા નીકળ્યો. માર્ગમાં શ્રેણિક રાજાના ઘોડેસ્વારના ઘોડાની ખરી નીચે દબાઈને શ્રી મહાવીરના ધ્યાનપૂર્વક મરી ગયો અને દર્દુરાંક નામે દેવ થયો. એ કોઢિયાનું રૂપ લઈને સમવસરણમાં આવ્યો, ને ભગવાનની નજીક બેઠો. પોતાના શરીરની રસી પરમેશ્વરને પગે લગાડી. એટલામાં ભગવાનને છીંક આવતાં એ દેવે કહ્યું, “પરમેશ્વર, મર.' તે વેળાએ શ્રેણિકરાજાને છીંક આવતાં તેણે કહ્યું : હે મહારાજા, તું ચિરંજીવ થા.' એ જ વખતે અભયકુમારને છીંક આવતાં દેવે કહ્યું, ભાવે જીવ ને ભાવે મર.’ વળી, કાલસૂરિયા ખાટકીને છીંક આવતાં કહ્યું, “તું જીવ પણ નહીં ને મર પણ નહીં.’ આ બધું સાંભળીને શ્રેણિક રાજા કોઢિયા ૫૨ ગુસ્સે થયા. ખાસ એટલા માટે કે તેણે મહાવીરને ભર' એમ કહ્યું. શ્રેણિકે પોતાના અંગસેવકને, સુભટને એને મારવાનો આદેશ દીધો. પણ દ્વારેથી નીકળતાં તે કોઢિયો અદૃશ્ય થઈ ગયો. શ્રેણિક મહારાજાએ મહાવીર પ્રભુને પૂછ્યું, “ભગવન્, એ કોણ હતો ?’ ત્યારે એમણે દર્દુરાંક દેવનું સઘળું વૃત્તાંત જણાવ્યું ને કહ્યું કે એ તારી મારા ઉપરની ભક્તિની પરીક્ષા જોવાને કોઢિયાનું રૂપ ધરી આવ્યો હતો.' રાજાએ ૧ ખ રાજ્યસુખ ૯૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #146 -------------------------------------------------------------------------- ________________ રસી લગાડવાનું કારણ પૂછતાં ભગવાને કહ્યું, તે ગોશીર્ષ ચંદન લગાડતો હતો.” શ્રેણિક કહે, “તમને “મર’ એમ કેમ કહ્યું?” ભગવાન કહે, “અમને સંસારમાં દેહનું કષ્ટ હતું ને મર્યા પછી તો મોક્ષે જતાં અનંત સુખ છે. એટલે “મર' એમ કહ્યું. તને અહીં જીવતાં સુખ છે ને મર્યા પછી તું નરકે જઈશ માટે તને “જીવ' એમ કહ્યું. અભયકુમાર મરીને અનુત્તર વિમાનમાં જશે માટે તેમને “ભાવે જીવ ને ભાવે મર' એમ કહ્યું. કાલસૂરિયો ખાટકી જીવતાં ઘણાં પાપ કરે છે અને મર્યા પછી સાતમી નરકે જશે એ રીતે બંને પ્રકારે ખરાબ છે માટે “મર નહીં, જીવ નહીં કહ્યું. આમ દદ્રાંક દેવના કથન પ્રમાણે કોઈને જીવવું રડું, કોઈનું મરવું રૂડું, કોઈનું જીવવું-મરવું બંને રૂડું ને કોઈનું જીવવું-મરવું બંને ખરાબ. એમ ચાર પ્રકાર જાણવા.]. છજીવકાર્યવિરઓ કાયકિલેસેહિ સુલ્ફ ગુરુએહિં, ન હુ તસ્સ ઇમો લોગો હવઇસેગો પચે લોગો. ૪૧ છજી, છજીવ પૃથિવ્યાદિકનઈ વિષય વિશેષિઈ રત આસક્ત, છહું જીવનઉ વિણાસ કરઈ, કાયકિ અનઈ પંચાગ્નિ સેવા માસક્ષપણાદિક કાયક્લેશ સયરના કષ્ટ અતિ ગરૂઆં મોટાં કરઈ તે અજ્ઞાન તપના ધણી તાપસાદિકઈ ન હુઈ ઈહલોક નથી નિર્વિકપણઈ, એવડા કષ્ટના સહવા તઉ હવઈ, સે તેહઠુઈ વ્યવહારિઇ કરી એક પરલોક પરલોક કાંઈ કાંઈ છઈ, અજ્ઞાન કષ્ટનઉ ક્લ સુખ ભોગવઈ, પરલોકિ જેહ ભણી બીજા ત્રિણિ ભાંગા આપહણી જાણિવા, જે નટવિટાદિક ઉત્પન ભીક્ષી ઇહલોકિ ખાઈં પીઇ, ધર્મ ન કરંઈ, મરીતે નરગિ જાઇ, તેહઠ્ઠઈ વ્યવહારિઈ ઈહલોક છઈ, પરલોક નથી ૨, જે વ્યવહારીયાદિક, ઈહલોકિ લક્ષ્મીવંત સુખ ભોગવઇં, દાનદેવપૂજાદિક પય કરઇ, તે આવતઈ ભવિ રૂડઇ સ્થાનકિ ઊપજઇ, તેહÇઈ વ્યવહારિઈ બેઈ ભવ રૂડા હિતુઆ કહીઈ ૩, જે ચોર જૂઆરી પ્રમુખ ઈહલોકિ દુઃખિયા, જિમણ પહિરણ પાખઈ ચોરી પ્રમુખ પાપ કરી નરગિ જાઇ, તેહહૂઈ બેઈ ભવ વિરૂઆ૪, લોક માહિ એ ચારિઇ ભાંગા કહી. ૪૪૧. હવઈ કેસિ ચિ વર મરણ” એ ગાહના ચારિ ભાંગા કહીં છઇં. ઉક્ત ચ. રાજપુત્ર 83Bચિરંજીવ, મા જીવ ઋષિપુત્રક, જીવ વા મરવા સાધો, વ્યાધ માં જીવ માં મર. ૧ એતલઈ કેસિ ચ પરલોગો’ એ ગાહના આરિ ભાંગા કહિયા.. જે એક બાજુ છ જીવનો વિનાશ કરે ને બીજી બાજુ મોટાં તપ કરે એવા ૧ ખ સાતઈ વ્યસનનઈં પાપિ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ Page #147 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન તપસ્વીને ઈહલોક નથી, વ્યવહાર કરી કાંઈક પરલોક છે. જે નટ-વિટ આદિ ઈહલોકમાં ખાય-પીએ ને ધર્મ ન કરે તે મરીને નરકમાં જાય. તેને વ્યવહાર ઈહલોક છે, પરલોક નથી. જે વેપારી વગેરે ઈહલોકમાં લક્ષ્મીનું સુખ ભોગવે છે, દાનપુણ્ય આદિ કરે છે તેને બંને ભવ રૂડા છે. જે ચોર જુગારી છે તે ઈહલોકમાં દુઃખી છે ને પાપ કરી નરકમાં જતાં આવા જીવને બંને ભવ દુઃખી છે. નરયનિરુદ્ધમઈણે દડીમાઈણ જીવિર્ય સેય, બહુવર્યામિ વિ દેહ વિસુક્ઝામણસ્સ વર મરણ. ૪૪૨ નર નરકનઈ વિષઇ નિરુદ્ધ સ્થાપી, આપણી મતિ ઠઈ જીણઈ એતલઈ એતલઈ નરક મહાપાપ જે કરઈ છઇ, દંડિય. ઇસ્યા જે દંડિરાય મહંતા પ્રમુખ જે જીવ નરકગામી, ઈહલોકિ સુખ ભોગવઇ છઇં. તેહહૂઇ જીવિતવ્ય જીવવિઉં, શ્રેય રૂડઉં, જેહ ભણી કેતલાઈ દિહાડા ઇહલોકિ સુખ ભોગવસિઈ તે ૧, બહુવા અનઈ કહિ એકનઈ સબરિ બહુ ઘણા અપાય રોગ ઊપનાં છઇં, ગાઢી વેદના સહી સકતી નથી, પણ ડિસુઝા મનનઉ ધ્યાન વિશુદ્ધ ચોખઉ નિર્મલ છઇં, મનનઉ પરિણામ રૂડી છઇ, તેહનઈં, વર મરણ, મરણ રૂડઉં, જેહ ભણી તે મેં પૂઠિઈ સુગતિઇ જાઇ, તિહાં સુખ પામઈ ૨. ૪૪૨. રાજા, મંત્રી વ. જીવો જે નરકગામી તેઓ ઈહલોકમાં સુખ ભોગવે છે તેમને જીવવું રૂડું છે. પણ અહીં ઘણા રોગ ઉત્પન્ન થતાં વેદના અસહ્ય બને પણ મનથી વિશુદ્ધ ધ્યાન ધ્યાવે તેને મરણ રૂડું છે. કેમ કે મર્યા પછી તે સુગતિએ જઈ સુખ પામશે.] તવ-નિયમમુક્રિયાણ કલ્યાણે જીવયે પિ મરણે પિ, જીવંતડત ગુણા મયા વિ પુણ સુગઈ જીતિ. ૪૪૩ તવ જે જીવ તપનિયમનઈ" વિષઈ સુસ્થિત છઇ, ધર્મનાં વિષઈ દઢ છઈ, તેહçઈ કલ્યાણં જીવિવઉં, અનઈ મરીવઉઇ, બેઈ કલ્યાણ રૂડાં, કાંઈ જેહ ભણી જીવંતતે જઉ ઘણઉં જીવઈ તઉ અનેક ગુણ ઊપાર્જઇ, ધર્મના માર્ગ અનેક વૃદ્ધિવંતા કરશું, અનઈ મયા વિ. તે મૂઆઈ પૂઠિઇ સુગતિ જાઇ, દેવલોકિ અથવા મોક્ષિ, એહ ભણી તેહçઇ જીવિવ૬ મરિવઉં બેઈ રૂડાં ૩.૪૪૩. જે ધર્મ વિષયમાં દઢ તેને જીવવું મરવું બંને રૂડાં. કેમ કે ઘણું જીવે તો અનેક ગુણ ઉપાર્જે ધર્મમાર્ગ વૃદ્ધિવંત કરે ને મર્યા પછી દેવલોક-મોક્ષે જાય.. ૧ ક સેય નથી. ૨ ખ, ગ ઠ નથી. ૩ ખ ગ હિંસાદિક મહાપાપ. ૪ ખ કરિવઉં ગ ચારિત્રઉ. ૫ ક તપનિયમ મનનઈ. શ્રી સોમસુંદરસૂરિકતા ૯૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ અહિયં મરણે અહિએ જીવિર્ય પાવક—કારણે, તમસંમિ પર્ડતિ મયા વેર વહેંતિ જીવંતા. ૪૪ અહિયં પાવ. જે પાપકર્મના કરણહાર ચોર જૂઆરી કોરી વાગરી માછી પ્રમુખ જીવના જીવિવાં નઈ મરિવાં બેઈ અહિતૂ વિરૂઆ, કાંઈ તમસંગ જેહ ભણી પાપ કરીનઈ તે મૂઆ, હૂતાં, તમસિ ઘોર અંધકાર રૂપ નારગિ પડઇ, અનઈ જીવતાં હૂતાં, વધ ઘણાં જીવન મારિવઈ કરીનઈ પાપ વધારશું, એહ ભણી તેહહુઇ જીવિવઉ નઈ મરિવઉં બેઈ વિરૂઆં કહીઇ, બિહ ઊપરિ અનર્થ હેતુ ભણી. ૪૪૪. ઇસિઉ સ્વરૂપ જાણી વિવેકિયા પ્રાણાંતિઇ પાપ ન કરશું એ વાત કહઈ છઇ. જે પાપકર્મ કરે છે – ચોર, જુગારી, કોળી, વાઘરી, માછીમાર છે. - એમનું જીવવું મરવું બને ખરાબ છે. કેમ કે પાપ કરીને તે નરકમાં પડશે અને જીવતાંયે પાપ વધારે.] અવિ યòતિ ય મરણ, ન ય પરપીડ કરતિ મણસાવિ, જે સુવિયસુગઇપહા, સોઅરિયસુઓ જહા સુલસો. ૪૫ અવિ, વિવેકિયા જીવ હરિમરણ વાંછઇ, ન ય પર પર અનેરા જીવહુઈ પીડા દૂહવણ મનિઇ કરી ન કરશું, વચનનઉ, કાયનઉં કહિવ૬ કિસિઉં, વચન કાયદું સર્વથાઈ ન કરઈ ઇસિક ભાવ. કુંણ પરિપીડા ન કરઈ, જે સુવિઈજે જીવ સુવિહિત સાચઉં જાણિઉં, દયામૂલ સુગતિ મોક્ષનઉ મારગ છઈ જેહે તે કહિની પરિ સોઅરિય. કાલસોઆરિયા ખાટકીનઉ સુત બેટઉ સુલસ નામિ જિમ તીણઈ જીવડુંઈં પીડા ન કીધી, તિમ અનેરાઈ ઉત્તમ ન કરશું. કથાઃ રાજગૃહ નગરિ, કાલસોઅરિઉ ખાટકી દિન પ્રતિ પાંચસઈ ભઈસા મારઇ, તેહનઉ બેટકે સુલસ, અભયકુમાર મુહતાની સંગતિઈ જીવદયાની મનિ નિશ્ચઉ આણઈ, કાલસોયરિઉ કૃષ્ણલેશ્યા વર્તતઉ મરી સાતમઈ નરગિ ગિઉ, કુટુંબ પરિવાર સત્ મિલી સુલમહંઈ કહેઇ, ‘તઉં આપણા બાપ ખાટકીનઉં કામ કરિ સુલસ કહઈ પાપ લાગઈ તેહ ભણો હઉં ન કરવું', કુટુંબ કહઈ પાપ . તાહરઉં થોડઉં થોડઉં અહે સહુ વહિચી લેસિઉ ભઇસઉ દોરે બાંધી પાડિક સુલસનઈ હાથિ કુઠાર આપિઉં, “તઉં પહિલઉં ઘાઉ દઈ પછઈ અહે સહુ ૧ ક તમસંમિ પડેમિ ખ તમસ પતંતિ. ૨ ખ, ગ વયર. ૩ ક વરિનણ ખ મરણ. ૪ ખ, ગ મુગતિ. ૫ ખ પૃથ્વિઈ ગિઉ. ૬ ખ, ગ પછઈ તેણે એક ભઇંસલું ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #149 -------------------------------------------------------------------------- ________________ કરિસિ૬ સુલસિ કુઠાર લેઈ આપણછ જિ પગ આહણિલ, કહિવા લાગી કુઠાર માહરા હાથથિઉ પડિઉ. માહહૂઇ ગાઢી પીડા તુમ્હ થોડી થોડી વિહંચી લિઉં, વિલંબ મ કરી, કુટુંબ કહઈ “તઉં ભોલઉ થિઉં, પીડ કહિની કુણહિઈ લિવરાઈ છઈ સિકં', સુલસ કહઈ પીડ લેઈ નથી સકતાં, પાપ કિમ લેસિઉ ?’, ઈમ કહી કુટુંબ પરિવાર સહૂ બૂઝવિલું, સુલસ ખરી જીવદયા પાલી દેવલોકિ પુતઉં, એ વિવેકિયાનઉં કર્તવ્ય કહિઉં. ૪૪૫. અવિવેકિયાનઉ કાર્ય કહઈ છઈ. [વિવેકી જીવ હજી મૃત્યુને ઇચ્છે પણ અન્ય જીવને પીડા મનથી પણ ન કરે. તો પછી વચન-કાયાનું તો કહેવું જ શું ? પરપીડા કોણ ન કરે ? જે જીવ એ સત્ય જાણે કે દયા એ મોક્ષનો માર્ગ છે. કથા : રાજગૃહ નગરમાં કાલસૃરિયો ખાટકી રોજ પાંચસો ભેંસો મારે. તેનો પુત્ર સુલસ અભયકુમાર મંત્રીની સંગતથી મનમાં જીવદયાનો નિશ્ચય કરે છે. કાલસૂરિયો કૃષ્ણલેશ્યાને વર્તતો મરીને સાતમી નરકે ગયો. કુટુંબ ભેગું થઈ સુલસને કહે “તું તારા બાપનું ખાટકીનું કામ કર.' સુલસ કહે પાપ લાગે માટે ન કરું.” કુટુંબ કહે, “તારું પાપ અને થોડું થોડું વહેચી લઈશું.' સુલસના હાથમાં કુહાડી આપી કહે “તું પહેલો ઘા કર, પછી અમે સહુ એમ કરીશું.' સુલસે કુહાડી લઈ પોતાના જ પગ પર ઘા કર્યો. પછી કહે, “મને થતી અતિપીડા તમે થોડી થોડી વહેંચી લો.” કુટુંબ કહે, તું ભોળો છે. કોઈની પીડા કોઈથી લેવાય ખરી ? સુલસ કહે, “જો પીડા નથી લઈ શકતા તો પાપ કેમ લેશો ?” એમ કહી કુટુંબને બોધ પમાડી, ખરી જીવદયા પાળી સુલસ દેવલોકે ગયો] મૂલગ કુદડગા દામગાણિ ઉગૂલર્ઘટિઆઓ અ, પિડેઈ અપરિતતો ચઉખયા નત્યિય પલ્સ વિ. ૪૬ મૂલગ. જિમ કોએક મૂર્ણ મૂલગઉ ખીલી ઢોર બાંધિવાની કુદંડગ કોલીંડઉં, વાછરુડાં બાંધિવાન લાકડઉં, અનઈ દામગ દામણઉં, ઢોર બાંધવાન દોર, ઉદ્ભૂલ' ઢોરનઈ ગલઈ બાંધિવાની મોરંગી, ઘટિઆ ગલઈ બાંધિવાની ઘાંટડી પિડેઈએવા અનેરાઇ ચતુષ્પદયોગ્ય ઉપગરણઈ જિ મેલાં, અપરિહંતો અશ્રત અણઊસનઉ થિકી નિરંતર પુણ જઉ ઘરિ જોઈએ, તલ ચઉપયા ચતુષ્પદ આશ્રી, પશુ છાલી માત્ર નથી તેહના ઉપકરણછ જિ મેલઈ છઇ, પુણ ઘરિ ચતુષ્પદ કાંઈ નથી. ૪૪૬. ૧ ક છૂ. ૨ ખ “નથી’ પછી ‘એ વસ્તુ બોલીઇ માત્ર નથી” પાઠ વધારાનો. ૧૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #150 -------------------------------------------------------------------------- ________________ (જેમ કોઈ મૂર્ણ ખીલો, લાકડું, દોરડું, મોરંગી, ગળાની ઘંટડી એવાં ઢોરને યોગ્ય ઉપકરણો મેળવે પણ ઘરે ઢોર જ ન હોય..] તહ વત્થપાયદંડગ-ઉવગરણે જયણકજ્જ મુઉજતો, જસદ્ભાઈ કિલસઈ, તે ચિય મૂઢો ન વિ કારે. ૪૪૭ તહ. તિમ નિર્વિવેક મહાત્માઈ, જેહે ઉપગરણે જયણા કીજઈ, તે વસ્ત્રકાદિ પાત્રપડઘાદિક ડાંડા ઠંડાસણા અનેરાઈ ઉપગરણ, તેહ જિ મેલિવાની ઉજુત્તો ઉદ્યમ કરઈ, જયણાનઈ કાજિ, જસ્સાઈ. તે મૂઢ અજાણ મહાત્મા, જે જયણાનઈ કારણિ, એવડાં ઉપગરણ જોઈઇ, અનઈ જેહનઈ કારણિ એવડી ખપ કરઈ છઇ, તે જણાઈ જિ મૂઢ મૂર્ખ ન કરેઇં, જિમ ઘરિ જઉ ચતુષ્પદ ઢોર હુઇ, તઊ જિ ખીલાદિક તેહના ઉપગરણ મેલિવાનઉ ઉપક્રમ સજ્જ થાઈ, ઈહઈ કાઈ નહીં, તિમ મહાત્માઈ માહિ જઉ જ્યણા હુઈ તઉ જિ જયણાનાં રજોહરણ ડંડાસણાદિક ઉપગરણ મેલિવાની ખપ સાર્થક ઈન્ડઇ નિરર્થકઈ જિ જાણવી, ઇસિક ભાવ. ૪૪૭. કો એક કહિસિઈ ઉન્મારગિ પ્રવર્તતાં, તીર્થકર કાઇ ન વારઈ, તેહ કહઈ છઇ.. તેમ અવિવેકી મહાત્મા જયણાનાં ઉપકરણો એકઠાં કરે પણ જે જયણા - જીવરક્ષા માટે આ બધાં છે તે જયણા જ ન કરે. ઢોર હોય તો ખીલો આદિ સાધનોની સાર્થકતા તેમ જયણા થાય તો જ રજોહરણ વ. ઉપકરણોની સાર્થકતા.. અરહંતા ભગવતો. અહિયે વ હિય વ નવિ ઈહં કિંચ, વાતિ કારર્વિતિ ય વિસ્તૃણ જણ બલા હલ્યું. ૪૮ અરહંઅરિહંત તીર્થંકરદેવ ભગવંત, અહિએ વહિએ વ હિ વિરૂઉં કરતાં હિત રૂડઉં. કરતાઈ, જણ લોકçઈ કાંઈ શિ. બલાત્કારિઈ હાથિ ધરીનઈ વારતિ, કિહિતૃઇ વારશું નહીં, અનઈ કરાવઈ નહીં, ઠાકુરની પરઠઇ ચાંપીનઈ. ૪૪૮. તીર્થકર સિવું કરશું તે કહઈ છઈ. તીર્થકર ખોટું કરતા લોકને બળજબરીએ હાથમાં પકડીને કે ઠાકુરની પેઠે દબાવીને કેમ અટકાવતા નથી ?]. ઉરએસ પુણ તે દિતિ જેણ ચરિએણ કિત્તિનિલયાણું, દેવાણ વિ હૃતિ પહૂ કિમંગ પણ મgયમિત્તાણ. ૪૯ ઉવ. તીર્થંકરદેવ કાઈ, બલાત્કારિશું કર્તવ્ય ન કરાવઈ, પુણ ઉપદેશ ૧ ખ “અનઈ કરાવઈ નહીં પાઠ નથી. ૨ ખ કરઇ તે નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ધર્મેનઉ કરિવઉં તેવઉં કાંઈ દિઇ, જીણઈ ઉપદેશઈ સમાચરિઇ હુતઈ, દેવા. કીર્તિના નિલય મહાયશના સ્થાનક તેહના પ્રભુ સ્વામી થાઇ, તે ઉપદેશના કરણહાર વીતરાગનઉ કહિઉ ધર્મ આરાધીનઈ, ઈંદ્રપદવી પામઈ, ઇસિઉ55A ભાવ, કિમં અંગ ભો શિષ્ય વીતરાગનઈ ઉપદેશઇ આરાધિઈ, મનુષ્યમાત્રના ઠાકુર થાઈ, મોટા રાય થાઇ, તે કહિવ૬ કિસિઉ તે થોડી વાત, વીતરાગની ઉપદેશ સર્વકલ્યાણ કરઈ જિ. ૪૪૯. એહ જિ વાત દેખાડઈ છઈ. [તીર્થકર બળજબરીએ કામ ન કરાવે, ધર્મોપદેશ કંરે. જે ઉપદેશ અનુસાર આચરતાં યશના સ્વામી થવાય. વીતરાગકથિત ધર્મ આરાધીને ઈંદ્રપદવી પમાય, મોટા રાજા થવાય. વીતરાગનો ઉપદેશ સર્વ કલ્યાણ કરે.] વરમઉડ કિરીડધો ચિંચઈઓ ચવલકુંડલાહરણો, સક્કે હિઓએસ એરાવણવાહણો જાઓ. ૪૫૦. વર૦ વપ્રધાન મુકુટ અગ્ર વિભાગ છઇ, જેહનઉ ઇસિઉસિ કિરીટ મઉડ માથઈ ધરઈ છઈ, અનઈ ચિચઈ કડગ-બહિરખાદિક આભરણે કરી ચિગતી ઝલહલતઉ, ચવલ૦ અનઇ ચપલ હાલતાં ઝલહલતાં, કાનના કુંડલ અનઈ બીજાઈ સયરનાં આભરણ છઇ જેહનઈ, એરાવ ઐરાવણ હાથી દેવ વાહણ છઈ જેહનઈ ઇસિક સક્કોશક ઇંદ્ર હિ૬ વ. વીતરાગના હિતકારીયા ઉપદેશ જિના આરાધિવાઈ જિ તી ઉ. ૪૫૦. તથા. વીતરાગનો હિતકારી ઉપદેશ આરાધતાં મુગટધારી, બેરખાં આદિ અલંકારોથી વિભૂષિત, કાનનાં કુંડળ અને અન્ય આભરણોથી યુક્ત અને ઐરાવત હાથીના વાહનવાળો તે થયો.] રણુજ્જલાણિય જાઈ બત્તીસવિમાણસયસહસ્સાઈ, વજ્જહરણ વરાઈ હિઓવએસણ લદ્ધાઈ. ૪૫૧ રયણરત્ન ઇંદ્રનીલ પદ્મરાગાદિક તેહે કરી ઉજ્જવલ ઝલહલતાં જે બત્તીસ બત્રીસ વિમાનનાં સપના સહસ્સ લાખ તે વજ્રહણ, જે વજનામાં પ્રહરણનઈ ધરણહારિ ઇંદ્રિઈ વપ્રધાન લાધાં, વિવિએ. તે વીતરાગના હિતોપદેશઇ જિ આરાધિયાનવું ફલ. ૪૫૧ તથા. [ઈન્દ્રનીલ પઘરાગ આદિથી ઉજ્જવળ ૩૨ વિમાન ઈંદ્ર પ્રાપ્ત કર્યા તે વીતરાગનો ઉપદેશ આરાધ્યાનું ફળ.] સુરવઇસમ વિભૂઇ જે પત્તો ભરત ચક્વટ્ટી વિ માણસ લોગસ્સ પહૂ તે જાણ હિઓવએણ. ૪૫ર ૧૦૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #152 -------------------------------------------------------------------------- ________________ સુરવઈ સુરપતિ ઇંદ્ર, તેહના સરીખી વિભૂતિ ઋદ્ધિ જંપત્તો જં ભરતેશ્વર ચક્રવર્તિઇ શ્રી આદિનાથનઇ બેટઇ પામી લાધી, માણસ મનુષ્યલોક છઈં ખંડનઉ પ્રભુસ્વામી જે હુત તે જાણ૦ ભો શિષ્ય ! ત૬ જાણિ, શ્રી વીતરાગના હિતોપદેશજન આરાધિવાનઉં ફલ, એતલઈ સિઉ જ કાંઇ જગમાહિ મોટી પદવી, ઇંદ્ર ચક્રવર્તિ વાસુદેવ બલદેવાદિક તણી સઘલીઇ વીતરાગના ઉપદેશધર્મઇ જિના આરાધિવાઈ જિનઈ પ્રભાવિ લાભઇ, ઇસિક ભાવ. ૪પર. ઈસિહં જાણીનઈ સિકં કરિવઉં, તેહ કહઈ છઈ. [ઇંદ્ર સરખી રિદ્ધિ ભરતેશ્વર ચક્રવર્તીએ પ્રાપ્ત કરી, છયે ખંડનું પ્રભુત્વ મેળવ્યું. હે શિષ્ય, તું વીતરાગના હિતોપદેશને આરાધવાનું ફળ જાણ. ઈંદ્ર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ જેવી મોટી પદવી વીતરાગનો ઉપદેશધર્મ આરાધવાનું ફળ.] લકૂણ તે સુઇસુઈ જિણવયણુએસમમય બિંદુ સમ, અપહિય કાયવું, અહિએસ મણે ન દાયવું, ૪૫૩ લહૂણજિણ જિન વીતરાગના વચનનઉ ઉપદેશ શ્રુતિ કાનહુઈ સુખદાઈ પુ અનઈ અમયબિંદુ, અમૃતના બિંદૂઆ સરિખી થોડી ભવ્ય5 જીવના મન હૃઇ આલ્હાદકકારક ભણી એવઉ લહી પામીનઈ, જાણિ જીવિ, અપ્રહિયે આપણા આત્મા¢ઇ હિતકારીઉં ધર્માનુષ્ટાન વીતરાગનઉં ઉપદેશિવઉં કરિવઉં, અહિ. અહિતકારી વીતરાગના નિષેધિયા, હિંસાદિક કર્તવ્યનઈ વિષઈ મનૂઈ ન દેવઉં, વચન-કાયનઉં કરિવાનઉં કહિવ૬ કિસિઉં. ૪૫૩. ઇમ કરતઉં, ઈહલોકિઈ જિસિઉ હુઇ, તે વાત કહઈ છઈ. વીતરાગનાં વચન કાનને સુખદાયી છે અને અમૃતબિંદુની જેમ ભવ્ય જીવના મનને આહલાદક છે. આમ જાણી આપણે વીતરાગનાં ઉપદેશ્યાં હિતકારી ધમનુષ્ઠાન કરવાં, વીતરાગનાં નિષેધ્યાં અહિતકારી કર્તવ્યોમાં મન જ ન દેવું. તો વચન-કાયાથી તો કરવાની વાત જ શી ?]. હિમપ્પણી કરતો કસ્ય ન હોઈ ગરુઉ ગય ગનો, અહિયે સમાયાંતો કસ્ય ન વિપચ્ચક હોઈ. ૪૫૪ હિયમ, આપણા આત્માÇઇ હિત કરિવઉં, અનુષ્ઠાન કરતી હુંત૭, કમ્સ ન કહિ એકન ગુરુઉ પ્રધાન ગુરુ, તેહનઈ સ્થાનકિન હુઈ, એતલઈ સવિહઉહૂઇ ગુરુ સરિખ પૂજ્ય થાઈ, ઈસિક ભાવ. ગન્નો અનઈ સવિ કહçઇ, ગણિવા ૧ખ જિનનઉ આરાધિવાનઉં. રખ વાસુદેવાદિ ભણી ('વાસુદેવ... તણીને બદલે) ગ ગદ્યશ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ જોગઉ સવિહઉં કાજકામિ પૂછિવા જોગઉ થાઇ અહિયં અનઇ અહિતૂ ં વિરૂઉં પાપાનુષ્ટાન સમાચ૨તઉ કેહ એકÇÖ વિપ્રત્યય રહિત અવિશ્વસનીય ન થાઇ, કો તેહનઉ વીસાસ ન કરઇ, ઇસિઉ ભાવ. ૪૫૪, ઇસિય ઉત્તમ કરણીય કરણહારની કાંઇ ખાણિ નથી, જે ઉત્તમ કર્તવ્ય કરઇ તે પૂજ્ય થાઇ, એ વાત કહઇ છઇ. [હિતકારી અનુષ્ઠાન કરતાં, મુખ્ય ગુરુના વિકલ્પે તે અન્ય સહુને ગુરુ સરખો જ પૂજ્ય થાય અને અહિત પાપાનુષ્ઠાન સમાચરતાં, તે કોઈને વિશ્વસનીય ન થાય.] જો નિયમસીલતવર્સજર્મેહિ જુત્તો કરજ્જ અપ્પહિયં, સો દેવ યં પુો સીસે સિદ્ધત્થઉ વ જશે. ૪૫૫ જો નિય૰ ભાવઇ તે જિ કો નિયમયનશીલતપસંયમે કરી યુક્ત સહિત હુંતઉં આપણપાહર્ટ્ઝ હિતઉં રૂડઉં, ધર્મક્રિયાનુષ્યન કરઇ સો દેવ યં૰ તે જિમ દેવતા પૂજીઇ તિમ' સતિ કહિÇઇ પૂજનીય થાઇ, સીસે અનઇ તે માથઇ કીધઉ વહીઇ, સિદ્ધાર્થ સરિસિવની પરિ જિમ સરિસવ લોક માહિ મંગલીક ભણી માથઇ કીધઉ વહીઇ, તિમ તેહૂ સવિહઉદ્ભŪ માથાના મુકુટ સરીખઉ થાઇ, સામાન્યઇ ફીટી ગરૂ થાઇ, એહ ભણી ગુણઇ જિ ઊપાર્જિયા જોઈઇં, બીજી ગરૂઆની ખાણિ નથી, ઇસિઉ ભાવ. યદુક્તમ્ ગતા યે પૂજ્યત્વે પ્રકૃતિ પુરુષા એવ ખલુ તે, જના દોષત્યાગે જનયત સમુત્સાહમતુલ; ન સાધૂનાં ક્ષેત્રે ન ચ ભવતિ નૈસર્ગિકમિદ, ગુણાન્ યો યો ધત્તે સ સ ભતિ સાધુર્ભૂજત તાન્. ૧, ૪૫૫. એહ જિ વાત વલી કહઇ છઇ. [જે કોઈ ભાવપૂર્વક નિયમ-શીલ-તપ-સંયમથી રૂડું હિત કરે, ધર્માનુષ્ઠાન કરે તે દેવતાની જેમ સર્વને પૂજનીય બને અને સિરસવની જેમ માથે ચડાવાય એ માટે ગુણ ઉપાર્જવા જોઈએ.] સત્નો ગુન્નેહિં ગનો ગુણાહિઅસ્સ જહ લોગવીરસ, સંભંત મઉડવિડવો સહસ્સનયણો સત્યયમેઇ, ૪૫૬ સો સહૂ કો જીવ ગુણે જિ જ્ઞાનાદિકે કરી ગણ્ય ગણવા જોગઉ સવિ કહિÇઇં માનવા જોગઉ પૂજ્ય થાઇ, એ દૃષ્ટાંત કહઇ છઇ, ગુણાહિયસ્સ જિમ ૧ ખ તિમ જે પુણ્ય કરઇ તે. ૧૦૪ શ્રી. સોમસુંદરસૂરિષ્કૃત Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનતપ સાહસાદિક ગુણે કરી અધિકા લોક માહિ પ્રસિદ્ધ શ્રી વીર તીર્થકર હૃઇ, સંભ્રાંત ભક્તિનઈ, ગાઢઈ રસિ કરી આકુલ ચપલ કિરીટ મુકુટ રૂપીઉં વિટપ પલ્લવઈ છઈ જેહનઉ ભક્તિ ઊતાવલિઇ કરી જેહના આભરણ હાલઈ છ, ઇસિ૬ ભાવ, ઇસિઉ સહસ્સ. સહસ્ત્રનયન ઇંદ્ર સતત નિરંતર વાંદિવાં આવઈ ગુણનઉ તાણિઉ, એતલઇ વિશ્વમાહિ ગુણઈ જિ પૂજ્ય. ૪૫૬. ગુણની વાત કહી. હવ દોષ આશ્રી કહઈ છઈ. સિહુ જીવો પોતાના જ્ઞાન આદિ ગુણથી જ ગણ્ય – પૂજ્ય બને; જેમ જ્ઞાન-તપ આદિ ગુણે કરીને શ્રી વીરભગવાન મોટા થયા. એમની ભક્તિ કરવાથી હલી ઊઠતાં આભરણવાળા સહસ્ત્રનયન ઇંદ્ર એમને નિરંતર વાંદવા આવે છે. વિશ્વમાં ગુણ જ પૂજ્ય છે.]. ચોરિક્વચણાકૂડકવડ, પરદારદારુણમઈમ્સ, તસ્ય શ્ચિએ તે અહિય પુણોવવિ વેરે જણો વહઈ. ૪૫૭ ચોરિક્ક પરદ્રવ્યની ચોરી વચણા કર્તવ્યઈ કરી પરહંઈ વંચિવઉં, કૂડ વચનનઉં, કડઉં બોલિવવું કપટ મનિ ઇ માયાનઉં ચીંતવિવઉં પરધર પરસ્ત્રી, એતલા પાપનઈ ઘરુણ મહેલી પ્રવર્તી મતિ છઈ જેહની, તસ્ય ચિય. ઇસિયા પાપના કરણહાર પુરુષના આત્માઈ જિ હૃઇ તે પાપનઉં કર્તવ્ય અહિત્ઉં, ઈહલોકિ અપશબંધવધાદિક દુઃખ અનઇ પરલોકિ નરકાદિક દુઃખ પામઇ, એતલઈ ન સરઇ, પુણોવિ વેરે. વલી જેહની દ્રવ્ય ચોરિઉ હુઇ, જેહçઇ વંચનાદિક કીધાં હઇ અનઈ જેહની સ્ત્રીનઉં ગમન કીધઉં હુઇ. તે જન લોક વલી તેહ ઊપરિ વડર વહઈ, આંહિદ જિ તેહનાં વૈભાષ્ય બોલઈ, પરલોકિ તેહ સિઉ ઘણા ભવ વઈર વહઈ એ વલી અધિકઉં, વલી દાધા ઊપરિ ફોડઉ તેહ સરિખઉં જે ગુણ આરાધિઈ તેહઈ ઇસ્યા દોષ ન ઊપજઇ, એ વાત કહઈ છઇ. ૪૫૭ પરદ્રવ્યની ચોરી, અસત્ય-કૂડું વચન, કેપટમનથી પરસ્ત્રીનું ચિંતવન – આવાં પાપોથી મતિ ભ્રષ્ટ થયેલાને આ લોકમાં અપયશ, બંધ-વધ આદિનાં દુઃખો અને પરલોકે નરકનાં દુઃખો પ્રાપ્ત થાય છે. વળી જેનું દ્રવ્ય ચોર્યું હોય, જેની સાથે ઠગાઈ કરી હોય, જેની સ્ત્રી સાથે ગમન કર્યું હોય તે સૌ આવા માણસ ઉપર વેર રાખે, અહીં જ એનું ભૂંડું બોલાય. પરલોકમાં તો ઘણા ભવ વૈર ભોગવવાનાં થાય એ વધારાનાં. એ તો વળી દાઝુયા પર ડામ.] ૧ ખ મહવીર ગ વીર મહાવીર. ૨ ક ચોરિક્યા . ૩ ખ અવસાવધબંધાદિક ગ અસંબદ્ધવધાદિક ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ જઇ તા તણકંચણ લિટ્ટયણસરિસોવો જણે જાઓ, તઈઆ નઃ વ્રુત્તિો અહિલાસો દત્વ હરમિ. ૪૫૮ જઇ તા૰ જઉ તાં જીવ તૃણઉં અનઇ કાંચન સુવર્ણ બેઇ જેહનઇ સરીખાં, અનઇ લોષ્ટ પાષાણ અનઇ રત્ન એહિઇ બિહુનě સરીખીઇ જિ ઉપમા છઇ, જેહનઇ નિર્લોભપણઇં કરી જે તૃણ સુવર્ણ અનઇ પાહણનઇ એ રત્ન સરીખાઇ જિ દેખઇ છઇ, જેતીવારŪ, જન ઉત્તમ એ હૂંઉ, તઇયા. તેતીવારě તું નિશ્ચð અહિલાસો B પરાયા દ્રવ્ય અપહરવા, અભિલાષ ઇચ્છા વિચ્છેદાણઉ તૂટઉ, જેતીયવારઇ એ જીવ નિસ્યંગ નિર્લોભ હૂંઉ, તેતીવારઇ પંદ્રવ્ય અપહરઇ નહીં પંચનાદિ કરઇ નહીં, અન ઇહલોકિ પરલોકિ કિસ્સાઇ અનર્થ પામઇ, કહિ ઇસિઉં વઇર ન વધારઇ, સુખીઉ થાઇ સદૈવ, ઇસિઉ જાણી સન્માગિ વર્તવઉ. ૪૫૮. જે ગુરુઉઇ હુઈ સન્માર્ગિ ન વર્તાઇ, તે અયોગ્ય થાઇ, એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. [જે જીવને તૃણ-કંચન, પાષાણ-રત્ન સમાન છે એ જીવ નિર્લોભીપણાને લીધે તૃણને સુવર્ણ ને પાષાણને રત્ન ગણે છે. નિર્લોભી જીવ પરાયું ધન હણે નહીં, ઠગાઈ કરે નહીં અને ઇહલોક-પરલોકમાં ગમે તેટલો અનર્થ પામતાં છતાં કોઈની સાથે વેર વધારે નહીં. એ સદૈવ સુખી થાય એમ જાણી સન્માર્ગે વર્તવું. આજીવગગણનેયા, રજ્જસરિ પહઊણ ય માલી, હિયમપ્પો કરતો ન ય વયણિજ્યે ઇહ પડતો. ૪૫૯ આજીવ૰ બાહ્યવેષમાત્રિě જિ જીવŪ, એહ ભણી આજીવગ નિન્દ્વવ કહીઇ, તે નિન્દવના ગણ સમૂહમાહિ નેતા નાયક મૂલગઉ, રજ્જોસર્રિ શ્રી મહાવીરનઉ જમાઈ, જમાલિ એવડી રાજ્યલક્ષ્મી છાંડી દીક્ષા લેઈ, સિદ્ધાંત પઢીનઇ, હિયમપ્પણો જઉ આપણઉં હિત કરતા પરમેશ્વરનઉં વચન ઊથાપત નહીં, આપણÛ અહંકારિÛ ન વાહીયત તઉ ન ય વયણિજ્જે વચનીયતાÛ, પાચસÓÝ લોહિ મોટઉ રાજા રાજ્ય છાંડી લોકમાહિ, અનઇપ શાસનઇ માહિ ન પડત, નિંદ્યપણઉં ન લહત. કથા : કુંડપુર નર શ્રી મહાવીરનઉ જમાઈ જમાલિ પાંચસŪ સહિત દીક્ષા લીઇ, તેહની કલત્ર અનોધા, શ્રી મહાવીરની બેટી, સહસ્ર પરિવાર સહિત દીક્ષા લિઇ, જમાલિ અગ્યાર આંગ પઢિયા, શ્રી મહાવીર પૂછી, એવડઇ પરિવરિ ૧ ખ વિછિનો. ૨ ખ ‘સુવર્ણ અનઇ પાહણ' પાઠ નથી. ૩ ખ દોષ. ૪ ખ, ગ પાચસઇ લોહિ મોટઉ રાજા રાજ્ય છાંડી’ પાઠ નથી. ૫ ખ ‘અનઇ શાસનઇ માહિ’ નથી. ૬ ખ જમાલિ’ પછી મોટઉ રાજા રાજ્ય છાંડી પાઠ વધારાનો. ૧૦૬ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #156 -------------------------------------------------------------------------- ________________ પરિવરિઉ, શ્રાવસ્તી નગરીઇ ગિઉ, તિહાં તિંડુક વનમાહિ કોષ્ટક યક્ષનઇ ભવન ઊરિઉ, એક વાર તેહÇઇં જ્વર ચડિઉ આણિ બઇસી ન સકઇ, સંથારઉ ઘાતઇ, મહાત્માહૂ સંથારઉ ઘાતતાં જમાલિ પૂછઇ સંથારઉ ઘાતિઉ ?’ મહાત્મા કહઇ ઘાતિઉ’, જમાલિ આવિઉ દેખઇ અધ ઘાતિઉ, કહઇ તુમ્હે કાંઈ કૂડઉં બોલિઇઉં ?”, મહાત્મા કહઇં પરમેશ્વર કહિઉં છઇ, કીજતા સામ્તઉં કીધઉં કહીંઇ' તે વાત સાંભલી જમાલિ કહિવા લાગઉ, એ વચન પરમેશ્વરનઉં ફૂડઉં, મહાત્મા કહઇ ગામિ જાવા લાગઉં, પુરુષ ગામિ ગિઉ કહીઇ. થોડઇં કુટકઈં ભાગઇં ભાજન ભાગઉ કહીઇ, છેહડઇં માત્રિ ફાટઇં, વસ્ત્ર ફાટઉં કહીઇ, એમ તિ અધૂરð કાજિ કીધð, કાજ કીધઉં કહીઇ, ઇસી અનેક યુક્તિ કરી પરીચ્છવર્ધી, પુણ પરીચ્છઇ નહીં, પછઇ મહાત્મા છાંડી શ્રી મહાવી૨ કન્હઇ ગિયા, અનોદ્યા મહાસતીÇÞ જમાલિનઉ કદાગ્રહ લાગઉર, ઢંક કુભાર શ્રાવકનઇ, ઉપાશ્રય મહાસતી રહી છઇં, વાર કરતાં કાંબલી આડિઇં બાધી, તીણઇ શ્રાવિક કાંબલી ભણી અંગારૂઉ લાંખિઉ, કાંબલીઇં કાણઉં પિઉં, મહાસતી કહઈ. શ્રાવક અમ્હારી કાંબલી કાંઈં બાલી, શ્રાવક ઝિંક કહઇ, શ્રી મહાવીરનઇ મતિઇં બલી કહીઇ, પુણિ તુમ્હારઇ મતિ બલવા લાગી છઇ, પૂરી બલી હુઇ તઉ બલી કહીઇ, તીણઇં વચનઈં મહાસતી બૂઝી. મિચ્છામિ દુક્કડ દિઇ, મહાસતી જઈ જમાલિહૂઇં બૂઝવઇ, પુણ બૂઝઇ નહીં, નિન્તવ થિઉ, તપ ઘણાઇ કીધા તઊ અનંતઉ સંસાર ઊપાર્જિઉ, મહાસતી શ્રી મહાવી૨ કન્હઇ જઈ ચારિત્ર આરાધી સુગતિð ગઈ, ઇસી રિ જમાલિઇ વિપરીત પ્રકટ નિન્હવ, ઇસી વંચનીયતા પામી મરી કિલ્નીષીઉ દેવ હૂંઉ, ઇમ જીવ ઉન્માગિ વર્તાતા મહત્ત્વ થઉં પડઇં. ૪૫૯. તથા. - [જે કેવળ બાહ્ય વેશમાત્રથી જ જીવે તેને આજીવક' – નિલ્ડ્રનવ કહીએ. શ્રી મહાવીરના જમાઈ જમાલિ રાજ્યલક્ષ્મી છોડી, દીક્ષા લઈ, આગમ ભણીને પોતાને હિતકર્તા પરમેશ્વરનું વચન ઉથાપત નહીં, પોતાના જ ગર્વમાં ન તણાઈ જાત તો મોટું રાજ્ય છોડી લોકમાં નિંદ્યપણું ન મેળવત. કથા : કુંડપુર નગરમાં શ્રી મહાવીરના જમાઈ જમાલિએ પાંચસો પરિવાર સાથે દીક્ષા લીધી. તેની પત્ની ને મહાવીરની પુત્રી અનોધાએ સહસ્ર પરિવાર સાથે દીક્ષા લીધી. જમાલ ૧૧ અંગ ભણ્યો. પરિવાર સાથે તે શ્રાવસ્તી ગયો. ત્યાં હિંડુક વનમાં કોષ્ટક યક્ષના ભવનમાં ઊતર્યો. એક વાર એને તાવ ચડતાં ૧ ખ થોડઇં... કાજ કીધઉં કહીઇ' પાઠ નથી. ૨ ખ લાધઉ. ૩ ક મહાસતી કહઇ... પુણિ તુમ્હારઇ' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ આસને બેસી ન શકે. સંથારો નાખતાં જમાલિ મહાત્માને પૂછે “સંથારો નાખું ?” મહાત્મા કહે “નાખ્યો.” જમાલિએ જોયું કે તે અડધો નાખેલો છે. એટલે જમાલિ કહે ‘તમે કેમ કૂડું બોલ્યા ?” મહાત્મા કહે, “પરમેશ્વરે કહ્યું છે કે કરતાની સામે કર્યું કહેવું.” જમાલિ કહે, “પરમેશ્વરનું એ વચન કૂડું – ખોટું છે. મહાત્મા કહે, “કોઈ પુરુષ ગામ જવા લાગ્યો હોય તો ગામે ગયો” એમ કહીએ. વાસણનો કોઈ કટકો ભાંગતાં “વાસણ ભાંગ્યું' કહીએ. વસ્ત્રનો માત્ર છેડો ફાટતાં વસ્ત્ર ફાટ્યું' કહીએ. એમ અધૂરું કામ કર્યા છતાં કામ કર્યું કહીએ” આમ અનેક યુક્તિએ સમજાવે પણ તે સમજે નહીં. તે મહાત્માનું છોડી જમાલિ મહાવીર પાસે ગયા, અનીદ્યા ઢંકકુમાર શ્રાવકને ઉપાશ્રયે રહે છે. આડી બાંધેલી કામળી ઉપર તે શ્રાવકે અંગારો નાખતાં કામળીમાં કાણું પડ્યું. મહાસતી કહે, “શ્રાવક, અમારી કામળી કેમ બાળી ?” શ્રાવક ઢંક કહે, “શ્રી મહાવીરની મતિએ ‘બળી કહેવાય, પણ તમારી મતિએ તો બળવા લાગી છે” કહેવાય. પુરી બળી હોય તો બળી' કહેવાય.” આ વચનથી સાધ્વી બોધ પામી. તે “ મિચ્છા મિ દુક્કડ આપે છે. જઈને જમાલિને બોધ પમાડે છે. પણ તે બોધિત થતો નથી. નિદ્ભવ થયો. તેણે તપ ઘણાં કર્યો, તોપણ અનંતા સંસાર ઉપર્યા. સાધ્વીજી મહાવીર પ્રભુ પાસે જઈ ચારિત્ર આરાધી મુક્તિએ ગયાં. આ રીતે જમાલિ આવો નિહનવ બની મરીને કિલ્બીષિયા દેવ થયો. એમ જીવ ઉન્માર્ગે વર્તતાં પડે છે... ઇંદિયકસાવગારવમએહિં સમય કિલપરિણામો, કમ્મઘણમહાજાલે અણસમય બંધએ જીવો. ૪૬૦ ઇંદિય, પાંચઈ ઇંદ્રિય, આરિ કષાય, ક્રોધાદિક, ત્રિણિ ગોરવ, આઠ મદ એહ કરી સમયે સતત નિરંતર કિલષ્ટ પરિણામ મેઇલઈ અભિપ્રાઈ વર્તત એ જીવ કમ્મઘણા કર્મ જ્ઞાનાવરણીયાદિક તેહ જિ જીવરૂપીઆ ચંદ્રમાઈ આચ્છાદકપણા થિકઉ ઘન ભણીઇ મેઘ તેહના મહાજાલ મહાસમૂહ અણુસમય સમઈ સમઈ ક્ષણિ ક્ષણિ બાંધઈ, આપણપઉં કર્મ કરી વીટઈ, એ સહુ વિષયસુખનઉ વાહિક જીવ કરતું, તે વિષયસુખ ત પાપના ખંતૂઆલિવાઈ" જિ સરીખઉં, પરમાર્થવૃત્તિઈ દુખહેતુઈ જિ, નિર્વિવેક જીવ, તેહનઈ વિષઈ સુખબુદ્ધિ કરી પ્રવર્તઇ. ૪૬૦. એહ જિ વાત કહઈ છઈ. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, ત્રણ ગારવ, આઠ મદ – એનાથી સતત ક્લિષ્ટ પરિણામે વર્તતા જીવરૂપી ચંદ્રમાને જ્ઞાનાવરણીયાદિ કર્મો મેઘની જેમ ૧ ખ પાંડ્વ. ૧૦૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #158 -------------------------------------------------------------------------- ________________ ઢાંકી દે છે. એ વિષયસુખ તો ખરજવાને ખંજવાળવા જેવું છે. નિર્વિવેક જીવ વિષયસુખની બુદ્ધિથી જ પ્રવર્તે.J પરપરિવાયવિસાલા, અોગકંદવિસયભોગેડિં સંસારત્યા જીવા અરઇવિણોયં કરતેનં. ૪૬૧ ૫૨૦ જીવ કેતીય વાě દ્વેષ લગઇ પરાયા પરિવાદ અવર્ણવાદનઇં બોલિવě કરી વિશાલ વિસ્તીર્ણ હતાં, આપણપાહૂઇ અતિવિનોદ કરð, સુખ ઊપજાવÙ, કેતીયવારć અનેક કંદર્પ ાસાં અનઇ વિષયોગ શબ્દરૂપરસસ્પર્શના ભોગવિવાં રાગિ વાહિયા તેહે કરી અરતિનઉં વિનોદ ફેડિવઉં કરઇ, સુખ ઊપજાવÛ, કુણ જીવ સઁસારા જે જીવ સંસાર માહિ રહિઆ છÙ87B સકર્મક છઇં, તે અજાણિવા લગઇ ઇમ કરð, પુર્ણ ઇસિઉં ન જાણě કેતલેઇ ઇસે વિષયને અભ્યાસે અરિત ફેડવઉં સુખનઉં ઊપજાતિવઉં કરી ન સકીઇ, સામ્હી ઇચ્છાની વૃદ્ધિઇ અતિ અધિકેરડી થાઇ, યત ઉક્તમ્. ઉપભોગોપાય પરો વાંચ્છતિ યઃ શમયિતું વિષયતૃષ્ણાં, ધાવત્યાક્રમિતમસૌ પુરો પરાશ્તે નિજચ્છયાં. ૧.૪૬૧ અજાણ જીવનાં કેતલાં ઇસ્યા કહીઇ, જેહ ભણી કેતલા ́ અજાણ અપુણ્ય પુણ્યની બુદ્ધિě સમાચરઇ છÛ, એ વાત કહઇ છð. [જીવ કેટલીયે વાર ભૂંડું બોલે અને અનેક કંદર્પ હાસ કરીને અતિવિનોદ કરે, અસુખ હઠાવી સુખ ઉપજાવવા પ્રયત્ન કરે. સંસારમાં રહેલા જીવ રાગદ્વેષમાં કાર્યરત છે અને અજ્ઞાનપણામાં એમ કરે છે. તે જાણતા નથી કે વિષયોના ઉપભોગથી અસુખ હઠાવવાનું ને સુખ મેળવવાનું કરી શકતા નથી. ઊલટું ઇચ્છાઓ વધતાં અસુખ અધિકું થાય છે. આરંભપાયનિયા લોઇયરિસિસો તા કુલિંગી ય, દુહઉ ચુક્કા નવરું જીવંતિ દરજિઅલોએ. ૪૬૨ આરંભ. લોઇય. એક લોકીક ઋષિ નિર્માયમન તાપસાદિક અનઇ માયાવીઆ કુલિંગી, ત્રિદંડીઆદિક ધર્મની બુદ્ધિઇ સ્નાનાદિક કરતા પૃથિવ્યાદિ ત્રસ કીટિકાદિક જીવનઉં આરંભ વિણાસ કરઇ, કેતલાઇ ધર્મની બુદ્ધિð સ્વયંપાકી થિકા ધાન્યપાક કરતાં અગ્નિ ત્રસાદિક જીવનાં વિણાસ કરÛ, તે ઇમ આરંભ અનઇ પાપનઇ વિષઇ નિરત આસક્ત હતાં, નિષ્પરિગ્રહી થિકા, દુહઓ, ચુક્કા ગૃહસ્થપણા અનઇ યતિપણા બિહુ થિકઉ ચૂકા કહીð, ગૃહસ્થ ન કહિવરાઇ, ૧ કે ૨ઇવિણોયં.૨ ખ, ગ પાકનઇ. ૩ ગ નિરંતર ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઋષિના વેષ ભણી, અનઈ ઋષિ ન કહિવરાઇ હિંસાદિક આરંભનઈ વિષઈ પ્રવર્તતા ભણી, એહ કારણિ તે જીવંતિ દદાલિઈ કરી જીવલોડ આજીવિકા છઈ જેહની, તેહની પરઠઇં જીવઇ નિર્ધન ભણી તેહની એક જાણે દાલિદ્રી હુઆ, ઇસિક ભાવ. ૪૬ ૨. જે જાણહુ તેહનઈ મનિ ઇમ હુઇ, તે વાત કહઈ છઈ. લિૌકિક માયારહિત તાપસી અને માયાવી ત્રિદંડી આદિ સાધુઓ સ્નાનાદિ કરતા પૃથ્વી આદિ ત્રસ જીવોનો વિનાશ કરે, કેટલાક ધર્મબુદ્ધિએ સ્વયંપાકી થાય. રસોઈ કરતી વેળા આવા ત્રસ જીવોનો વિનાશ કરે. આમ પાપને વિશે આસક્ત થતાં સાધુપણું અને ગૃહસ્થપણું બંનેમાંથી ચૂકે. ઋષિવેશ હોય એટલે ગૃહસ્થ પણ ન કહેવાય અને હિંસા કરતા હોઈ સાધુ પણ ન કહેવાય. તેઓ દરિદ્રતાને લઈને દૈન્યવૃત્તિએ જીવનારા હોય છે.] સવો ન હિંસિયવો જહ મહિપાલો તણા ઉદયપાલો, ન ય અભયદાણવણા જણોમાણેણ હોઅ.નં. ૪૬૩ સર્વ સઘલઉં જીવ ધર્મેનઉઇ જાણિ હિંસક વિરાસવઉ પીડિવી નહીં, હ મહિ, જિમ મહીપાલ પૃથ્વીપતિ રાજા પરાભવીઇ નહીં, તિમ ઉદકપાલ પાણીનઉ રખવાલ સંકઈ પરાભવિવઉ નહીં, મોટા નાન્હા સવિહઉં જીવ ઊપરિ સરીખીઈ જિ દયા કરવી, ન ય અભ૦ અભયદાન જીવદયાનઉ વ્રત છઈ જેહ છંઈ, અથવા જીવદયાવ્રતનઈ ધણી, જણોવ. જન મિથ્યાત્વી લોક તેહનઈ ઉપમાનિઇ તેહ સરિખઇ ન હુવઉં, જિમ તે લોક ઈસિવું કહછે, જે આપણપા હૃઇ હણતી હુઈ, તેહ8Aહૂઇ હણીઓ દોષ કાંઈ નહીં, જિનશાસનનઈ જાણિ તિમ ન હુવઉં, ગાઢીઈ પીડાના કરણહારçઇ વલતી પીડા ન કરઇ, તેહ ઊપરિ દયાઈ જિ આણવી. ૪૬૩. ઇમ કરતાં લોક તેહçઈ અક્ષમ કહઈ, એ વાત કહઈ છઈ. ધર્મ સમજીને સઘળા જીવોને પીડવા-હણવા નહીં જેમ પૃથ્વીપતિ રાજાનો પરાભવ થાય નહીં, તેમ ઉદકપાલ પાણીના રખવાળ) આ રંક જીવોનો પણ પરાભવ થાય નહીં. મોટા-નાના સર્વ જીવો પર સરખી દયા કરવી. અભયદાન એક વ્રત છે. આ વ્રતધારીની તોલે મિથ્યાત્વી જન ન આવે. મિથ્યાત્વી લોક કહે કે “આપણને હણતા જીવોને હણવામાં દોષ નથી. પણ જે જિનશાસનને જાણે છે તે ગાઢ પીડા કરનારને પણ વળતી પીડા નથી કરતા. તેના ઉપર પણ દયા જ કરે.] ૧ ક વલી. ૧૧૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #160 -------------------------------------------------------------------------- ________________ પાવિજઈ ઈહ વસર્ણ, જણ ત છગલઉં અસતુત્તિ, ન વિ કોઈ સોણિઅબલિ કરેઈ વઘેણ દેવાણ. ૪૬૪ પાવિ. જે પરિઇ પીડાઈ કીધીઇ જે ધર્મવંતઈ જિ હુઇ, તે નિર્વિવેકી જણેણ લોકે ઈહ ઈહાં લોકમાહિ વસર્ણ અવજ્ઞા નિંદા પમાડીઇ, લોક તેહની નિંદા કરઇ, કિમ છગલઓ. તઉં છગલઉ બોકડી અશક્ત અસમર્થ રાંક, તઈ વલઉં કાંઈ ન સીઝઇ, ઇમ કહીનઈ ન ય કોઈ તેજના ધણીçઈ કોઈ પરાભવઇ નહીં, દેવતાં ચંડિકાદિકહઈ સોણિત લોહીની બલિ વાઘિઇં કરી કોઈ ન કરઈ, જેહ ભણી વાઘ તેજનઉ ધણી તે સાસહઈ નહીં, ચપેટા આહણી પૂરી કરઇ, બાપડઉ રાંક બોકડી, તીણઈ જિ બલિ દિઈ, એહ ભણી સદર માહિ તેજ આણિવઉં, ક્ષમાઈ જિ ન કરવી, ઇસ્યાંઇ અજાણ લોકનાં વચન સાંભલી વિવેકીઇ ક્ષમા ન મલ્હવી, રીસ ન આણવી ક્રોધ ન કરિવલ, વિરૂઉ વિપાક જાણઈ હુંત ઈ. ૪૬૪. આઊખઉં અનિત્ય છઇં, એહ ભણી ધર્મનાં વિષઈ પ્રમાદ ન કરવઉં. એ વાત કહઈ છઈ. પોતાની ઉપર પીડા કરવામાં આવ્યા છતાં જે ધર્મવંત રહે છે તેની નિર્વિવેકી લોક નિંદા કરે છે. જેમ કે – બોકડો અશક્ત ને રાંક છે એટલે તે કાંઈ સિદ્ધ કરી શકતો નથી. જ્યારે તેજવાન-જુસ્સાવાળાનો કોઈ પરાભવ કરતું નથી. કોઈ વાઘનો બલિ કરી એનું લોહી કોઈ દેવતા – ચંડિકાને ચડાવતું નથી. કેમ કે વાઘ તેજવાન હોઈ, સાંખી નહિ શકતાં ચપટીમાં રોળી નાખે. પણ બાપડા બોકડાનો જ બલિ અપાય. માટે જુસ્સો લાવવો. ક્ષમા જ ન કરવી.” આવાં અજ્ઞાની લોકનાં વચન સાંભળી વિવેકી જને ક્ષમા ન ત્યજવી, ક્રોધ ન કરવો. આયખું અનિત્ય છે માટે ધર્મને વિશે પ્રમાદ ન કરવો.] વચ્ચઈ ખણણ જીવો પિત્તાનિલધાઉસિંભોભેહિં ઉજ્જમહ મા વિસીઆહ તરતમ જોગો ઇમો દુલહો. ૪૬૫ વચ્ચઈ ક્ષણમાત્રમાહિ પ્રાણી ઈસે વિકારે જાઈ, જીવહૂઈ ઇસ્યા વિકાર ઊપજતાં વાર ન લાગઇ, પિત્તાનલ, કેતીયવાર થાઈ, સિકં પિત્તનઉં ક્ષોભ પ્રકોપ હુઇ, કેતીયવાર અનિલ વાયનઉ પ્રકોપ હુઇ, કેતીયવારઇ ધાતુની પ્રકોપ હુઈ, કેતીયવાર શ્લેષ્માન પ્રકોપ હુઈ, તેહે કરી પ્રાણ જાતાં વાર ન લાગઇ, એહ ભણી અહો ભવ્ય જીવઉ, ઉજ્જમહ. ધમનુષ્યનનાં વિષઈ ઉદ્યમ ૧ ખ કેતીયવારઈ અનિલ શ્લેષ્માન પ્રકોપ હુઈ પાઠ નથી. ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ). ૧૧૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ કરઉં, મા વિસીયહ સીદાઉ માં, ઢીલા મ થાઉ, જેહ ભણી તરતમ. એ તરતમ યોગ એ ચડતી ધર્મની સામગ્રી પંચેંદ્રિયપણઉં, મનુષ્યપણહું ઇત્યાદિક ગાઢી દુર્લભ છઈ, એહ ભણી તીણઈ લાધી હુંતીછે પ્રમાદ કરિવા યુક્ત નહીં, ઉક્ત ચ. પ્રાપ્તમિહ માનુષત્વે લબ્ધા સદ્દગુરુ સુસાધુ સામગ્રી, તદપિ ન કરોષિ ધર્મ જીવક નનુક8B વંધ્ય સે પ્રકટે. ૧ ધર્મની સામગ્રી કહઈ છઈ. ૪૬૫. જીિવને વિકાર ઊપજતાં વાર ન લાગે. ક્યારેક પિત્તપ્રકોપ, ક્યારેક વાયુપ્રકોપ, ક્યારેક ધાતુપ્રકોપ ને ક્યારેક શરદી-કશ્નો પ્રકોપ થાય. પ્રાણ જતાં વાર ન લાગે. માટે હે ભવ્ય જીવો, ધર્મમાં ઉદ્યમ કરો. ધર્મની ‘તરતમતા' – ચડતી સામગ્રી પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું દુર્લભ છે.] પચિંદિયાણે માણુસરણ આયરિએ જણે સુકુલ, - સાહસમાગમ સુણણા સદહણાચેગ પત્રજા. ૪૬૬ પર્ચિ. કાન-ઑક્ષિ-નાક-મુખ-સઇર, એ પાંચ ઇંદ્રિય જેહનઈ પૂરાં હુઈ, ઇસિ૬ પંચેંદ્રિયપણ પહિલઉં, દુર્લભ સંસાર માહિ જીવ થોડી વાર પામઈ તે લાધાઈ પૂઠિઇ મનુષ્યપણહું દુર્લભ, તીણઈ લાધઈ જીણઈ દેસિ ધર્મ વાપરઈ, ઇસે આજિજૈદેશ મગધાદિક માહિ ઊપજિવવું, દુર્લભ, તેહ લાધા પૂઠિઈ ધર્મયોગ્ય ઉત્તમ કુલ વણિજાદિક દુર્લભ તીણઈ લાધઈ સાહૂસમાગમ સદ્દગુરુનઉ યોગ દુર્લભ તેહઈ લાધા પૂઠિઇ સુણણા, આલસ્સ-મોહનનિદ્દા ઈત્યાદિક તેરકાઠિઓ આગલિ ધર્મનઉ સાભલિવઉ દુર્લભ, સાંભલિયાઈ પૂઠિઇ એ ધર્મ સાચઉ એહઈ જિ તત્ત્વ ઇસી પરિ સહિવઉં, દુર્લભ ધર્મ સહિયા પૂઠિઇ ધર્મભાર જીણઇ ઊપડઇ, નિર્વાહી સકીઇ, ઇસિફે આરોગ્ય નીરોગપણઉ દુર્લભ, આરોગ્યપણા લાધાઈ પૂઠિઇ પ્રવ્રજ્યા સર્વસંગ પરિત્યાગ ન કરિવઈ દીક્ષાનવું લેવઉ તપસંયમનઈ વિષઈ ઉદ્યમનઉં કરિવઉં દુર્લભ. ૪૬ ૬. એતલા બોલ લહીનઈ જે જીવ દુબુદ્ધિ ધર્મ ન કરઈ તે પછી ઘણઉં શોચઈ, એ વાત કહઈ છઈ. પંચેન્દ્રિયપણું આ સંસારમાં દુર્લભ છે. એ મળ્યા પછીયે મનુષ્યપણું વધુ દુર્લભ છે. તે મળ્યા પછી જે દેશમાં ધર્મ કરી શકાય એવો આવેદશ દુર્લભ ૧ ક ધર્મયોગ્ય ... સદ્દગુરુનઉ યોગ દુર્લભ તેહઈ લાધા પૂઠિ' પાઠ નથી. ૨ ખ “આલસ્સ મોહ વન્ના થંભા કોહા તહાયક વિણત્તા, ભય સોયા અનાણ વિક્ષેપ કોઊહલા રમણા. ૧ ‘આલસ્સ-મોહનિદા’ આટલા અંશને સ્થાને આખી ગાથાનો પાઠ) ૧૧૨ શ્રી સોમસુંદરસૂરિકત Page #162 -------------------------------------------------------------------------- ________________ છે. તે પછી ધર્મયોગ્ય વણિક આદિ ઉત્તમકુળ મળવું દુર્લભ છે. તે મળ્યા પછી ધર્મનું શ્રવણ દુર્લભ છે. તે સાંભળ્યા પછી એ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દુર્લભ છે. એ પછી ધર્મનિર્વાહ કરી શકાય એવી આરોગ્યપ્રાપ્તિ દુર્લભ છે. એ પછીયે પ્રવ્રજ્યાગ્રહણ દીક્ષાગ્રહણ દુર્લભ છે.] આઉં સંવિશ્ચિંતો સિઢિલિતો બંધણાઈં સવા, દેહકિર્દી ચ મુર્રતો ઝાયઇ કલુર્ણ બહું જીવો. ૪૬૭ આઊં જેતીયવારě જીવ આપણઉં આઊખઉં સંકેલઇ તીવ્રરોગાદિક કારણે કરી જેતીયવારઇં જીવનઉ આઊખઉં પતાઇ, જેતીયવારઇ સિઢિલૈંતો સયરનાં અંગોપાંગના સઘલાઇ બંધન ઢીલાં કરઇ, દેહિટ્ટઇં સયરની સ્થિતિ, સયર માહિ રહિવઉં, અનઇ પુત્ર-કલત્ર-ધન-કનકાદિક જેતીયવારð થૂંકઇં છાંડઇં, તેતીયવારઇ અમૃતધર્મ વિવેકિયાહૂઇં, કૃપા ઊપજાવઇ, એવઉં કરુણા દયામણે વનિ કરી અનેક પ્રકાર ઝૂરઇ. ઇસિઉં ચીંતવઇ મઇં અભાગીઇ, મોક્ષના સુખનઉં દેણહારુ વીતરાગનઉં શાસન પામીઇનઇ, વિષયસુખ લોભીયાપણě દુઃખમð સંસારઇ જિના કારણ પાપકર્મ કીધાં, ધર્મનઉં કાજ કાંઈ ન કીધઉં, પરલોકિ મૂહહૂ કુણ આધા૨ે હિંસઇ. એ વાત કહઇ છઇ. ૪૬૭. જ્યારે તીવ્ર રોગાદિકને કારણે આયુષ્ય પૂરું થાય, શરીરનાં અંગોપાંગના સઘળાયે સાંધા ઢીલા પડે, શરીરમાં રહેવાનું અને પુત્ર-પત્ની-ધન-સુવર્ણ જ્યારે ત્યજે ત્યારે ધર્મ નહીં કરનાર અનેક પ્રકારે ઝૂરે છે. તે એમ વિચારે કે મેં અભાગીએ મોક્ષસુખ આપનાર વીતરાગનું શાસન પામીને સંસારનાં જ પાપકર્મ કર્યાં. ધર્મકાર્ય કાંઈ કર્યું નહીં. પરલોકમાં મને કોનો આધાર મળશે ?'] ઇક્કે પિ નદ્ઘિ જં સુકુ સુચિરયે જહ ઇમેં બલં મ∞, કો નામ દૃઢક્કારો, મરણું તે મંદપુન્નસ. ૪૬૮ ઇક્કે અમૃતધર્મ જીવ જાણ છેહડઇ, ઇસિઉં ચીંતવઇ, એકઊ તે પુણ્ય મહારઇ પોતઇ નથી, જે રૂડઉં ખરઉં સમાચર હુઇ, માહ૨ઇ એ બલ છઇ, ઈણઇ હઉં સુગતિě જાઇસુ, જીણÛ વિ પુણ્ય નથી કીધઉં, કો નામ તે જીવ હૂઇં દંઢકાર અવખંભ આધાર કુણ છઇ, મરણે મરિણિ જીવિતવ્યનઇ છેહડઇ આવિઇ હુંતઇ, મંદપુણ્ય અભાગીયા જીવÇÖ લાધી સામગ્રી ના હારવી તઉ ઉક્ત ચ. લોહાય નારૂં જલધૌ ભિન્નત્તિ સૂત્રાય વૈસૂર્યમણિ ગૃજ્ઞાતિ, સચંદનં પ્લોષિત ભસ્મને સૌ યો માનુષત્વ નયતીદ્રિયાર્થે. ૧ ૧ ખ અતૃપ્ત. ૨ ખ ઈણિð પુણ્યઇં. ૩ ખ પ્લોષતિ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઇસિઉ નહીં જ એ આઊખઉં પિત્તાદિકનઇ જે વિકાર જાઇ, અનેરાઇ આઊખાહૂઇં ઘણાઇ ઉપદ્રવ છઇં, એ વાત કહઇ છઇ. ૪૬૮. [ધર્મ નહીં કરનાર જીવ અંતકાળે એમ વિચારે કે મારી સિલકમાં એકેય પુણ્ય નથી. રૂડો ધર્મ આચરવો એ જ મારું બળ. એનાથી જ સુગતિએ જઈશું. જે જીવે પુણ્ય નથી કર્યું તે જીવને દૃઢ અધિકાર કોણ છે ? જીવનનો છેડો આવી પહોંચવા છતાં મંદપુણ્ય અભાગિયા જીવે મળેલી સામગ્રી ન હારવી.] ફૂલ-વિસ-અહિ-વિસૂઈઅ પાણિઅ-સત્યગ્નિ-સંભમેહિં ચ, દેહંતરસંકમણું કરેઇ જીવો મહત્તેણં, ૪૬૯ સૂલ૰ ગાઢઉં સૂલ આવઇ કિસ્યા વિષનઉ પ્રયોગ હુઇ, અહિ આવી કેતીયવારð સાપ વિઇ કેતીયવારઇ ઘણઉ આહાર જીમઇ, વિસૂચિકા પાણીરસઉ હુઇ, નદીનાં પાણીના પૂર માહિ આવઇ કેતીયવારઇ કહઇનઉં શસ્ત્ર વાઇ, કેતીય વારઇ પલેવણાદિક આગિ માહિ આવઇ, કેતીયવાર ભય સ્નેહાદિકનઉ ગાઢા સંભ્રમ લગઇ, હીયð ડીંબઉ ચડઇ, એતલે બોલિ કરી, દેહં દેહાંતર આહ ભવનું સયર જીવ છાંડી, બીજા ભવનઇ દેહિ સરિ સંક્રમવઉં ક૨ઇ, એ જીવ મુહૂર્ત એક ક્ષણમાત્ર માહિ, મરતાં કાંઈં વાર ન લાગઇ, જઉં ધર્મ નહુઇ કીધઉં, તઉ મરતાની વેલા ગાઢઉ શોચઇ, જીણઇં જીવ રૂડઉં ધર્માનુષ્ટાન પહિલઉં કીધઉં હુઇ, તેહÇÖ મરવાઇની વેલાં લગારઇ શોચવઉં ન હુઇ, એ વાત કહઇ છઈ. ૪૬૯. [તીવ્ર શૂળ ઊપડે, કોઈ વિપ્રયોગ થાય, સાપ કરડે, અતિ આહાર ખવાઈ જાય, કૉલેરા થાય, પાણીનું પૂર આવે, કોઈનું હથિયાર વાગી જાય, આગ લાગે, ભય-સ્નેહ આદિનો સંભ્રમ થતાં હૃદયમાં ડૂમો ચડે – આટલી બાબતોએ ડરીને જીવ શરીર ત્યજી બીજા દેહમાં સંક્રમણ કરે. જો ધર્મ ન કર્યો હોય તો મરતી વેળા ખૂબ શોક થાય. જેણે પહેલેથી જ ધર્મ કર્યો હોય તેને અંતકાળે લગીરે શોક ન થાય.] ન કો ચિંતા સુચરિઅ-તવસ્સ ગુણસુઢ઼િઅસ્સ સાહુમ્સ, સુગ્ગઇ-ગમ-પડિહત્યો જો અચ્છઇ નિયમ-ભરિયભો. ૪૭૦ કતો. જીણઇં પહિલઉં જિ બારભેદિ ઉપવાસાદિક જેહે રૂડઉ નિઃસ્પૃહપણઇં ક્ષમા સંયુક્ત તપ કીધઉં છઇ, અનઇ ગુણ૰ ચારિત્રના ગુણ તેહનઇ વિષય જે સુસ્થિત સુદૃઢ હૂંઊ છઇ, અનઇ સુગઇ. સુત મોક્ષ દેવલોક, તિહાં જાવાનઇ ૧ ખ વિષયનઉ. ૨ કે શાસ્ત્ર વાઇ ખ શસ્ત્ર લાગઇ ૧૧૪ શ્રી સોમસુંદરકૃિત Page #164 -------------------------------------------------------------------------- ________________ વિષય પડિહ૰ દક્ષ છઇ, સમર્થ છઇ જે, વલી નિય૰ અનેક પ્રકારના અભિગ્રહ તેહે કરી આપણઉ ધર્મનઉ ભર પોતઉં ભરઉં છઇ, જીણઇ એહવાં સાધુ મહાત્માહૂઇં મરણિઇઃ આવિઇ, ચિંતા કિહાં થિકી હુઇ, સર્વથા ન હુઇ, સુતિ જાવાના નિશ્ચય ભણી. ૪૭૦, કેતલાઇ જીવ ધર્મની વાત કહતાઇ હૂંતા ભારેકર્મી ધર્મ કરઇ નહીં, એ વાત કહઇ છઇ. [જેણે પહેલાં જ ઉપવાસાદિ તપ નિઃસ્પૃહ અને ક્ષમાયુક્ત ભાવે કર્યું છે, ચરિત્રગુણમાં જે સુદૃઢ છે અને મોક્ષે જવા જે સમર્થ છે, વળી અનેક પ્રકારના અભિગ્રહથી જેણે ધર્મનો જથ્થો ભંડારમાં ભર્યો છે એવા મહાત્માને મરણ આવ્યે પણ ચિંતા શેની ] સાહતિ અ ફુવિઅર્ડ, માસાહસ-સઉણ-સરિસયા જીવા, ન ય કમ્મભાર-ગુરૂઅત્તણેણં તે આયરંતિ તહા. ૪૭૧ સાણં એ જીવ અનેરા પ્રતિઇં સ્ફુટ વ્યક્ત અક્ષરિ વિકટિ વિસ્તરિઇ કરી ધર્મ સાતિ કહઇં, માસા માસાહસ ઇસિð નામિઇં સઉણ પક્ષીયા સરીખા તે છઇં, ન ય કર્માંનઇ ભારિઇ ગુરૂઆ ભારે થિયા જીવ બહુલકમાં જિવ અનેરાહૂઇં ધર્મ ઉપદેશઇં છઇં, તે ધર્મ તિમ આપણપð ન કરð, ભારે કર્માં ભણી. ૪૭૧. માસાહસ પખીઆનઉ દૃષ્ટાંત કહઇ છઇ. [અમુક જીવ બીજા પ્રત્યે વિસ્તારપૂર્વક ધર્મની વાત કહે. તેઓ માસાહસ પક્ષી જેવા છે. બહુલકમાં જીવો બીજાને ધર્મ ઉપદેશે છે; પણ તેઓ પોતે ધર્મ ન કરે.] વગ્ય મુહૂમિ અઇગઉ, મંસ દંત તરાઉ કãઇ, મા સાહસ' તિ જંપઇ કરે ન ય તેં જહા ભણિય. ૪૭૨ વર્ગી તે માસાહસ પંખીઉ સૂતા વાઘનઇ મુહડઇ પઇસÛ, અનઇ મૈસ વાઘના મુહડા માહિ દાંત વિચાલઇ માંસ પઇઠઉં છઇ, તે ચાંચઇ કરી કાઢઇ, અનઇ ખાઇ, વલી મુંહંડઇ ‘મા સાહસ મા સાહસ' ઇસિઉં જલ્પઇ બોલઇ, કરેઇ પુણ જિસિઉં બોલઇ તિસિઉં કરઇ નહીં, મુહંડઇ મા સાહસં કહઇ, પરŪતૂ એવડઉં સાહસ કરઇ, જિમ માગિ જાતě એકઇં બ્રાહ્મણિ વનમાહિ મા સાહસં મા સાહસં' ઇમ વાહવતઉ પંખિઉ દીઠઉ, જેતલઇ બ્રાહ્મણ જોઇ તેતલð પંખીઈં સૂતા વાઘના મુહંડા માહિ પઇસી માંસ કાઢિઉં ખાવા લાગઉ, બ્રાહ્મણિ પંખીયા ૧ ક સ્ક્રુષ્ટ ૨ ક વિકટ અવિસ્તરિð. ૩ ખ પઇસી’ પછી ‘દાંત વિચાલી થિકું' પાઠ વધારાનો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ હૃઇ કહિઉં. “માસાહસં! તિ જે પસિ વગ્વમુહાઓએ અમિસ હરસિ, મુદ્ધો અ સફેણ દીસસિ વાયા સરિસ ન ય કરેસિ.... ૧ ઇસી પરિ અનેરઊ જે જિસિઉ બોલાઈ, તે તિસિવું ન કરઇ, તઉ તે પંખિયા સરિસઉ જાણિવઉં, ૪૭૨. ભારીકર્મા જીવ વલી કિસિઉં કરશું તે કહઈ છઇ.. (માસાહસ પંખીનું દૃષ્ટાંત તે પંખી સૂતેલા વાઘના મોંમાં પ્રવેશી વાઘના મોંમાં દાંત વચ્ચે રહેલું માંસ ચાંચથી કાઢીને ખાય અને મોઢેથી “મા સાહસ, મા સાહસ' એમ બોલે. પણ બોલે તેવું કરે નહીં “મા સાહસ' કહે પરંતુ એવડું સાહસ કરે. રસ્તે જતાં એક બ્રાહ્મણે વનમાં “મા સાહસ, મા સાહસ' એમ બૂમો પાડતું પંખી જોયું. તે પંખી સૂતેલા વાઘના મોઢામાં પેસી માંસ કાઢી ખાવા લાગ્યું. બ્રાહ્મણે પંખીને કહ્યું કે, તું વાઘના મોઢામાં પ્રવેશી માંસ હરી લે છે, પણ હે મૂઢ પંખી, લાગે છે કે તું જેમ બોલે છે તેમ વર્તતો નથી. આમ, બોલે તેવું ન કરનારને આ પક્ષી સરખો જાણવો.] પરિઅલ્ટિઊણ ગ્રંથસ્થ વિત્થર નિહસિઊણ પરમત્યું, તે તહ કરેઈ જહ તે ન હોઈ સવ્ય પિ નડપઢિય. ૪૭૩ પરિઅ. અનેક પરિવાડિ લેઈ સિદ્ધાંત-સૂત્ર અભ્યાસી અભ્યાસીનઈ તેહના અર્થનઉ વિસ્તર તેહૂ ઘોષી ઘોષીનઈ થાહરાવીનઈ, નિહસિ જિમ કસઉટઈ સોનઉં કસીઇ, તિમ સિદ્ધાંતની પરમાર્થતત્ત્વ નિશ્ચલ જાણીનઈ ભારીકર્મી જીવ તે એવડઉ સઘલઉંઈ સૂત્રાર્થ પ્તત્ત્વનઉ ઇમ જાણિવઉંઇ તિમ કરઈ જિમ પ્રમાદનઈ કરિવઈ કરી તે કાજગરઉં ન હુઈ, સાહઉં અનર્થ હેતુ થાઈ, પરલોકિ ઇહલોકિઈ, તેહ ધણીÇઈ હલ્યા નીપજાવઈ, જિમ નાવાન પઢિઉ તેહ સરીખઉં થાઈ. ૪૭૩. નટાવાનઉ પઢિવું કેહવઉં હુઇ, તે કહઇ છઇ. [સિદ્ધાંત-સૂત્રનો અભ્યાસ કરી કરીને, તેના અર્થનો વિસ્તાર બોલીબોલીને જેમ કસોટી પથ્થર ઉપર સોનું કસીએ તેમ સિદ્ધાંતનું પરમાર્થતત્ત્વ નિશ્ચિત જાણ્યા પછીયે ભારેકર્મી જીવ એવું કરે જે પ્રમાદને લીધે તે કાંઈ કામ જ ન લાગે. ઊલટાનો ઈહલોક-પરલોકમાં અનર્થ થાય. પોતાને તે હલકો જ નિપજાવે જેમ નટવાનું બોલવું. ૧ ખ ભણિઉ. ૨ ખ ભણિવઉં. ૧૧૬ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #166 -------------------------------------------------------------------------- ________________ પઢઇ નડો વેરÄ નિન્વિજ્જિજ્જઇ બહુઉ જણો જેણ, પઢિઊણ તેં તહ સઢો જાલેણ જલં સમોય૨ઇ. ૪૭૪ પઢઇ. નટાવઉ પ્રકટ વચને વૈરાગ્યના કારણ શ્લોક સુભાષિત તેવાં પઢઇ, નિત્વિ૰ જીણě પઢિઇં ઘણઊ લોકસંસાર થકઉ નિવીજઇ, વૈરાગ્ય પામીઇ, પઢિ૰ તે શઠ માયાવીઉ નટાવઉ એવઉ વૈરાગ્ય કરી શ્લોકાદિક પઢીનઇ પછઇ જાલ લેઈનઇ પાણીમાહિ માછા લેવાની બુદ્ધિઇં પઇસઇ, તિમ એહૂ ધર્મકથાનઉ કહણા૨ લોકÇð રંજવઇ પુણ આપણાપð પ્રમાદ ક૨ઇ. ૪૭૪. ઇસિઉં જાણી જૅ કરવઉં, તે કહઇ છઇ. [નટવો પ્રગટપણે વૈરાગ્યના કારણરૂપ શ્લોક, સુભાષિત બોલે. એને લઈને ઘણા વૈરાગ્ય પામે. પણ આ શઠ નટવો આવો વૈરાગ્ય કરી, બ્લોક આદિ બોલ્યા પછી જાળ લઈને માછલાં લેવા પાણીમાં પેસે. તેમ આ ધર્મકથાનો કહેનાર લોકને રંજવે, પણ પોતે પ્રમાદ કરે.] કહ કહ કરેમિ કહ મા કરેમિ કહ કહ કર્યું બહુકયંમે, જો હિયઇ સંપસાર કરેઇ સો અઇ કરેઇ હિયં. ૪૭૫ કહ૰ વિવેકીર્દી જીવિં ક્ષણિ ઇસઉં વિમાસિવઉં, ધર્મના અનુષ્ટાન કિમ કિમ રૂડાં કરઉં, કહ૰ વિરૂ કિમ કિમ ન કરઉં ટાલઉં, કહ૰ કિમ કિમ માહર ધર્મનઉં અનુષ્ટાન કીધઉં બહુકૃત બહુગુણ ઘણા લાભહેતુ હુસિઇ, જો હિય જે જાણ પુરુષ આપણા હિયાસિઉં એવઉં સંપ્રસાર આલોચ વલી કરઇ, સો અ તે આપણા આત્માહ્ઇ હિત અતિ ઘણઉ કઇ. ૪૭૫. તેહ ધર્માનુષ્યનનઇ વિષય આદર કરવઉ, અનાદરઇ ધર્માનુષ્ટાન કીધઉં, કાંઈ રૂડઉં ન હુઇં, એ વાત કહઇ છઇ. વિવેકી જીવે ક્ષણેક્ષણ એવું વિચારવું કે ધર્મનાં અનુષ્ઠાન કેમ રૂડાં કરું, ખરાબ કેમ ન કરું, મારું ધર્માનુષ્ઠાન કેમ બહુ લાભકર્તા થાય ? જે જ્ઞાની આવું વિચારે તે પોતાના આત્માને હિતકારી થાય છે. માટે ધર્મકાર્યમાં આદર કરવો. અનાદરે કરેલું ધર્મકાર્ય રૂડું ન થાય.] સિઢિલો અગ્રાયર કઓ અવસવસ કઉં તહા ક્યાત કઉં, સયયં પમત્તસીલસ્સ સંમો કેરિસો હજ્જા. ૪૭૬ સિદ્ધિ શિથિલ ઢીલઉ અનિરતઉ અનઇ આગાયર કઉ આદર પાખઇ કીધઉં અનઇ અવસ કઉં, ગુરુ વડા મહાત્માð ભયઇં, તેહના પરવશપણાનઇ ૧ ખ માછલાં ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ વિશેષિઇંઉ કીધઉ, આપણી ધર્મની વાસના ન કીધઉં, અનઈ વલી કપાવ ક8 કેતલઉં બોલ પૂરઉ કીધઉ, કેતલઉ નિટોલ ન કીધઉ, સયય, સતત નિરંતર પ્રમાદ વિષયાદિક વાંછા, તેહનઈ વિષઈ શીલ રસ છઇ જેહહૂઇ, એહુવઉ સંયમ 20કિસિ હુઈ, કાંઈ ન હુઇ, જઉ નિરતઉ આપણી વાસના અનઈ સર્વ પ્રકારિ પૂરઉં, સૂધી સંયમ આરાધઈ, તઊ જિ સંયમ કહીઇ, તીણઈ કાંઈ ન હુઈ મોક્ષલ ન સાધઈ, ઇસિક ભાવ. ૪૭૬. એહ જિ વાત કહઈ છઈ. [શિથિલપણે અને આદર વિના કરેલો, ગુરુના ભયથી, તેમના પરવશપણાને લીધે કરેલો, અનિચ્છાએ કરેલો ધર્મ અને સતત પ્રમાદવિષયાદિની જેમને ઈચ્છા છે એમનો સંયમ કેવી રીતે થાય ? સર્વ પ્રકારે શુદ્ધ સંયમ આરાધે તેને જ સંયમ કહીએ. નહિ તો તે મોક્ષલ ન સાધે.] ચંદુ – કાલપદ્મ પરિહાઈ પએ પએ પમાયપરો, તહ ઉગ્દર વિગ્દર નિરંગણો ય ન ય ઇચ્છિએ લહઈ. ૪૭૭ ચંદુ, જિમ ચંદ્રમા કાલઈ અંધાર પખવાડઈ દિહાડઈ દિહાડઈ ક્ષય જાઈ, ઉછઉ થાઈ, તિમ પદિ પદિ સ્થાનકિ પ્રમાદ કરતી મહાત્માઈ ગુણ આશ્રી હીણી થાઈ, મહત્ત્વ થિકલ પડઇ, તહ ઉછ્યું. તિમ વલી દીક્ષા લેતી ગૃહસ્થપણાનવું ઘર છાંડઉં, તેહ ભણી ઉદ્દગૃહ, દીક્ષા લીધી પૂઠિઇ સામાન્ય ઉપાશ્રય વસઈ, તેહ ભણી વિગૃહ અનઈ અંગના સ્ત્રી છાંડી એહ ભણી નિરંગના કહી, એવઊ થિકઉ વિરૂઇ, અધ્યવસાઇ વિષય વાંછતી ક્ષણિ ક્ષણિ કર્મઈ ઊપાર્જઇ, ન ય ઈ. મનના વાંછિયાં વિષય પામઈ નહીં, ઘર-કલત્ર-દ્રવ્યાદિકે રહિત ભણી. ૪૭૭. એહુવઉ વલી ઈહલોકિ જિ જે અનુભવઇ તે કહઈ છઈ. [જેમ ચંદ્ર કૃષ્ણપક્ષમાં પ્રતિદિન ક્ષય પામે તેમ ડગલેડગલે સ્થાનકે પ્રમાદ કરતો મહાત્મા હીણો થાય. દીક્ષા લેતાં ગૃહસ્થપણાનું ઘર ત્યર્યું તે દીક્ષા પછી ઉપાશ્રયમાં રહે. ઘર અને સ્ત્રી ત્યજ્યાં હોવાથી તેને વિગૃહ અને નિરંગના કહીએ. વિષય વાંછતો તે ક્ષણેક્ષણે કર્મ ઉપાર્જે તે ઘર, પત્ની, દ્રવ્યથી રહિત હોઈને મનનું ઇચ્છિત સુખ પણ પામે નહીં. ભીઓવિષ્ય નિકુળે પાગડપચ્છન્નદોસસયકારી, અખચ્ચર્ય જર્ણતો જણસ્સ લિઈ જીવિય જિઅઈ. ૪૭૮ ભીઓવિષ્ણ. તે વિષયાભિલાષ કરતી પ્રમાદીઉ મહાત્મા સદૈવ ભીલ, ૧ ક વિલુક્કો ૧૧૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #168 -------------------------------------------------------------------------- ________________ બીહત જિ હિંડઈ, રખે કો કાંઈ મૂહૂઈ કહઈ, ણઇં ભઇ, અનઈ સદૈવ ઉવિષ્ણુ ઊદેગવંત હુઈ, મનની સમાધિ રહિત ભણી, નિલુક્કો. સંઘપુરુષની લાજઇ આપણાઉં ગોપવત હીંડળ, કિસ્યા ભણી પાગડ પ્રકટ લોકમાહિ જાણીતાં અનઈ પ્રચ્છન્ન છાંનાં દોષનાં સઇનઉ કરણહાર તે છઇ, તે અધમ મહાત્મા લોક માહિ અપચ્ચય, ધર્મનઉ અપ્રત્યય, અવસાસ જાણતો ઊપજાવત? હંતઉ, એહનઉ ધર્મ ઇસિઉઇ જિ છઇ. કહઈ અને રઉં કરઈ અનેરઉં, ઇસી પરિ ધી જીવિયં તે ધિક્કારયોગ્ય નિંદ્ય જીવિતવ્ય જીવઈ, તેહનઉં જીવવઉંઇ વિરૂઉં ઈસિક ભાવ. ૪૭૮. એ અતીચારના ધણીહૂઇ દોષ કહિઉં, એહ ભણી નિરતિચાર ચારિત્ર આરાધિવઉં, કોઈ સિઉ ચીંતવિસિઈ માઁ ઘણા વરસ દીક્ષા પાલી તીણઈ જિ કાજ સરિસિઈ, નિરતીચારપણઈ કિસિઉ કાજ છઇ, તે આશ્રી કહઈ છે. [વિષયાભિલાષ કરતો પ્રમાદી સાધુ સદૈવ ડરતો જ ચાલે; રખે કોઈ મને કાંઈ કહે એ ભયથી. વળી તે સદાય ઉદ્વિગ્ન રહે, સંઘપુરુષની લાજે પોતાને છુપાવતો ચાલે. લોકોમાં પ્રગટ થયેલા ને છાના દોષનો તે કરનાર હોઈ લોકમાં અવિશ્વાસ ઉપજાવે કે “એનો ધર્મ તો આમ જ છે. કહે જુદું અને કરે જુદું.' આ રીતે ધિક્કારપાત્ર નિંદ્ય જીવન જીવે. માટે દોષ વિનાનું ચારિત્ર આરાધવું.) ન તહિં દિવસા પMા માસા વરિસા વિ સંગરિતિ, જે મૂલઉત્તરગુણા અખલિયા તે ગણિતિ . ૪૭૯ ન તહિધર્મનઈ અધિકારિ દિહાડા ન ગણી છે, અનઈ પખવાડા અનઈ મસવાડા અથવા વરસ કાઈ ન ગણીઇ, તેહ ઘણે અનઈ થોડેઈ કાંઈ કાજ ન સીઝઈ, પછઈ કિસિ૬ ગણીઇ, જે મૂલ ઉત્તર, જે મૂલ ગુણ પંચમહાવ્રતાદિ અનઈ ઉત્તરગુણ પંચ સમિત્કાદિક અખલિયા, અલિત અતીચાર તેહ કરી રહિત આરાધિયાં, ખરાં ધમનુષ્યન કીધાં ઇસિક ભાવ તે ગણી છે, તેહઈ જિ થિક કર્મક્ષય મોક્ષરૂપ કાજ સીઝઈ, દિહાડે પખવાડે મસવાડે વરિસે ઘણે, કાંઈ કાજ ન સીઝઈ. ૪૭૯. નિરતીચાર દીક્ષા સાવધાનહુઈ હુઈ, બીજાહૂઈ ન હુઈ, એ વાત કહઈ છઈ. [ધર્મના અધિકારમાં દિવસ, પખવાડિયું, માસ, વરસ કાંઈ ન ગણીએ. તે ઘણા કે થોડાથી કાંઈ સિદ્ધ ન થાય. તો શું ગણાય ? જે પાંચ મહાવ્રત આદિ મૂલગુણ અને પાંચ સમિતિ આદિ ઉત્તરગુણ અલન વિના આરાધ્યાં હોય ને ખરાં ધમનુષ્ઠાન કર્યા હોય તે ગણીએ. તે દ્વારા જ કર્મક્ષય થાય. ઘણા પક્ષ, ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૧૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ માસ, વ૨સથી કાંઈ કામ સિદ્ધ ન થાય.] જો નવિ દિશે દિણે સંકલેઇ, કે અજ્જિઆ મિ ગુણા, અગુણેસુ અ ન ય ખલિઉ, કહ સોઉ કરિજ્જુ અપહિયં. ૪૮૦ જો નવિ જે દિનિ દિનિ સદૈવ અહોરાત્રિ સંકલઇ નહીં, સમ્યગ્ બુદ્ધિઇં લેખઉ ન જોઇ, કિમ કે અજ્જ મઇં આજ કિસ્સા જ્ઞાન-તપ-ક્રિયા વેયાવાદિક ગુણ ઊપાર્જિયા, અગુપ્તેસુ ય૰ અનઇ અગુણ પ્રમાદ અતીચા૨ તેહે કિસે આજ હઉ અલિઉ ચૂકઉ નહીં ઇસી પિર કહ સોઉ તે આપણા આત્માનઉ હિત કિમ કરઇ, સમ્યગ્ વાસના રહિત ભણી કરી ન સકઇ, ઇંસિઉ ભાવ. ઉક્ત ચ. ઉત્થાયોત્થાય બોધન્વં કિમદ્ય સુકૃતં કૃત, આયુષ: ખંડમાદાય ૨વિરસ્તમયંગતઃ: ૧. ૪૮૦ ઇસે ઉપદેશે સાંભલી એહું તે કેટલાઇ ધર્મ ન પડિવð, કેતલાઇ પડિવજિયાઇ પૂðિ પ્રમાદ કઈં તેહ આશ્રી કહઇ છઇ. [જે હંમેશાં પ્રત્યેક રાત્રિએ હિસાબ ન જુએ કે મેં આજે કયા કયા જ્ઞાનતપ-ક્રિયા, વૈયાવચ્ચ આદિ ગુણ ઉપાર્જા અને અગુણ, પ્રમાદ, વ્રતભંગ આજે ક્યાં થયું, તે પોતાના આત્માનું હિત કેમ કરે ? કેટલાક લોકો ધર્મ ન સ્વીકારે ને કેટલાક સ્વીકાર્યા પછીયે એમાં પ્રમાદ કરે.] ઈઅ ગણિઅં ય તુલિયં ઈય બહુ હા દરિસિયં નિયમિયં ચ, જઇ તહ વિ ન પડિબુઝઇ, કિં કીરઉ નૂણ ભવિયનં. ૪૮૧ ઈઅ ઇસી પિર રઇ તઉ સંવત્સર મુસભ જિણો', ઇહા થિકઉ આરંભી ધર્માનુષ્ઠાન ગણી કહી દેખાડિઆં, તુલિયં, અવંતી સુકુમાલાદિકને દૃષ્ટાંતે કરી અનેક પ્રકારિ તોલિયાં પ્રાણાંત સંકટિઇ ધર્માનુષ્યન મૂકિવઉં નહીં, ઇસી પર રચિય દેખાડિયાં, શ્રી આર્ય મહાગિરિસૂરિ પ્રમુખને દૃષ્ટાંતે કરી અનેક પ્રકાર, નિયમિય ચ સમિઈ કસાય ગારવ ઇત્યાદિકે જયણાદિકને દેખાડવે કરી, નિયંત્રિયા નિરતાં કરી દેખાડિયાં, જઇ તહિત તઊ ભારેકમાં જીવ જઇ ન બુઝઇ,ત્રક ધર્મતત્ત્વ ન પડવજઇ, કિં કીરઉ તઉ અનેરઉં અધિકઉં કિસિઉં કીજઇ કુણŪ કાંઈ થાઈ નૂર્ણ નિશ્વઇં એ ભવિતવ્યઇ જિ જે અનંતઉ સંસાર ઈંણઇં રુલિવઉંઇ જિ. ૪૮૧. તથા. આ પ્રકારે ધર્માનુષ્ઠાન ઋષભ જિનેશ્વરથી મૂળથી આરંભીને કહી દેખાડ્યાં. અવંતી સુકુમાલ આદિને દૃષ્ટાંતે કરી અનેક પ્રકારે પ્રાણાંતે પણ ધર્માનુષ્ઠાન મૂકવું નહીં, એ પ્રકારે રચી દેખાડ્યાં. શ્રી આર્ય મહાગિરિસૂરિના દૃષ્ટાંતે કરી સમિતિ, કષાય, ગારવ આદિ જયણા દર્શાવીને નિયંત્રિત નિર્મળ કરી દેખાડ્યાં. તોપણ ભારેકમાં જીવ જ્ઞાન પામતો નથી, ધર્મતત્ત્વ સ્વીકારતો નથી. ૧૨૦ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત - Page #170 -------------------------------------------------------------------------- ________________ વધારે બીજું શું કરી શકાય ?’ આમ કહેનારે નક્કી અનંત સંસારમાં ભટકવાનું જ છે.] કિમગં તુ પુણો જેણે, સંજમસેઢી સિઢીલી ક્યા હોઈ, સો તે ચિય પડિવજઇ, દુખ પચ્છા ઉ ઉજ્જમઈ. ૪૮૨ કિમચં. હે શિષ્ય, જીણઈ ચારિત્ર લેઈઇનઈ, અભાગીઇ, સંજમ. સંયમશ્રેણિ જ્ઞાનક્રિયા ગુણની શ્રેણિ શિથિલ કીધી, પ્રમાદિઇ કરી ઢીલી મૂકી, ગૃહસ્થઈ પાહિઇ અતિગાઢઉ હીન જાણિવ૬, જેઠ ભણી, ગૃહસ્થિઈ ચારિત્ર પ્રતિજ્ઞા પડિવજીઈ જિ નથી, પુણ એ પડિવજીનઈ મૂકઈ છ0. ઉક્ત ચ વરકૃત ધ્વસ્તગુણાદત્યંતમગુણઃ પુમાન, પ્રકૃત્યાહ્ય મણિઃ શ્રેયાન્નાલંકારશ્યતોપલઃ ૧ સો તે ચિ. કો કહિસિઈ તે ચારિત્રનઈ વિષઈ ઢીલી હુંતલ, વલી ચારિત્રનઈ વિષઈ ઉદ્યમ કરિસિધ, ગુરુ કહઈ એ વાત ન હુઈ જેહ ભણી તે પ્રમાદિલ, તેહ જિ ચારિત્રનઉ શિથિલપણ૯ ઇ જિ ઘણઉં અનેરઉં પડિવજઈ, દુખ પચ્છા પછઈ ચીંતવઈતાંઇ, ઉદ્યમ કરતાંઈ દોહિલઉં, વલી ચારિત્ર ઉદ્ધરાઈ નહીં, ભારેકર્મી ભણી. ૪૮૨. હલૂકમાં જીવ આશ્રી ઉપદેશનઉં રહસ્ય કહઈ છઇ. હે શિષ્ય, ચારિત્ર લઈને જેણે સંયમશ્રેણિ શિથિલ કરી તેને ગૃહસ્થ કરતાં પણ અતિ હીન જાણવો. કેમ કે ગૃહસ્થ તો ચારિત્રની પ્રતિજ્ઞા સ્વીકારી જ નથી, પણ મહાત્મા તો સ્વીકારીને એને તજે છે. - કોઈ કહેશે કે “ચારિત્રમાં શિથિલ હોવા છતાં તે એમાં ઉદ્યમ તો કરશે.” ગુરુ કહે છે, “એ વાત ન બને, કેમ કે એ પ્રમાદી છે. એ ચારિત્રનું શિથિલપણું બીજું ઘણું સ્વીકારે પછી ઉદ્યમ કરતાંયે એ દોહ્યલું થાય. વળી ભારેકર્મીથી ચરિત્રનો ઉદ્ધાર કરાય નહીં.] જઈ સર્વ ઉવલ, જઈ અખા ભાવિક ઉવસમેણં, કાય વાય ચ મર્ણ, ઉપહેણે જહ ન દેહ ૪૮૩ જઈ સ અહો ભવ્ય જીવો જઈ કિહઈ તુમ્હ સવૅ એ સઘલઈ પાછિલઉં કહિઉં, અથવા બીજઉંઈ સિદ્ધાંતોક્ત રહસ્ય ઉવલદ્ધ, સાચઉં પરીછિઉં છઈ, અનઈ જઈ અખા જલ તુહાર અંતરંગ આત્મા ઉપલમિઈ, રાગાદિકનઈ જઈ કરી ભાવિઉં છઇ, અહો વિવેકીયાઓ પોતાના પાપ ક્ષપિવા ભણી અનઈ નવાં ૧ ખ ખપાવિવા. ૧૨૧ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) For Private & Personal-Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ પાપ આવતાં રાખિવા ભણી, કાર્ય વાર્ય પણઉં કાય સઇ, અનઇ વાય વચન, અનઇ ત્રીજઉં મન, જિમ એ ત્રિણિઇ ઉપ્પ. ઉન્મારગિ ન દિઉં, જિમ કુમારગિ ન પ્રવર્ત્તઇ તિમ કરિજ્યો તિમ પ્રવત્તિજ્યો, એ સર્વ ઉપદેશનઉં રહસ્ય. ૪૮૩. જે મન-વચન-કાય આપણાં નિયંત્રઇ, તીણð સર્વ સિદ્ધાંતનઉ અર્થ કીધઉં, એહ ભણી પહિલઉં કાય નિયંત્રિવાનઉ પ્રકાર કહઇ છઇ. [હે ભવ્ય જીવો, જે કાંઈ તમને આ સઘળું પાછળ કહ્યું તે અથવા બીજું પણ શાસ્ત્રોક્ત છે. તેનાથી જો તમારો આત્મા ઉપશમથી અને રાગાદિક પરના જ્યથી ભાવિત થયો હોય તો હે વિવેકી જનો, પોતાનાં પાપ ખપાવવા અને નવાં પાપ અટકાવવા માટે શરીર, વાણી અને મન એ ત્રણેયને ઉન્માર્ગે જવા અવકાશ ન આપો. કુમાર્ગે એ ન પ્રવર્તે એમ કરજો. આ સર્વ ઉપદેશનું રહસ્ય છે.] હસ્થે પાએ નિખિતે કાર્ય વાલિજ્જ તેં પિ કજ્જણ, કુમ્મુ ન સએ અંગે અંગોનંગાઇ ગોવિજ્જા24 ૪૮૪ હત્શે પા૰ મહાત્મા કાજ પાખઇ આપણા હાથપગ ન ખિવે, હલાવઇ નહીં, કાર્ય સયર હલાવઇ, તેહૂ કાજિઇ જિ, વૈયાવચ્ચાદિ કાર્ય પાખઇ સયર હલાવઇ નહીં, કુર્મી વ૰ કિમ રહઇ, કૂર્મ કાછવાની પિર આપણા સયર ઇસિ માહિ અંગોવંગા. આપણા અંગોપાંગ આંખિ-ભુજાદિક ગોપવઇ, બાહિરિ પ્રસારઇ નહીં, ૪૮૪. હવ વચનના નિયંત્રિવાનઉ પ્રકાર કહઇ છઇ. મહાત્મા કામ સિવાય પોતાના હાથપગ હલાવે નહીં. કાયાને હલાવે તે પણ પ્રયોજનથી જ. કાચબાની જેમ તે પોતાના શરીરનાં આંખ-ભુજા આદિ અંગોપાંગ ગોપવે, પસારે નહીં. વિકહું વિણોઆભાસ અંતરભાસ અવભાસં ચ, * જસ્સ અણિકમપુચ્છિઉ અ ભાસ ન ભાસિજ્જા. ૪૮૫ વિકš મહાત્મા રાજકથા દેશકથા સ્ત્રીકથાદિક વિકથા ન કર, જ્ઞાનાદિક કાજ લાભ પાખઇ અનઇ વેલા નીગમિવા ભણી કઉતિગામણી, વિનોદકથા તેહઇ ન કરઇં, અનઇ ગુરુ બોલતાં વિચાલઇ, આડી વાત બોલીઇ, તે અંતરભાષા કહીઇ, તેહઇ ન બોલÛ અનઇ અવાક્ય બોલવાહૂઇ અયોગ્ય ચકારમકારાદિક ભાષા તેહઇ ન બોલ, જૈ જર્સી જે જે કહિઇઇ અનિષ્ટ જે અણગમતી ૧ ખ રાખિ ખેપિવા૨ ખ આડઉં (આડી વાતને બદલે) ૩ ક આગમતી, ૧૨૨ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાષા, તેહદ્દઇ તે ન બોલઈ, અણપૂછિઉં કુણ હિ અણપૂછિઉ થિકલ વાચાલપણઈ કાંઈ ભાષા ન બોલૐ, ભાષાનિયંત્રણા કહી. ૪૮૫. હવ મન આશ્રી કહઈ છઈ. મહાત્મા રાજકથા-દેશકથા-સ્ત્રીકથા વ. વિકથા ન કરે. જ્ઞાન આદિ કામ સિવાય કેવળ સમય પસાર કરવા કૌતુકગામી વિનોદકથા ન કરે. ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે આડી વાત ન બોલે અને ચકાર-મકાર આદિ અયોગ્ય ભાષા ન બોલે, અણગમતી ભાષા ન બોલે, વગર પૂછુયે કાંઈ વાચાળપણે ન બોલે. આ ભાષાનિયંત્રણા છે.] અણવટિયે મણો જસ, ઝાયઈ બહુયાઈ અટ્ટમટ્ટાઇ, તે ચિંતિય ચઉ લહઈ, સંચિણઈ ય પાવકસ્માઇં. ૪૮૬ અણવ જેહનઉં મન અનવસ્થિત અતિચપલ હુઇ. ઝાયઈ અનઇ અનેક નાના પ્રકાર, આડત્રેડાં, આલ-જાલ પાપ ધ્યાઈ ચીંતવઈ, તે ચિં. તે મનનઉં ચીંતતિઉઉ હુઈ, સંચિણ, ક્ષણિ ક્ષણિ પાપકર્મ નરકાદિક દુઃખના કારણ બાંધઈ, એહ ભણી આપણઉં મન ધર્મઈ જિનઈ વિષઈ સ્થિર કરિવઉં. ૪૮૬. ભારી કર્મી જીવનઉં ગાઢઉ વિપરીતાણવું દેખાડઈ છઈ. અતિ ચંચળ મનવાળો અને આડાંતેડાં પાપ ચિંતવનાર ક્ષણેક્ષણે પાપકર્મ બાંધે છે જે નરકાદિ દુઃખના કારણરૂપ છે. મનને ધર્મના વિષયમાં જ સ્થિર કરવું. જહ જહ સચ્ચવલદ્ધ, જહ જહ સુચિરે તવોવણે વુડ્ઝ, તહ તહ કમ્મરગુરુ, સંજમ નિબ્બાહિરો જાઓ. ૪૮૭ જહ સચ્ચ જિમ જિમ જ્ઞાનાવરણીય કર્મ ક્ષયોશિમિ કરી સિદ્ધાંતનઉં રહસ્ય જાણિવઉં, જહ. જિમ જિમ સુચિર ઘણઉ કાલ તવોવ તપોવન સુસાધુના સમૂહમાહિ વસિયઉં, કર્મનઉં, એવડઉં બલ, તહત તિમ તિમ મિથ્યાત્વાદિક પોતાના કર્મ* તેહને ભારે સમૂહિ ગુરુઉ25 ચાંપિક હુંતલ, સંજમ. સંયમ શ્રી સિદ્ધાંતોક્ત ક્રિયાનુન તેહ થિક બહિર્ભત થાઈ, એતલઈ ભારીકર્મી જીવ ઘણે સિદ્ધાંત પઢિએ હુતે, ઘણે સુસાધુને પરિચયે છતે હુંતે, વલી ધર્મનઈ વિષઈ ઢીલી થાઈ, ઇસિઉ ભાવ. ૪૮૭. એહ વાત ઊપરિ દૃષ્ટાંત કહઈ છઇં. ૧ ક ન નથી. ૨ ક અવસ્થિતપ ગ અવસ્થિત. ૩ખ અંતતિઉં તઉ લહઈ નહીં. ગ ચીંતવિલું તઉ હુઈ (ચીંતવિલેઉ હુઈ’ને બદલે) ૪ ખ ધર્મઈ નથી. ૫ અ સ્થિર નિશ્ચલ. ૬ ખ પોતાનાં કર્મ નથી. ૭ ખ ભૂણિએ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ ૧૨૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ [ભારેકર્મી જીવ જેમજેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે કરીને આગમનું રહસ્ય જાણતો ગયો. જેમજેમ સુસાધુના સમૂહમાં વસતો ગયો તેમ તેમ મિથ્યાત્વાદિ કર્મોના ભારથી ચંપાઈને, શાસ્ત્રોક્ત આચરણથી બાહ્ય – દૂર થતો ગયો. એટલે ભારેકર્મી જીવ ઘણાં શાસ્ત્રો ભણ્યા છતાં અને ઘણા સુસાધુના પરિચયમાં હોવા છતાં ધર્મના વિષયમાં શિથિલ થાય છે.) વિજપો જહ જહ ઉસહાઈ પmઈ વાયહરણાઈ, તહ તરહ સે અહિઅરે વાએણાઊરિય પિટ્ટ. ૪૮૮ વિજપો. આપ્ત હિનૂઉ વૈદ્ય કોએક વાયુવિકારનાં ધણીહૃઇ રોગિયાહૂઇ, સૂંઠ પીપલિ પ્રમુખ વાયુનાં નસાડણહાર ઊષધ ઘસીનઈ પાઈ, તહ તહ, તિમ તિમ રોગનઈ પ્રબલપણઈ કરી આગિલી અવસ્થા પાહિદું ઘણેરડઉં, વાણઊી. રોગિયાનઉ પેટ વાયુઇ કરી ભરિઉં, જિમ એ તિમ વીતરાગરૂપિઉં આપ્તવૈદ્ય કર્મરૂપિયા રોગના ફેડણહાર સિદ્ધાંતપદરૂપિયા ઊષધ પાયઈ છઈ, તઊ ગાઢા બહુલકર્મી પાપી સંસારિયા જીવ રોગીઆનાં ચિત્તરૂપિયા પેટ પ્રમાદપાપરૂપીઇ વાયુઈ ગાઢરડાં ભરાઇ, ઇસિક ભાવ જાણિવઉ. ૪૮૮. જે વીતરાગના વચન રૂપિયા વૈદ્યનઈ પડીગવઇ, જેહના કર્મરોગ ન ગ્યા તે અસાધ્ય અયોગ્યઈ જિ જાણિવા. કહીની પરિ તે દગંત કહઈ છઈ. વિશ્વાસુ વૈદ્ય કોઈક વાયવિકારના રોગીને સૂંઠપીંપરનું વાયુનાશક ઔષધ ઘસીને પીવડાવે તેમતેમ રોગના પ્રબળપણાને લીધે અગાઉની સ્થિતિ કરતાંયે વિશેષ પેલા રોગીનું પેટ વાયુથી ભરાઈ ગયું. એ જ રીતે વીતરાગરૂપી આપ્ત વૈદ્ય કર્મરૂપી રોગના નાશ માટે જિનવાણીરૂપ ઔષધ પીવડાવ્યા છતાં ગાઢા બહુકર્મી પાપી સંસારીજીવરૂપી રોગીનાં ચિત્તરૂપી પેટ પ્રમાદ-પાપરૂપી વાયુથી ભરાઈ જાય છે.) દડૂઢજઉમકક્ઝકરે, ભિન્ન સંખે ન હોઇ પુણ કરણે, લોહં ચ તંબવિદ્ધ ન એઈ પરિક્કમણ કિંચિ. ૪૮૯ દડ્રઢ જિમ જ તુ લાખ દાધી બલી અકાર્યકર કિસીઈ કાજિ ન આવઈ, અનઈ જિમ ભાગઉ શંખ વલી કરાઈ નહીં, સાંધી ન સકીઈ, લોહ ચ૦ અનઈ લોહડઉં ત્રાંબાઈ વધઉં, વટલોય ઘાંટ રૂપ થિઉં તેહનઉં ભાગા પૂઠિઇ, ન એઈ. તેહની વલી સંસ્કાર કિસિઉ ન હુઇ, કુણહિઈ સંધાઈ નહીં, તિમ જે દીક્ષા લઈ સિદ્ધાંત પઢીઇનઈ જે વૈરાગ્યમઈ ન હૂઆ, પ્રમાદી ચ્યા તેહઈ સર્વથા, ૧ ખ કોએક જિમ જિમ. ૨ ખ ઘંટા. ૧૨૪ શ્રી સોમસુંદરસૂરિકત Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશાદિકÇઇ અયોગ્ય જાણિવા. ૪૮૯. એહ જિ વાત કહઇ છઇ. લાખ બળી જતાં કાંઈ કામમાં ન આવે, ભાંગેલો શંખ સાંધી શકાય નહીં અને ત્રાંબે વીંધેલું લોઢું સંસ્કારી શકાય નહીં તેમ દીક્ષા લઈ, આગમ ભણી જે વૈરાગ્યમય ન થાય, પ્રમાદી થાય તે સર્વથા ઉપદેશને માટે અયોગ્ય જ જાણવો.] કો દાહી ઉવએસ ચ૨ણાલસયાણ ક્રુત્વિયઢાÄ, ઇંદસ્ય દેવલોગો ન કહિઇ જાણમાણસ્સ. ૪૯૦ કો ા તેહÇÖ વૈરાગ્યતત્ત્વનઉ કુણ ઉપદેશ દેસિઇ, કો નહીં દિઇ, ઇસિદ્ધ ભાવ. જે સિદ્ધાંતના લવ લવ પઢીનઇ, અહંકારિઇ આપણઉપરું ડાહઉં માનઇ છઇ, એવા થિકા જે ચારિત્રનઇ વિષઇ, આલસૂપ્રમાદિઆ છઇં, જાણતા કરતા જે પ્રમાદ કરઇં છઇં, તેહÇÖ શિક્ષા કુણ દિઇ, એ દૃષ્ટાંત કહઇ છઇં. ઈંદસ જિમ દેવલોકના સ્વરૂપના જાણ, ઇંદ્ર આલ દેવલોકનઉં સ્વરૂપ ન કહીઇ તે કહિતાં હસનીઇ જિ થઈઇ, તિમ તેહઇ દુર્વિદગ્ધ પંડિત મન્ય, ઉપદેશના દેણહાર હુઇ સાહઉં હસઇ, અમ્લ આગલિ એ સિઉ ઉપદેશ દિર્દી છઇં, અમ્હે આપહણી જાણઉછઉં. ૪૯૦. તે બાપડા પ્રમાદી જાણતાઇ ઉન્મારગિ પ્રવર્ત્તઇં, હવ માર્ગ સિઉ કહીઇ, તે સ્વરૂપ કહઇ છઇ. [જે શાસ્ત્ર ભણીને ગર્વથી પોતાને ખૂબ ડાહ્યો માને છે એવા અને ચારિત્રને વિશે પ્રમાદી રહેલાને શિક્ષા-વૈરાગ્ય ને ઉપદેશ કોણ આપે ? જેમ દેવલોકસ્વરૂપના જ્ઞાની ઇંદ્ર આગળ દેવલોકનું સ્વરૂપ ન કહેવાય. તે કહેતાં હાસ્યાસ્પદ જ થવાય. તેમ ઉપદેશ આપનાર સામું હસે ને કહે કે અમારી આગળ એ વળી શું ઉપદેશ આપે છે ! અમે તો સ્વયં જાણીએ છીએ' તે બિચારા ઉન્માર્ગે પ્રવર્તે છે.] દો ચેવ જિણવરેહિં જાઇજરામરણ વિપ્પમુક્કેહિં, લોગમિ પા ભણિયા સુસ્તમણ સુસાવઓ વાતિ. ૪૯૧ દોચે જિનવ૨ તીર્થંકરદેવ, જન્મજરામરણકલેશ વિપ્રમુક્ત, રહિત મોક્ષનગરના બિહિઇ જિ માર્ગ એ લોકમાહિ કહિયા, કેહા બિ માર્ગ ? સુસ્સમ૰ એક ખરઉં મહાત્માપણઉં, એ પાધરઉ મોક્ષનઉ માર્ગ, સુસાવઓ. બીજઉ સુશ્રાવકનઉ ધર્મ, એ મોક્ષનઉ માર્ગ, અપિ શબ્દ લગઈ ત્રીજઉ સંવિગ્ન ૧ કે ચરણાલસણ. ૨ ખ સિદ્ધાંતમાત્ર. ૩ ક જણ. ૪ ક મુક્કો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૨૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિકઈનઉ માર્ગ છઇ, પુણ તેહઈ જિ બિહુ માહિ આવિ સન્માર્ગઇ જિ હૃઇ પોષક ભણી. ૪૯૧. એ બેઇ માર્ગ પરમેશ્વરની ભાવપૂજા, દ્રવ્યપૂજા કહીઇ, એહ જિ વાત કહઈ છઈ. (જન્મ-જરા-મૃત્યુક્લેશથી વિમુક્ત એવા તીર્થંકરદેવે મોક્ષનગરના બે જ માર્ગ કહ્યા છે. એક સાચું સાધુપણું અને બીજો સુશ્રાવકનો ધર્મ. ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ છે પણ તે આ બે માર્ગમાં આવેલા સન્માર્ગને પોષક છે.J. ભાવચ્ચણ મુગવિહારયા ય, દલ્લુચ્ચર્ણ તુ જિણપૂઆ, ભાવચ્ચણાઉ ભટ્ટો હવિજ્જ દત્તથ્યણુજુતો. ૪૯૨ ભાવચ્ચ. વીતરાગ પરમેશ્વરનઉં ભાવાર્ચન, ભાવપૂજા, સાચી ખરી પૂજા કેહીદ, ઉગ્ર વિહારનાં, જં ખરવું મહાત્માન ક્રિયાનુગનનઉં કરિવઉં, અનઈ દ્રવ્યાર્ચન દ્રવ્યપૂજા તે કહીઇ, જે જિન વીતરાગના બિંબની ફૂલચંદનનૈવેદ્યાર્દિકે કરી પૂજાનવું કરિવઉં, જઉ એ જીવ ભાવચ્ચ, ભાવપૂજા તઉ ભ્રષ્ટ હુઈ, ભાવપૂજા પરમેશ્વરનઉં બોલિઉં ખરઉં ચારિત્ર જઉ પાલી ન સકઈ, હવિજ્જડ દ્રવ્યપૂજા શ્રાવકનઉ ધર્મ પાલિવાનાં વિષઈ ઉઘુક્ત, ઉદ્યમવંત થાઈ, ખરઉ, શ્રાવકધર્મ પાલઈ, તીણૐ આરાધિઈ પરંપરાઈ મોક્ષમાર્ગ લહઈ. ૪૯૨. વીતરાગની ભાવપૂજા સાચી પૂજા કહીએ. ઉગ્ર વિહારનું મહાત્માનું કિયાનુષ્ઠાન એ ભાવપૂજા છે અને જિનબિંબની ફૂલચંદનનૈવેદ્ય આદિથી કરેલી પૂજા એ દ્રવ્યપૂજા છે. જો ખરું ચારિત્ર પાળી ન શકે તો ભાવપૂજાભ્રષ્ટ થાય. ત્યારે જો તે દ્રવ્યપૂજા માટે ઉઘુક્ત થાય તો તે આરાધના દ્વારા પરંપરાએ મોક્ષમાર્ગ પામે... જો પણ નિરઐણ ચ્ચિય સરીરસુહકજ મિત્ત તલૂિચ્છો, તસ્ય ન ય બોહિલાભો ન સુગ્ગઈ નેય પરલોગો. ૪૯૩ જો પુપણ જે ભ્રષ્ટાચાર નિવચ્ચ. દ્રવ્યપૂજા, અનઈ ભાવપૂજા, બિહઉ કરી રહિતઈ જિ હુઈ, સાચી ચારિત્રક્રિયા ન કરઇ, દર્શની ભણી દાનજિનપૂજાદિકઈ ન કરઈ કિસિઉં939 હુઇ, સરીર આપણા સરનઉં જે સુખમાઈ જિનકે કાર્ય, તેહનાં વિષઈ તલ્લિચ્છો. ગાઢઉ લોભી, ઇસિઉ જે હુઇ, તેહઠુઈ બોધિલાભ આવતાં ભવિ જિનધર્મની પ્રાપ્તિ ન હુઇ, અનઈ, ન સુગ્ગતિ મોક્ષગતિ ન હઈ, નેય પર અનઈ પરલોકિ ઉત્તમ દેવપદવી ઉત્તમ ૧ ક પરમેશ્વરરી. ૨ ખ બીજઉં. ૩ ખ વિહાર. ૧૨૬ શ્રી સોમસુંદરસૂરિકત Page #176 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યપણાદિક ન પામઈ. ૪૯૩. દ્રવ્યપૂજા ભાવપૂજા માહિ કહી અધિકી એ વાત કહઈ છઇ. પણ જે દ્રવ્યપૂજા ને ભાવપૂજા બનેથી રહિત હોય, સાચી ચારિત્રક્રિયા ન કરે, દાન-જિનપૂજાદિ ન કરે, શરીરસુખનું જ કામ જેને હોય તેને આવતે ભવે જિનધર્મની પ્રાપ્તિ અને મોક્ષગતિ ન થાય અને પરલોકમાં ઉત્તમ દેવપદ કે મનુષ્યપણું તે ન પામે. કંચણમણિ સોવાણે થંભ સહસૂસીય સુવન્નતલ, જો કારિજ જિણહર તઓવિ તવ-સંજમો અહિઉ. ૪૯૪ કચણકોએક ઇસી પરિ વીતરાગહઈ, દ્રવ્યપૂજા કરઈ, કિમ, કાંચન સુવર્ણ મણિ ચંદ્રકાંત સૂર્યકાંતાદિક તેહના સોપાન પાવડીયારાં કરાવઈ, થંભ સ. અનઈ રત્નમય થંભાને સહસ કરી ઉત્કૃત વિસ્તીર્ણ પહુલઉં, સુવન અનઈ તલાની ભૂમિકા સઘલી સોનઇ જિ બંધાવઈ, જો કારિજ્જ, ઇસિઉ સાવ સુવર્ણમય જિનગૃહ વીતરાગની પ્રાસાદ જે કરાવઈ, તે પુણ્ય ગાઢઉ મોટ૬ જિ છઇ, તજી તઉ વિના તેહ પાહિઇ જે નિરીહ તપનઉં કરિવઉં, અનઈ સંયમ સર્વ જીવરક્ષાનવું આરાધિવઉં, ઇસી ભાવપૂજાનવું કરિવઉં, ઘઉં અધિકઉં જાણિવઉં, દ્રવ્યપૂજાઈ ઉત્કૃષ્ટ ભાવપૂજા કરી અનુત્તર વિમાન અનઈ મોક્ષદનાં સુખ સઘલાઈ પામીઇ, એહ ભણી દ્રવ્યપૂજા પાહિદં ભાવપૂજા અધિકી, છતી શક્તિશું ભાવપૂજાઈ જિનઈ વિષઈ યત્ન કરિવઉં, અંગી કરી ભાવપૂજાનાં પ્રમાદ કરઈ તકે મોટઉ અનર્થ હુઇ. ૪૯૪. એહ જિ વાત ઊપરિ લૌકીક દગંત કહઈ છઇ. સુિવર્ણ-મણિ-ચંદ્રકાંત-સૂર્યકાંત વ.થી જડિત સોપાનોવાળું, પહોળા રત્નમય સ્થંભોવાળું, સોનાથી મઢેલી ફરસવાળું જિનાલય કરાવી કોઈ વીતરાગની દ્રવ્યપૂજા કરે એ મોટું પુણ્ય છે. પણ જે અનાસક્ત ભાવે તપ કરે અને જીવરક્ષાની આરાધના કરે એ ભાવપૂજા પેલી દ્રવ્યપૂજાથી ઘણી અધિકી ગણવી. એનાથી તે અનુત્તર વિમાન અને મોક્ષનાં સુખ પામે. છતી શક્તિએ ભાવપૂજામાં જે પ્રમાદ કરે તો મોટો અનર્થ થાય... નિમ્બિએ દુભિએ રના દીવંતરાઉ અનાઓ, આણેઊણે બીએ, છહ દિને કાસવ-જણસ્સ. ૪૮૫ નિબ્બીએએક વાર એવી દુભિક્ષ પડિલ જીણઈ વાવિવા જોગલું ૧ખ ભાવપૂજા નથી. ૨ ખ, ગ દ્રવ્યપૂજા' પછી ઉતકૃષ્ટીઇ કીધીઇ બારમાં જિ દેવલોકિ લગઇ જવાઈ પાઠ વધારાનો. ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૨૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ધાનનઉ બીજઈ ન લાભઈ, ઇસિઈ દુક્કલિ કુણઈ એક દયાવંતિ, ના. રાઈ બીજા કહઈ એક દ્વીપ વિકઉં આણેઊણધાનનઉં બીજ તીણઇ દેશિ અણાવીનઈ, દિને કા, કરસણી લોકહૃઇ ઘણા ધાન નીપજવા ભણી વાવિવાનઇ કાજિઈ આપિઉં. ૪૯૫. એક વાર એવો દુકાળ પડ્યો જેથી વાવણી યોગ્ય અનાજનું બીજ પણ ન મળે. કોઈ દયાવંત રાજાએ બીજા દ્વીપમાંથી બીજ મંગાવી ખેડૂત લોકોને ઘણું ધાન પકવવા માટે તે વાવવા માટે આપ્યું. કેહિ વિ સર્વ ખઈય, પઈન્નમનૈહિં સમદ્ધ ચ, ઉત્તર્ગીય ચ કેઈ ખિતે ખુટ્ટતિ સંતસ્થા. ૪૯૬ કેહિ તે ધાનનઉં બીજ કેતલે મૂર્ખ કરસણીએ સઘલઉંઇ ખાધઉં, પન્ન કેતલે કરણીએ સઘલઉં વાવિવું, અનઈ શતસહસMA ગુણઉં નીપજાવિવું, અદ્ધ ચ. કેતલઈ કરણીએ અધલઉં ખાધઉં, અધિલઉં વાવિવું, ઉતૃષ્ણર્ય કેતલઈ કરસણીએ ક્ષેત્રિ વાવિવું અનઈ ઊગિઉં, પુણ ક્ષેત્રિએ જિ છતઉં, ખુતિ, રાયને ભયે છાનઉં ઘરિ આણવાનઇં ક્ષેત્રિઈ જિ થિકઉં, કૂટવાઈ બીહતા તરલલોચન હંતા, ઈમ કરતા તે જેતીયવારઈં રાજપુરુષે જાણિયા તેતીવાર તે ગાઢા મારિયા, કૂટિઆ, ક્લેશિ પમાડિયા, મરણ પમાડિયા, રાયની આજ્ઞા ગાઢી પ્રચંડ ભણી. ૪૯૬. એ દૃષ્ટાંતનઉં અંતરંગ ભાવ કહઈ છઈ. તિ અનાજનું બીજ કેટલાક મૂર્ખ ખેડૂતો સઘળું ખાઈ ગયા. કેટલાક ખેડૂતોએ તે સઘળું વાવ્યું ને શતસહસ્રગણું પેદા કર્યું. કેટલાકે અડધું ખાધું ને અડધું વાવ્યું. કેટલાકે ખેતરમાં વાવ્યું ને ઊગ્યુંયે ખરું, પણ રાજાના ભયથી છાનેમાને ઘેર લઈ જવા ખેતરમાં છુપાવ્યું. આની ખબર પડી જતાં એમને ખૂબ માયકૂટ્યા, પીડા ઉપજાવી, ને મારી પણ નાખ્યા. રાજાની આજ્ઞા ગાઢી છે.) ( રાયા જિણવરચંદો, નિબ્બીઓ ધમ્મવિરહિઓ કાલો, ખિન્નાઇ કમ્મભૂમી કાસવવન્ગો ય ચત્તારિ. ૪૯૭ રાયા જિણવર ઈહાં અંતરંગ ભાવ આશ્રી, રાજા જિનવર ચંદ્ર વીતરાગદેવ જાણિવઉ, નિબ્બીએ નિર્બેજ દુર્મિક્ષ કેહઉં, ધમ્મ વિર. જે ધર્મ વિરહિત કાલ જાણિવ, ખિત્તાઈંગ ક્ષેત્ર કહાં, પનર કર્મભૂમિ, પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહરૂપ, જેહ ભણી ધર્મનઉં વાવિવું એહ જિ થાનકિ હુઈ, કાસગવ, ૧ ક, ગ “કહ એક દ્વીપ થઉં કહઈ એક દ્વીપ થિકઉને બદલે) શ્રી સોમસુંદરસૂરિકત ૧૨૮ WWW.jainelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ કરસણી વર્ગ આરિ જાણિવા કેહા, એક અસંવત ૧, બીજા દેશવિરત ૨, ત્રીજા સુસાધુ ૩, ચઉત્થા પાસસ્થા ૪, એ ધ્યારિ કરણી સરીખા જાણિવા, એહ ચિહઉદ્દઇ વીતરાગ રાજાઈ ધર્મરૂપિઉં બીજ કેવલજ્ઞાન રૂપિયા દ્વીપ થિક આણીનઈ મોક્ષસુખ રૂપિયા ધાનનીષ્મત્તિનઈ કાજિઈ આપિઉં. ૪૯૭. એહ ચિહઉએ સિલે કીધઉં એ વાત કહઈ છઈ. રાજા તે વીતરાગ. દુકાળ તે ધર્મવિહીન સમય. ખેતર તે ૧૫ કર્મભૂમિ (૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહક્ષેત્ર). અહીં ધર્મની વાવણી થઈ. ચાર પ્રકારના ખેડૂતો આ : (૧) અસંયત (૨) દેશવિરત (૩) સુસાધુ (જ) પાસત્થા. આ ચારેયને વીતરાગ રાજાએ ધર્મરૂપી બીજ કેવલજ્ઞાન રૂપી દ્વીપથી મંગાવીને મોક્ષસુખરૂપી અનાજની પ્રાપ્તિ માટે આપ્યું. એ ચારેએ શું કર્યું ] અસ્સેજએહિં સર્વ ખર્ચે અદ્ધ ચ દેસવિરએહિં સાહૂહિં ધર્મબીએ ઉક્ત નીયં ચ નિષ્પત્તિ. ૪૯૮ અસ્સેજઅસંયત જે અવિરત, તેહે વિરતિ રૂપિઉં ધર્મ બીજઉ સઘલઉંઇ, ખાધઉં, જેહ ભણી તે સર્વથા અવિરત, અનઈ જે દેશવિરત બાવ્રતધારી શ્રાવક તેણે અધિલઉં વિરતિબીજ ખાધઉં, દેશવિરતિના ધણી ભણી સાહિંચારિત્રીએ મહાત્માએ વિરતિબીજ સઘલઉંઈ આત્મારૂપિઇ ક્ષેત્રિ વાવિવું અનઈ નિષ્પત્તિઈ પુણ સમ્યગુ પાલવઈ કરી લીધઉં. ૪૯૮. પાસત્યે સિલું કીધઉં, અનઈ પાસત્થા સ્યા કહીછે, એ વાત કહઈ છ. જે અસંયત કે અવિરત છે તેમણે વિરતિ રૂપી ધર્મબીજ સઘળુંયે ખાધું. જે દેશવિરત – આંશિક વિરતિવાળા બાવ્રતધારી શ્રાવક છે તેમણે અરધું વિરતિબીજ ખાધું, જે સુસાધુ હતા તેમણે સઘળુંયે વિરતિબીજ આત્મારૂપી ખેતરમાં વાવ્યું ને પેદા થતાં પણ સમ્યકપણે પાળવા રૂપે લીધું. પાસસ્થાએ શું કર્યું એ હવે કહે છે.] જે તે સર્વે લહિઉં પછા ખુતિ દુબૂલ ધિઈઆ, - તવસંજમપરિતંત્તા ઈહ તે ઓહરિય સીલભ. ૪૯૯ જે તે સ. જે એ પાસત્કાદિક તે સર્વવિરતિ રૂપ પૂરઉં ધર્મબીજ લહીનઈ આપણઈ ક્ષેત્રિ જિ છતઉં, પચ્છ0 ફૂટછે વિણાઈ, દુવ્વલ દુર્બલ અસમર્થ ધૃતિ મનનઉ ધીરપણઉં છઈ જેહનઉં ઈસ્યા થિકા, તવસંયમ, તપ અનેક પ્રકાર ષજીવનરક્ષારૂપ સંયમ તેહનઈ વિષઈ પરિભ્રાંત, ઊસના જે તપસંયમ ન કરઈ ૧ ખ અવિરતિ (‘અવિરત, તેણે વિરતિને બદલે) ૨ ખ ખૂઈ ૫ ફૂટઈ. ૩ ખ પરિશાંત. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ ૧૨૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ તે ઈંણઇં જિનશાસન, ઓહરિય૰ અવહત ટૂંકીઉ શીલભર સંયમભાર છઇ જેહે ઇસ્યા તે પાસસ્થા ઓસન્ના કહીઇ, તે સર્વવિરતિ રૂપ, વીતરાગનઉં આપિઉં ધર્મબીજ વિણાસŪ છઇં, તેહ ભણી, તે અનંત સંસારના દુઃખરૂપીઇં દંડ, દંડીઇ ઘણઉ સંસાર લઈં ઇસિઉ ભાવ. ૪૯૯. ઇમ જે વીતરાગની આજ્ઞા ઉલ્લંઘ‰ તેહ હુઇ સિલ હુઇ એ વાત કહે છઇ. [જે પાસસ્થા છે તેમણે સર્વવિરતિરૂપ પૂરું ધર્મબીજ મેળવીને પોતાના ખેતરમાં જ પછી એનો નાશ કર્યો. મનના દુર્બળ ધૈર્યવાળા, તપસંયમ ન કરી શકનારા પાસસ્થા-ઓસા સર્વવિરતિરૂપ વીતરાગનું આપેલું ધર્મબીજ વિનષ્ટ કરે છે. તે અનંત સંસારનાં દુ:ખોથી દંડાય છે અને સંસારમાં ભટકે-આથડે છે.] આણં સર્વાં જિણાણું ભંજઇ દુનિš પહે અર્ધો, આણં ચ અઇતો ભમઇ જરામરણદુર્ગામ્મિ. ૫૦૦ આણં સ૰ તે પાસત્યાદિક સર્વ જિન તીર્થંકરદેવની આજ્ઞા ભાંજઈ છઇ, જેહ ભણી દુવિહ૰ દ્વિવિધ પથ મહાત્મા નઇ શ્રાવકનઉ માર્ગ બેઇ અતિક્રમીઇ, ઉલ્લંઘી વર્તાઇ છઇ, એકઇ માહિ નથી, આણં ચ૰ અનઇ જઉ વીતરાગની આજ્ઞા અતિક્રમી ઉલ્લંઘી તઉ ભમઇ જરામરણે કરી દુર્ગા ગહન અનંતા સંસાર માહિ ભમઇ રુલઇ. પ૦, જેતીવારઇ ભગ્ન પરિણામપણઇં સર્વથા દીક્ષા પાલી ન સકીઇ, તઉ સિઉં ક૨ઇ. એ વાત કહઇ છઈ. પાસસ્થા તીર્થંકરદેવની આજ્ઞા ભાંગે છે. તેઓ સાધુનો ને શ્રાવકનો બંને માર્ગ અતિક્રમે છે. એકેમાં હોતા નથી અને જો વીતરાગની આજ્ઞા ઉલ્લંઘી તો જરા-મરણ દ્વારા અનંત સંસારમાં અથડાય છે.] જઇ ન તરિસ ધારેઉં મૂલગુણભર સઉત્તરગુરું ચ, મુત્તુણ તો તિભૂમિ સુવગત્ત વરતાનં. ૫૦૧ ઇ ન ત૨૦ ભો ભવ્ય જીવ તઉં ન તરિસ, ન સકઇં ધરી આપણપા માહિ સ્થાપીસિ મૂલગુણ મૂલગુણભર પાંચ મહાવ્રતનઉ ભાર, પિંડવિશુદ્ધિ, પાંચ સમિત્યાદિક ઉત્તરગુણ સહિતાં મુત્તુ તઉ, ત્રીણિ ભૂમિ જિહાં જન્મ હૂઉ અનઇ જિહાં વાધિઉ, અનઇ જિહા દીક્ષા લેઈ વિહાર કીધઉં, એ ત્રિણિ ભૂંઇ છાંડી અનેથિ અનઉલખી તઇ સ્થાનકિ જઇ સુશ્રાવકપણઉં પૂરા ગૃહસ્થધર્મનઉં ૧ ખ, ગ ઇસિઉં. ૨ ખ. સઉત્તર પિંડવિસુદ્ધિ. ૧૩૦ શ્રી સોમસુંદરસૂક્િત Page #180 -------------------------------------------------------------------------- ________________ આરાધિવઉ તે વરતરાગ રૂડઉં તે આરાધતાં તેહહૂઈ લાભઈ સિઉ અર્થી. ૫0૧. એહ જિ વાત વલી કહઈ છઈ. હેિ ભવ્ય જીવ! પાંચ મહાવ્રત આદિ મૂલગુણ અને પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ આદિ ઉત્તરગુણનો ભાર જો ધરી ન શકે તો ત્રણે ભૂમિ – જ્યાં જન્મ થયો, જ્યાં મોટો થયો, જ્યાં દીક્ષા લઈ વિહાર કર્યો – તે છોડીને અન્યત્ર અજાણી જગાએ સુશ્રાવકપણું આરાધવું સારું. એથી તેને લાભ જ થાય.] અરિહંતચેઇયાણ સુસાહુ-ન્યૂઆરઓ દઢાયારો, સુસાવગો વરતરે ન સાહુલેણ ચુઅધમો. ૫૦૨ અરિહં. અરિહંતના ચૈત્ય શ્રી વીતરાગના બિંબ તેમની પૂજાનાં વિષઈ નિરત, અવઈ સુસાધુની વસ્ત્રાદિકે કરી પૂજાનાં વિષઈ રત આસક્ત, અનઈ દઢા દેઢાચાર અણુવ્રતાદિક આચાર પાલિવાનાં વિષઈ, ગાઢઉ નિઃપ્રકંપ, સુસાવઓ, ઇસિઉ સુશ્રાવકપણઉં પાલિઉં રૂડઉં પણ ન સાહુ છે. મહાત્માનઈ રજોહરણાદિક વેષ છતઈ ચુઅ આચારભ્રષ્ટપણઉં નહીં રૂડઉં, શાસનહુઈ લાઘવ હેતુ ભણી. ૫૦૨. [જિનબિંબની પૂજામાં રત અને વસ્ત્રાદિકે કરી સુસાધુની પૂજામાં રત રહીને અણુવ્રત આદિ આચાર પાળવામાં અડગ એવું સુશ્રાવકપણું સારું પણ મહાત્માના રજોહરણ આદિ વેશ છતે આચારભ્રષ્ટપણું નહીં સારું સર્વ તિ ભાણિઊણે વિરઈ ખલુ જલ્સ સન્નિઆ નત્વિ, સો સનવિરઇવાઈ ચુક્કઈ દેસં ચ સર્વ ૨. ૫૩ સર્વ તિ, સિલ્વે સાવજર્જ જોગ પચ્ચખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ ઇમ ભણી ઉચ્ચરીનઈ જેહતૃઇ સંપૂર્ણ વિરતિ નથી, સર્વવિરતિ જે ન પાલઇ, ષટ્રજીવ વિરાધનાદિક કર્તવ્ય કરઇ, તે સવવિરઈતે સર્વવિરતિવાદી સર્વવિરતિની પ્રતિજ્ઞાનઉ કરણહાર, ચક્કઈ દેશવિરતિ અનઈ સર્વવિરતિઈ બિહું થિક ચૂકઈ, મિથ્યાત્વીપણકંઇ જિ પામઈ. ૫૦૩. એહ જિ વાત કહઈ છઈ. [સમસ્ત પાપવૃત્તિઓનો ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરું છું એમ બોલીને જેને સંપૂર્ણ વિરતિ – સર્વવિરતિ – નથી, જે જીવની વિરાધના આદિ કર્તવ્ય કરે છે તે સાધુ સર્વવિરતિ અને દેશવિરતિ બંનેથી ચૂકે છે અને મિથ્યાત્વીપણું જ પામે છે. ૧ખ લાભ હુંતઉ અર્થ (લાભઇ સિઉ અર્થીને બદલે) ૨ ખ નિત્ય. ૩ ખ, ગ ‘સર્વવિરતિવાદી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૩૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ જો જહવાયેં ન કુન્નઇ મિચ્છટ્ટિી તઓ હુ કો અન્નો, વડ્યૂઈ આ મિચ્છાં પરસ્ત સંકો જણે માણો. ૫૦૪ જો જહ૰ જે યથાવાદ જિમ બોલÛ તિમ ન કરÖ, ક્રિયાનુષ્ટાન મિચ્છદિકી, તેહ થિકઉ અને૨ઉ મિથ્યાત્વી કુંણ, તેહઇ જિ મૂલગઉ મિથ્યાત્વીઇ, સિઉ ભાવ, કાંઈ જેહ ભણી વુદ્ધે મિથ્યાત્વ વધારઇ, પરસ્ત્ર૰ પર અનેરા લોકહૂઇ શંકા ઊપજાવતઉ હુંતઉ તે લોક ઇસિઉં ચીંતવð, જે પુણ એહનઉં ધર્મ એવઉ જિ છઇ, મુહડઇ જિ ઊચરીઇ, પુણ કીજઇ નહીં, ઇસિ બોલીઇ તિસિઉં કાંઈ પાલીઇ નહીં, એહ ધર્મનઊ બોલણહારૂ સમ્યગ્ શુદ્ધ નહીં, ઇમ ચીંતવતાં મિથ્યાત્વઇ જિ પડિવઇ, ઇમ મિથ્યાત્વની વૃદ્ધિ જાણિવી. ૫૦૪, તથા. [બોલ્યા પ્રમાણે ન આચરનાર જેવો બીજો મિથ્યાત્વી કોણ ? કેમ કે તે બીજા લોકને શંકા ઉપજાવતો હોઈને લોક એવું વિચારે કે “આનો ધર્મ જ આવો છે. મોઢેથી જે બોલે છે તે કરતો નથી. આ ધર્મના બોલનારા શુદ્ધ નથી.’” આમ મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે.] ન આણાઇ ચ્ચિઅ ચરણૢ તભંગે જાણ કિં ન ભગ્ગતિ, આણં ચ અર્ધો, કસ્સાએસા કુન્નઇ સેર્સ. ૫૦૫ આણાઇ. વીતરાગ તણી આજ્ઞાંઇ જિ પરમેશ્વરનિઇં આદેશઇ ચારિત્ર ઇ. તભંગે તે વીતરાગની આણ ભાંજતાં લોપતાં સિઉં એક ન ભાગઉં, સહૂઇ ભાગઉંઇ' જિ ઇસિઉં જાણિ, આણં ચ૰ અનઇ જઉ વીતરાગની આશા અતિક્રમી ઉલ્લંઘી, કસ્લાએ તઉ શેષ થાકતઉં અનુષ્ટાન જે કરઈ છઇ. તે કહિનઈં આર્દેશિð, નીધણિયા ભણી તે અનુષ્ટાન વિડંબનાઇ જિ જાણવી, ઇસિઉ અભિપ્રાય તથા. ૫૦૫. વીતરાગની આજ્ઞાથી જ ચારિત્ર છે. એ વીતરાગની આશા લોપતાં એક ન ભાંગે, બધું જ ભાંગે અને વીતરાગની આશા ઉલ્લંઘીને બાકી અનુષ્ઠાન જે કરે છે તે કોના આદેશથી ? તે નધણિયાતું અનુષ્ઠાન વિડંબના જ જાણવી.] સંસારો અ અણંતો ભચરિત્તસ્સ લિંગજીવિસ્ટ, પંચમહત્વયતંગો પાગારો ભિલ્લિઓ જેણ. ૫૦૬ ? સંસા૰ ભ્રષ્ટચારિત્રઙૂઇ, ચારિત્રના લોપણહારÇÖ, અનઇ લિંગજીવ, લિંગ-રજોહરણાદિક વેષ તેહઇ જિ વાણિજ્યનઇ સ્થાનિક કરી જે જીવð છઇં, આજીવિકા ઇહલોકિ નિર્વાહ કરě છઇં, તેહÇÖ અનંત સંસાર રુલિવઉં હુઇ, ૧ ક સહૂર્ત ભાવ ગઉં ગ સહુ ભાગઉં. ૧૩૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #182 -------------------------------------------------------------------------- ________________ એતલઈં તેહનઇ હીઇ ચારિત્ર પરિણામ નથી એ વાત કહી હવઇં તે બાહ્ય કર્તવ્યઇનઇ નથી કરતઉ એ વાત કહઇ છઇ, પંચમહત્વય પંચમહાવ્રતે કરી તુંગ ઉચ્ચસ્તર ગુરુઉ, પાગારો, પ્રાકાર જીવરૂપીઆ નગરની રક્ષા કરવા સમર્થ જીવદયા પંચસમિત્યાદિક ગુણસમૂહરૂપીઉ ગઢ જીણě અભાગીð ભિલ્લિઓ, ભેદિઉ વિણાસિઉ એતલઈઁ જીણઇં બાહ્યð ક્રિયાકલાપ લોપિયાં તે અનંત સંસારીઉ થાઇ, ઇસિઉ ભાવ. ૫૦૬. વલી તેહÇÖ દોષ કહઈ છઇ. ચારિત્રનો લોપ કરનાર અને ઇહલોકમાં સાધુવેશને આજીવિકા ગણી જે જીવે છે તેમને અનંતસંસારમાં ભટકવાનું થાય છે. તેમના હૃદયમાં ચારિત્રપરિણામ નથી. તે બાહ્ય કર્તવ્યને નથી કરતો. જીવરૂપી નગરની રક્ષા કરવા સમર્થ એવો પાંચમહાવ્રત રૂપી ઊંચો કિલ્લો અને પાંચસમિતિ આદિ ગુણસમૂહરૂપી ગઢ જે ભેદે છે નાશ કરે છે એટલે બાહ્યક્રિયાકલાપ જે લોપે છે તે અનંત સંસારી થાય છે.] - ન કરેમિ ત્તિ ભણિત્તા તં ચેવ નિસેવએ પુણો પાર્વ, પચ્ચક્ખમુસાવાઈ માયાનિયડીપસંગો અ. ૫૦૭ ન કરેમિ૰ સર્વસાવદ્ય ન કરેમિ, ન કારવેમિ, ઇસિ પરઠઇં, આપહણીઇં નિષેધીનઇ વલી પાપ સેવઇ સમાચરઇ જે, પચ્ચકખ૰ તે પ્રત્યક્ષ મૃષાવાદ કૂડા બોલઉ કહીઇ, માયા અનઇ તેહÇÖ માયા-મનન ફૂડપણઉં, અનઇ નિકૃત્તિ, બાહ્યક્રિયાઇ આશ્રી કૂડપણઉં નિશ્ચિě સંપજઇ. ૦૭. તે સિઉ અંતરંગ નઇ બાહ્યનઉ ફૂડનઉ ધણી, તે નીચલ લોકઇં પાહિ ગાઢઉ પાપી કહીઇ, એ વાત કહઇ છઇ. [પાપકર્મો નહિ કરું, નહિ કરાવું' એમ જાતે જ નિષેધ કરીને જે પાપ સેવે તેને અસત્યભાષી કહીએ. તેને માયા-મનનું, બાહ્યક્રિયાનું કૂડાપણું ઊપજે. લોએવિ જો સસૂગો અલિયં સહસા ન ભાસએ કિંચિ, અહ દિખિઓડવિ અલિયં, ભાસઇ તો કિં ચિ દિક્ખાએ. ૫૦૮ લોએ લોકઇ માહિ જે મનુષ્ય સસૂગ હુઇં, થોડઉંઇ પાપભયતુ બીહઇ, તે સહસાત્કારિઇં કૂડઉં ન બોલÛ, કૂડઉં બોલતઉ ઘણી વિમાસણ કરઇ, અહ દિ જઇ તે દીક્ષાઇ લીધી હુંતી, અલીક ફૂડઉં બોલઇ સર્વાં સાવજ્યું જોગં પચ્ચક્ખામિ’ કહીનઇ કાંઇ સાવદ્ય ટાલઇ નહીં, તઉ તેહની દીક્ષાઇ સિઉં હુઇ, ૧ ક પિલ્લિઓ ૫ ભેલિઉ. ૨ ખ માયાનઉં. ૩ ખ ‘ફૂડઉં બોલતઉ' નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૩૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ કાંઇ કાજ ન સરઇ, ઇસિઉ ભાવ. યદ્ન યદુરારાધ્યું, યચ્ચ દૂરે વ્યવસ્થિત, તત્સર્વ તપસા સાધ્યું, તપો હિ દુરિતક્રમઃ. ૧ ઇત્યાદિ વચનનાં સાંભલિવા તઉ, કોએક સંયમ છાંડીનઇ, તપઇ જિનઇ વિષઇ ઉપક્રમ કરઇ, તેહ પ્રતિð કહઇ છઇ. ૫૦૮. [લોકમાં જે મનુષ્યને થોડો પણ પાપભય હોય તે તત્કાલ કૂડું – અસત્ય ન બોલે. આવું બોલનાર મૂંઝવણ અનુભવે. જો તે દીક્ષિત હોય તો અસત્ય બોલી “બધાં પાપકર્મો જોગ નિષેધ કરું છું' કહીને પાપકર્મ ટાળે નહિ તો તેની દીક્ષાથી કાંઈ જ કામ ન સર્યું.] મહત્વય-અણુયાદેં છંડેઉં જો તવં ચરઇ અન્ન, સો અન્નાણી મૂઢો, નાવા બુઠ્ઠો મુગેયત્નો. ૧૯ 96A મહ૰ જે મહાત્માના મહાવ્રત અનઇ શ્રાવકના અણુવ્રત છંડેઉ છાંડીનઇ, જે તપ અન્ન ઉપવાસાદિક એ કહઉ સમાચરઇ, સો અન્ના તે બાપડઉ મૂર્ખ અજ્ઞાની, અજ્ઞાન તપનઉ ધણી કહીઇ, નાવા તે પેલા મૂર્ખ બેડીનાં ધણી સરીખઉ જાણિવઉ, જિમ તે બેડીનઉ ધણી સમુદ્ર માહિ બેડી ભાંજીનઇ મૂર્ખપણઇં, લોહડાનઉ ખીલઉ લિઇ, તીણઇં ખીલઇ લીધð તરઇ નહીં, ગાઢેરડઉ બૂડઇ તિમ તેલૂ જીણŪ તરŪ તે સંયમરૂપિણી બેડી ભાંજીનઇ તપરૂપિઉ લોહનઉ ખીલઉ લેતઉ હુંતઉ સંસારરૂપિયા સમુદ્ર માહિ ગાઢેરડઉ બૂડઇ, એહ ભણી તપનઇ સંયમનઈં બિહુંનઇ વિષઇ યત્ન કરવઉ. ૫૦૯, જે તપ ચારિત્ર ક્રિયાવંત હુઇ તીણઇ ઈંણઇ વિરૂઇ કાલિ ઘણા તપ-ચારિત્રક્રિયારહિત પાસસ્થા દેખીનઇ મધ્યસ્થપણઉંઇ જિ કરિવઉં ઘણઉં બોલિવઉં નહીં, આપણઉં કાઇ જિ કરવઉં, ઘણઉં બોલતા મેલિ ન આવઇ, એ વાત કહઇ છઇ. [જે જીવ મહાત્માનાં મહાવ્રત અને શ્રાવકનાં અણુવ્રત છોડીને ઉપવાસ આદિ તપ આદરે તે બિચારો મૂર્ખ-અજ્ઞાની તપસ્વી છે. તે પેલા નાવના મૂર્ખ માલિક જેવો જાણવો. જેમ તે નાવનો માલિક સમુદ્રમાં નાવ ભાંગીને મૂર્ખામીથી લોઢાનો ખીલો લે તો તે ખીલો લેવાથી તરે નહીં; બૂડી જાય. તેમ જે સંયમરૂપી નાવ ભાંગીને તપરૂપી લોઢાનો ખીલો લે છે તે સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. માટે તપ અને સંયમ બંનેમાં ઉદ્યમ કરવો. જે તપ-ચારિત્ર-ક્રિયાવંત હોય તેણે આ ખરાબ ફાળમાં તપચારિત્રક્રિયારહિત પાસસ્થા દેખીને તટસ્થ રહેવું. ઘણું બોલવું નહીં. આપણું કાર્ય જ કરવું.] ૧૩૪ શ્રી સોમસુંદરસૂક્િત Page #184 -------------------------------------------------------------------------- ________________ સુબહેઓ પાસFણે નાઊણે જો ન હોઇ મળ્યો, ન ય સાહેબ સકર્જ, કાર્ગ કરેઈ અખાણ. ૫૧૦ ઘણા અનેક જાતિના ક્રિયાશિથિલ પાસત્થા જાણીનઈ જે મધ્યસ્થ ન હુઈ મૌન કરી ન રહઈ, ન ય સાહે, તે આપણઉ કાજ મોક્ષસુખ રૂપ સાધી ન સકઇં, જેહ ભણી બોલતી અનેક રાગદ્વેષ તેહઈçઈ, અનઈ આપણપાહુઈ ઊપજાવિઈ, કાગ ચ૦ અનઈ પાસત્થા ઘણા મિલી રીસાવિયા હુતા આપણપાહિઈ ગુણવંતપણાનઈ બોલિ વહઈ હંસપણઉ કહતાં લોકમાહિ તેહçઈ અનેક દોષ બોલતા કાગ સરીખઉં કરઈ, જિમ ઘણા ગહિલા મિલીયા સાજાઇ ગહિલઉં કરઈં. ૫૧૦. હવઇ જે સમ્ય ચારિત્ર પાલી ન સકઈં જીવ તેહ આશ્રી કહઈ છઈ. [અનેક જાતના કિયાશિથિલ પાસત્થા જાણીને જે તટસ્થ ન રહે, મૌન ન રાખે તે પોતાનું મોક્ષસુખનું કાર્ય સાધી ન શકે. કેમ કે બોલવા જતાં તેને અનેક રાગદ્વેષ થાય. અને ઘણા પાસFા ભેગા મળીને પોતાને ગુણવંત અને હંસ જેવા ગણાવે અને લોકમાં તેને અનેક દોષ બોલતા કાગ સરખો કરે; જેમ ઘણા ગાંડા ભેગા થઈને સાજાને પણ ગાંડો કરે તેમ.] પરિચિંતિકણ નિઉણે જઈ નિયમભરો ન તીરએ વોટું, પરચિત્તરંજણેણે ન સમિૉણ સાહારો, ૫૧૧ પરિ. નિપુણપણંઈ ચતવી વિમાસીનઈ ભો જીવ જોઇ, જઈ નિય. જઇ - કિહઈ મૂલગુણ ઉત્તરગુણરૂપ ચારિત્ર રૂપિયા નિયમનઉ ભાર તઈ ઊપાડી ન સકીઇ, મરણ લગઈ નિર્વાહી ન સકીઇ, તલ પરચિત્ત પર અનેરા શોકની ચિત્તનઈ, રંજિવવઇ60 લોકઈ સિઉ જાણઈ, એહૂ મહાત્મા ઇસી બુદ્ધિનઈ ઊપજાવણહારિ, રજોહરણાદિ વેષમાત્રનઈં ધરિવઇ, અધો દુર્ગતિઈં પડતાં રક્ષા કાંઈ ન હુઈ, એતલઈ ઈસિલું કહીઉં, ચારિત્રગુણ રહિતéઈ વેષનઉ ધરિવઉં, લોકહૃઇ સાધુપણાના વિશ્વમ કારણ ભણી ઘણેરઉં અનંત સંસારની વૃદ્ધિનઉ કારણ હુઈ, એહ ભણી તેહહુઈ વેષ મુકિવઉ જિ રૂડઉ. ૫૧૧. કો કહિસિઈ તે માહિ ચારિત્રધર્મ નથી, તઊ જ્ઞાન અનઈ સમ્યકત્વ બેઈ છઇ, તઉ વેષનઉ ત્યાગ કાંઈ તેહહૂઇ રૂડઉ, એ વાત આશ્રી કહઈ છઈ. [જે સાધુ કેમેય મૂલગુણ - ઉત્તરણ રૂપ ચારિત્રનો ભાર ઉપાડી ન શકે, મરણ લગી નિભાવી ન શકે તો અન્ય લોકોના ચિત્તને રંજન કરાવે. લોક ૧ ક “ઊપજાવિઇ... ગહિલઉં કરઈ' સુધીનો પાઠ ખ, ગ પ્રતના પાઠ કરતાઊલટસૂલટ થઈ ગયો છે. પાઠ ત્રણે પ્રતમાં છે. વાચનમાં ક્રમ ખ', “ગ” પ્રતનો લીધો છે. ૨ ખ અહો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ). ૧૩૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ એમ જાણે કે આ મહાત્મા વેશમાત્રના ધારણ કરવાથી અધોગતિએ પડતાં એમની કાંઈ રક્ષા ન થાય. એટલે ચારિત્રગુણરહિતને વેશ ધરવો, લોકને સાધુપણાના વિશ્વમનું કારણ આપવું એ અનંત સંસારની વૃદ્ધિનું કારણ બને છે. માટે સાધુવેશ ત્યજવો જ સારો.] નિચ્છનયમ્સ ચરણસ્સ વગ્યાએ નાણ-સણ વહોવિ, વવહારસ્સ ઉ ચરણે હયમિ ભયણા ઉ સેસાણા ૫૧૨ નિચ્છય. નિશ્ચયનઈ પરમાર્થવૃત્તિઈ ઇસિઉં છઇં, ચરણસ્સ જઉં ચારિત્રનઉ ઉપઘાત વિણાસ હૂઈ, તઉ જ્ઞાન અનઈ દર્શન સમ્યકત્વની વિણાસ હૂઉ જિ જાણિવ, જઉ સાચઉં ચારિત્ર ન પાલઈ તક સાચઉં જાણિવઉં, અનઈ સાચઉં સહિવઉં બેઈ અકસ્જ થિયાં, જિમ સાચઉં જાણઈ છઈ અનઈ જિમ સાચઉં સહઈ છઇ, તિમઇ જિ જઉ સમાચરઇ, તઊ જિ તે બેઈ સજ્જ થાઈ, ઇસિક ભાવ. વવહાર અનઈ વ્યવહાર બાહ્યવૃત્તિ આશ્રી જઉ જોઈઇ, તઉ ચર૦ ચારિત્રવિણચ્છઉઈ છતાં, જ્ઞાન-દર્શનની ભજન વિકલ્પ હુઈ ભાવઈ હુઈ, ભાવ ન હુઇ, કહિઈ એકઠુઈ ચારિત્રધર્મ જાતઈં જ્ઞાન-દર્શન બે જાઈ, અનઈ કહિએ એકઠુઇ ચારિત્રઈ જિ જાઈ, જ્ઞાન સમ્યકત્વ ન જાઈ હસિક વ્યવહાર નયનઉ ભાવ. પ૧૨. એતલઈ દો ચેવ જિણવરહિં એ બેઈ માર્ગ વખાણિયા, હવ ત્રીજઉ સંવિગ્ન પાક્ષિકનઉ માર્ગ કહઈ છઇ. [નિશ્ચયનયથી આમ છે: જો ચારિત્રનો વિનાશ થાય તો જ્ઞાન અને દર્શનનો પણ વિનાશ થાય. જો સાચું ચારિત્ર ન પાળે તો સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા બંને “અકાજ થયાં. સાચું આચરણ હોય તો જ સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા એ બે સફળ થાય. વ્યવહારદૃષ્ટિએ જોતાં ચારિત્ર નાશ પામતાં જ્ઞાન-દર્શનની ભજના વિકલો હોય. હોય અને ન પણ હોય. એકને ચારિત્ર જતાં જ્ઞાન-દર્શન બંને જાય અને ક્યાંક એકને ચારિત્ર જ જાય, જ્ઞાન-સમ્યકત્વ ન જાય. આ વ્યવહારનયનો ભાવ. હવે ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ કહે છે. સુજ્જઈ જઈ સુચરણો સુઝઈ સુસ્સાવવવિ ગુણકવિઓ, ઓસનચરણકરણો સુજઝઈ સંવિગ્ન-પmઈ. પ૧૩ સુઝઈ. યતિમહાત્મા સુચરણો ચોખા ચારિત્રની ધણી, તાં સૂઝઈ ૧ ખ “સહિવઉં નથી. ૨ ખ “વિણઠઈ, ભયણા શેષ ઘાતા' (વિણચ્છઉઈ છતઈને બદલે) ગ વિણસઈ. ૩ ક “જ્ઞાન-સમ્યકત્વ ન જાઈં' નથી. ૧૩૬ શ્રી સોમસુંદરસૂરિકત Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મમલકલંકનઈ ધોવઈ કરીનઈ નિર્મલ થાઈ, અનઈ, સુઝઈ. સમ્યકત્વ - દ્વાદશત્રતધારી, ભલઉ શ્રાવકઈ સૂઝઈ કર્મમલ રહિત થાઈ, ગુણદઢ ધર્મતાદિક તેહે કરી સહિતી હુતઉ ઓસન અનઈ ચરણકરણ ચારિત્ર-ક્રિયાનાં વિષઈ ઓસન્નઉ ઢીલઉઈ થિકલ સૂઝઇ, જઉં સવિષ્ણુ, મોક્ષાભિલાષી ચારિત્રીયા મહાત્મા તેહનઉ પક્ષ તેહનાં અનુષ્ઠાનક્રિયા તેહનઈ વિષઈ રુચિ અભિલાષ ધરઈ ચારિત્રીયા ઊપરિ બહુમાન વહઈ. પ૧૩. ધરઈ ચારિલિકનઉ લક્ષાણ કહે છે. કર્મમલને ધોઈને મહાત્મા નિર્મળ ચારિત્રના સ્વામી છે. કર્મમલને ધોઈને તે નિર્મલ થાય છે. બાવ્રતધારી ભલો શ્રાવક પણ કર્મમલરહિત થાય છે અને ચરણ-કરણને વિશે શિથિલ ઓસનો પણ, જો મોક્ષાભિલાષી મહાત્મા, તેમનો પક્ષ ને તેમના ક્રિયાનુષ્ઠાનના વિશે રચિ રાખે તો, નિર્મળ થાય છે. સંવિષ્ણપબિયાણે, લખણમેય સમાસઓ ભણિયે, ઓસન ચરણકરણાવિ જેણ કર્મ વિરોહતિ. ૫૧૪ સંવિન્ગ. સંવિગ્ન પાક્ષિકનઉં ઈસિલું લક્ષણ સ્વરૂપ અહિનાણ સંક્ષેપિઇ, તીર્થંકરદેવ, ગણધરદેવ કહિઉં, જીણઈ કરી ઉસનકર્મનઈ વિશેષિ વાહિયા ચારિત્રનઈ વિષઈ, આપણાઈં પ્રમાદીયાઈ, હુંતા જ્ઞાનાવરણીયાદિક કર્મ આપણઉં ક્ષણિ ક્ષણિ વિશોધઈ ધોઈ કર્મક્ષય કર. ૫૧૪. તેહઈ જિ લક્ષણ કહઈ છઇ. સિવેગી પક્ષનું આવું લક્ષણ-સ્વરૂપ સંક્ષેપમાં તીર્થકરે અને ગણધરે કહ્યું છે: કર્મવિશેષે તણાયેલા, ચારિત્રના વિષયમાં પ્રમાદી થયા છતાં, જાતે જ પોતાનું જ્ઞાનાવરણીય કર્મ પ્રતિક્ષણ ધોઈને કર્મક્ષય કરે છે.] સુદ્ધ સુસાધુ ધર્મ કહેઈ નિદઈ આ નિયમમાયા, સુતસ્ટિઆણે પુરક હોઈ સત્રો માઈણિઓ. ૫૧૫ સુદ્ધ સુસૂધઉ ખરઉ સુસાધુ ચારિત્રીયા મહાત્માની ધર્મ કહઈ ઈહલોક પ્રતિદું, લોક આગલિ સુધી ધર્મમાર્ગ પ્રરૂપ, નિંદઈ ય, નિજ આપણ આચાર આપણઉં કર્તવ્ય લોક આગલિ નિંદાં, અસ્તે કરવું પ્રમાદના વાહિયા તે માર્ગ નહીં, ઇસિલે કહઈ, સુતવ. સુતપસ્વી રૂડા શુદ્ધ ચારિત્રીયા આગલિ હોઈ સટ સવિહઉં આજઈના દીક્ષા મહાત્મા પાહિ! આપણાઉં લહડકું ભણી માન છે. પ૧૫. તથા. ૧ ખ ધોવઇ નથી. ૨ ગ ધરઈ તહે. ૩ ક સચામાસઉ. ૪ખ કર્મ વિજ્ઞાનાવરણીવાદિક ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૩૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ [(સંવિગ્ન પાક્ષિક) સુસાધુ ચારિત્રજ્ઞાન મહાત્માનો ધર્મ ઈહલોક પ્રતિ શો છે ? તે શુદ્ધ ધર્મમાર્ગ પ્રરૂપે છે. પોતાનો આચાર, પોતાનું કર્તવ્ય લોક આગળ નિંદે છે. “અમે પ્રમાદી છીએ. અમે કરીએ તે માર્ગ નથી.' એમ કહે. આગળ થઈ ગયેલા સુતપસ્વીઓ અને આજના સાધુઓ કરતાં પોતાને નાના માને. તથા વિદઈ ન ય વંદાવઈ કિઈકર્મો કુણઈ કારવે નેઅ. અઠ્ઠા ન વિ દિકખાઈ સુસાહૂણ બોહેઉં. ૫૧૬ વિદઈ સંવિગ્ન પાક્ષિક જે હુઇ, તે સુસાધુ ચારિત્રીયા મહાત્મા લહુડા વડા સઘલાઈ વાંદઇ ન ય આપણાઇ તેહ પાહઇ ન વંદાવઈ, કિઈકમ્મ અનઈ સુસાધુહૂઇ કૃતિ કર્મ વાંદણા-વિશ્રામણાદિક કર, કારવે, તેહ પાહિઈ કરાવઈ નહીં અઠ. કો દીક્ષા લેહાર થાઈ, તઊ આપણઈ કારણિ દીક્ષા ન દિઈ, સિઉં કરઈ, દેઈ સુસાહૂ ધર્મદેશના કરી બૂઝવીનઈ સુસાધુહૂઈ આપઈ સુસાધુ કન્દઇ દીક્ષા લિવરાવીઇ. પ૧૬. આપણઈ કારણિ કઈ દીક્ષા ન દિઈ, એ આશ્રી કહઈ છઈ. સિંવિગ્ન પાક્ષિક) નાનામોટા સવાળાએ સાધુઓને વાંદે, પણ પોતાને તેમની પાસે ન વંદાવે, સુસાધુને વાંદરાં – વિશ્રામણાં આદિ કરે, પણ તેમની પાસે કરાવે નહીં, કોઈ દીક્ષાર્થીને પોતાને કારણે દીક્ષા ન આપે, પણ તેને ધર્મદેશના કરી, જાગ્રત કરીને અન્ય સુસાધુ પાસે દીક્ષા લેવડાવે.] ઓસનો અત્તઢા પરમપ્રાણે ચ હaઈ દિíતો. તે છુહઈ દુગઈએ અહિઅરે બુડુડઈ સર્વ . ૫૧૭ ઉસનો ઉસનઉ શિથિલાચાર આપણાં કારણિ દીક્ષા દેતી હઉતઉ, તે શિષ્યહૂઇ અનઈ આપણાઈ આગિલી અવસ્થા પાહિઈ સંસારસમુદ્ર માહિ 979ગાઢેરઉં બૂડઇ, દીક્ષાઈ દેતઉ અનઇ કુણ માર્ગ પ્રરૂપતી હુંતી. પ૧૭. એવ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ. સિનો - શિથિલાચાર સાધુ પોતાને કારણે દીક્ષા આપે તે શિષ્ય અને ૧ ખ સિલું કરઈ... દીક્ષા ન દિઈ પાઠ નથી. ૨ ખ “આપણ પાહિં હણ ધર્મ થકી હીણા કરઈ, કિમ તે છૂહ તે શિષ્યવ્રુઈ આપણા શિથિલાચાર સીખવા દુર્ગતિ છૂહઈ ક્ષિયઉ ઘાલઈ અહિયય અનઈ પાઠ વધારાનો (શિષ્યાં હૃદું અનઈ' પછી) ગ “આપણપાઈઈ હઈ, બિહુનૂઉં ધર્મવંતપણે નીગમાં, તે છૂહ જેહદ્દઇ દીક્ષા દિઈ તેહ રહઈ, નરકાદિ, દુર્ગતિઈ ઘાતઈ, અહિ.' પાઠ વધારાનો. ૧૩૮ શ્રી સોમસુંદરસૂરિકત Page #188 -------------------------------------------------------------------------- ________________ કુમાર્ગ પ્રરૂપતો પોતે પૂર્વાવસ્થા કરતાં વધુ ગાઢ સંસારસમુદ્રમાં બૂડે છે.] જહ સરણમુવગયારું જીવાણ નિકૃિતએ સિરે જોઉં, એવં આયરિઉ વિ હું ઉસુત્ત પન્નવંતો અ. ૫૧૮ જહ સ૰ જિમ કોએક બીહતા જીવ વેસાસ લગઇ કહિઇ એકિનઇ૧ સરણ આવઇં, નિર્કિતએ તે શરણાગત જીવના સિરમસ્તક છેદઇ, ઇમ આર્યઇ ભવ્ય જીવ સંસારને ભએ બીહતા જે શરણિ આવિયા છઇં, તેહÇઇ ઉસ્મ્રુત્ત ઉત્સૂત્ર ઉન્માર્ગ પ્રરૂપતઉ, કુમારિંગ લગાડતઉ, અનઇ આપણપð કુમારગ સમાચરતઉ જાણે તેહના મસ્તક છેદઇ છઇ, તેનિઇ અનઇ આપણપાઇÇઇં દુર્ગતિ ઘાતઇ, ઇસિઉ ભાવ. ૫૧૮, હવ ત્રિવિધ ધર્મનઉં સ્વરૂપ કહઇ છઇ. [જેમ કોઈ ડરતો જીવ વિશ્વાસ સાથે કોઈ એકને શરણે આવે અને પછી તે શરણે આવેલા જીવનું જ મસ્તક છેદે એમ ભવ્ય જીવ સંસારભયે શરણે આવે તેને જ કુમાર્ગ પ્રરૂપતો, કુમાર્ગે વાળતો અને સ્વયં કુમાર્ગ આચરતો ઓસનો જાણે તેનું મસ્તક છેદે છે. તેને અને પોતાને કુતિમાં નાખે છે.] સાતજ્જોગપરિવજ્જણા ઇ સવ્વુત્તમો જઇધમ્મો, બીઓ સાવગધમ્મો તઇઓ સંવિગ્ગપક્ખપહો. ૫૧૯ સાવજ્જ સર્વ સાવદ્ય યોગ સર્વ પાપવ્યાપારનઈં વર્જવÛ ટાલવઇ કરી સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ યતિમહાત્માનઉ ધર્મ, એ પહિલઉ મોક્ષમાર્ગ જાણિવઉં, બીઓ સા૰ અનઇ બીજઉ મોક્ષનઉ માર્ગ સુશ્રાવકનઉ ધર્મ કહીઇ, તઈઓત્રીજઉ સંવિગ્ન પાક્ષિકનઉ માર્ગ જે પાછલિ કહિઉ તે જાણિવઉ. ૫૧૯. એ ત્રિહઉં ટાલી બીજા માર્ગ સ્યા કહીઇં એ વાત કહઇ છઇ. સર્વ પાપકર્મોને ટાળવા સર્વોત્કૃષ્ટ મહાત્માનો ધર્મ એ પહેલો મોક્ષમાર્ગ. બીજો મોક્ષમાર્ગ સુશ્રાવકનો ધર્મ. ત્રીજો સંવેગી પક્ષનો માર્ગ જે પાછળ કહ્યો.] સેસા મિચ્છદિકી ગિહિલિંગકુલિંગદન્વલિંગહિં, જહ તિનિ ઉ મુઅપહ્ય સંસાર૫હા તહા તિનિ. ૫૨૦ સેસા એ ત્રિવઉં મોક્ષના માર્ગ ટાલી શેષ અનેરા સઘલાઇ મિથ્યાત્વી કહીð કુંણકુણ, ગિહિલિંગ જે ગૃહસ્થનઇ લિંગિ છઇં તે અનઇ કુલિંગ જોગી ભરડાદિકનઇ વૈષિ જે છઇં તે દવ્યલિંગિઆ અનઇ દ્રવ્યલિંગિ જે મહાત્માનઇં વેષિ છઇં જે ઇસિ ઇચ્છતઇ તત્ત્વ કહઇ જહ તિનિ ઉ૰ જિમ સુસાધુ ૧ અશ્રાવક ૧૫ એનિઇ સરણિ...સંસારને ભએ' પાઠ નથી. ૨ ખ શિથિલાચારી છઇ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૩૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૨ સંવિગ્ન પાક્ષિક ૩ એ ત્રિણિ મોક્ષમાર્ગ, તિમ સંસારપહો. ગૃહસ્થ ૧ પરિવ્રાજાદિક ૨ પાસત્યાદિક ૩ એ ત્રિણિઈ સંસારના માર્ગ કહીશું. પ૨૦. શિષ્ય કહઈ પાસત્કાદિક મહાત્માનઇ વેષિ છતઈ સંસારનઉ માર્ગ કિમ કહીઇ, એ વાત કહઈ છઈ. [આ ત્રણે માર્ગ સિવાય બીજા સઘળા મિથ્યાત્વી કહીએ. ગૃહસ્થ સ્વરૂપે સાધુ, તાપસ આદિ અને કેવળ દ્રવ્યથી વેશધારી. જેમ સુસાધુ, સુશ્રાવક અને સંવેગપક્ષ એ ત્રણ મોક્ષમાર્ગ, તેમ ગૃહસ્થ, પરિવ્રાજક અને પાસત્થા એ ત્રણે સંસારના માર્ગ.. સંસારસાગરમિણે પરિળ્યમંતેહિ સવજીવહિં, ગહિયાણિ અ મુક્કણિ આ અખંતસો દન્તલિંગાઈ.8A પર૧ સંસાર જ્ઞાનાદિક ગુણરહિત મહાત્માનોં વેષિમાત્રઈ કાંઈ સંસારમાહિ પડતાં આધાર ન હુઈ, જેહ ભણી, એહ સંસારરૂપીયા સમુદ્ર માહિ ફિરતે જે વ્યવહારરાશિ માહિ આવિયા છઇં, જીવ તેહે સવિહઉં અહિયા એ દ્રવ્યલિંગ રજોહરણાદિ, મહાત્માના વેષ અનંતીવાર લીધા-મૂકિયા, અનંતઇ કાલિ. પ૨૧. અત્યંત નિર્ગુણ જીવઠ્ઠઇં વેષનઉં છાંડિવ૬ ઈ જિ રૂડઉં જે સિદ્ધાંતને જાણે પરીચ્છવી તી વેષ ન છાંડ, તીણઈ વષિ સિઉ કરિવઉં, તે આશ્રી કહઈ છઈ. [જ્ઞાનાદિ ગુણરહિત મહાત્માને સાધુવેશ માત્રથી કાંઈ સંસારમાં પડતાં આધાર ન મળે. આ સંસારરૂપી સમુદ્રમાં ભટકતાં કેટલાયે જીવોએ સમ્યક્ત્વ વિનાના સાધુવેશ અનંતીવાર લીધા ને મૂક્યા છે.] અચ્ચપુરતો જો પુણ ન મુઅઈ બહુસોવિ પનવિજ્જતો, સંવિજ્ઞાપકિખયાં કરિન્જ લજ્જિહસિ તેણ પહં. પરર અચ્ચક્ષુ. જે વેષ ધરવાનાં વિષઈ ગાઢઉ અનુરક્ત પ્રતિબદ્ધ હુઇ, અનઈ લગાર સસૂગ હુઈ, ઇસિક, છતઉ મહાત્માની વેષ ન મૂકઇ, બહુસો. ઘણઉંઈ પરીચ્છવી તકે, સીખવીતઉ હુંતલ, સંવિખ્ય તીણઈ સંવિગ્ન પાણીકપણઉં કરિવઉં, લજિહ. જેહ ભણી તીણ સંવિગ્ન પાક્ષિકપણઈ કરી ધર્મનઉ બીજ હુઈ, તીણઈ કરી ભવાંતરિ તે પથ જ્ઞાનાદિક મોક્ષમાર્ગ લહઈ. પર૨. તે સંવિગ્ન પાક્ષિક સુસાધુ મહાત્માનઈ કુણઈ અવસરિ કાજિ આવઇ, તે વાત કહઈ છઇ. [જે મુનિવેશ ધારણ કરવા વિશે ગાઢ અનુરક્ત, પ્રતિબદ્ધ છે અને થોડોક ૧ ખ ફિરતાં જુગ ફિરતા જે. ૧૪૦ શ્રી સોમસુંદરસૂરિકત Page #190 -------------------------------------------------------------------------- ________________ જ સૂગવાળો છે છતાં મહાત્માનો વેશ ન મૂકે તેણે સંવિગ્ન પાક્ષિકપણું કરવું. સંવિગ્ન પાક્ષિકપણું તે ધર્મનું બીજ છે. એનાથી બીજા ભવમાં તે મોક્ષમાર્ગ પામે. કતાર-રોહમદ્ધાણ-ઓમગંલગ્નમાઈકજેસુ, સવારેણ જણાઇ કુણઈ જે સાધુકરણિજ્જ. પર૩ કતાર, કાંતાર મોટી અટવી રોધ પરચક્રને ભયે ગઢ રોહી અદ્ધાણ વિષમ મા િચાલિવઉં, અવ દુભિક્ષકાલિ ગ્લાનત્વ-જ્વરાદિ રોગિઈ કરી મંદવાડ આદિ લગઈ રાજાદિકનઈ ભયઈ એતલે પદે તે સંવિગ્ન પાક્ષિક સન્વાયરે સવદરિઈ, સર્વસિદ્ધિ છે શક્તિશું સિદ્ધાંતોક્ત જયણા કરી જિમ તે મહાત્મા¢Ú દૂહવણ ન આવઈ, મનની અસમાધિ ન હુઈ, તિમ સાધુ કરણીય મહાત્માનઈ જોઈતઉ કાજ અથવા સાધુ રૂડઉ કાજ સહૂ કરઈ જે કરિવઉ હુઇ. પર૩. એ સંવિગ્ન પાક્ષિકપણાનવું કરિવ૬ ગાઢઉં દુષ્કર તે કરઈ, તેહ ભણી એ ગ્લાધ્ય કહીઇ, એ વાત કહઈ છઈ. જિંગલ, ગઢને ઘેરો, વિષમ માર્ગે વિહાર, દુકાળ, બીમારી,રાજાનો ભય - આટલી બાબતે તે સંવિગ્ન પાક્ષિક સર્વ શક્તિએ મહાત્માની જયણા કરે કે જેથી મહાત્માને પીડા, મનની અસમાધિ ન થાય અને એમનાં જરૂરી ને સારાં કામો કરે.. આયરતરસમાણે, સુદુષ્કરે માણસંકડે લોએ, સંવિગ્નપબિયત્ત ઉસનેણે ફુડ કાઉં. પ૨૪ આયર. ગાઢઈ આદર કરી 8સુસાધુઈ સન્માનનઉં કરિવઉં, પૂજાભક્તિનઉં નીપજવિવઉં, સંવિગ્ન પાક્ષિકપણઈ એ ગાઢઉ દુષ્કર કરતાં બૅહિલઉં, કાંઈ માણસે જેહ ભણી એ લોક આપણઈ અભિમાનિઈ કરી સંકટ તોછડી છઇ. યત ઉક્ત. સર્વસ્યાત્મા ગુણવાનું સર્વ: પરદોષદર્શને કુશલ સર્વસ્ય ચાસ્તિ વાચ્ય ન ચાત્મદોષાન્વદતિ કશ્ચિત. ૧ એહ ભણી સંલિગ્ન પ૦ સંવિગ્ન પાક્ષિકપણઉં, ઉસનાહૂઈ લોકમાહિ ફુટ પ્રકટ નિરછપણઈ કરતાં ગાઢઉં દુષ્કર એહ ભણી તે પ્રશંસનીય, જે ઘણઉ કાલ સુસાધુપણ૩ પાલી પછઈ કર્મપરવશપણઈ કરી ચારિત્રનઈ વિષઈ ઢીલપણઉં. કરઇ, તે કિસ્યા કહીછે, એ વાત કહઈ છઈ. પ૨૪. અભિમાનથી સાંકડા-તોછડા લોકો વચ્ચે, સુસાધુને ગાઢ આદરપૂર્વક સન્માન આપે, પૂજા-ભક્તિ નિપજાવે એ સંવિગ્ન પાક્ષિકને ખૂબ મુશ્કેલ છે.) ૧ ક રોષ. ૨ ખ અપવાદે ગ આપદે ("પદે તેને સ્થાને) ૩ ખ ઢીલઉ શિથિલપણઉં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૪૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ સારણચઇયા જે ગચ્છનિગ્ગયા પતિહરંતિ પાસસ્થા, જિગ઼વયણબાહિરા વિ ય તે ઉં પમાણું ન કાયવ્યા. ૫૨૫ સારણ૰ કાંઈ વીસિરä ધર્માનુષ્ઠાન સંભારીઇ તે સ્મારણા, તીણઇં કરી અનઇ અનેક પ્રમાદ કરતાં શિક્ષાદિકના દેવાં તેહ કરી ચઇયા, ઊસજાડિયા હુંતાં, જે ગચ્છ. જે ગચ્છ થિકઉ બારિ નીરિયા હુતાં, આપણી સ્વેચ્છાંઇં જે વિહરŪ હીંડઇં તે પાસસ્થા જિનવચન તઉ બાહ્ય આલગ, તે ઉ પાર્શ૰ તે પ્રમાણ ન કરિવા, સુસાધુપણě ન દેખિવા, પહિલઉં જે ખરઉ આારિત્ર પાલિઉં તે કાંઈ ન ગિણાઇ, પછઇ જઉં ભગ્ન ચારિત્ર હૂંઉ, તઉ તે પાસસ્થઉ ઇસિઉ જિ કહિવાઇ, અથવા જે ઇસિઉં કહઇ જિમ અમ્હારે કહિઉં તિમઇ જિ અમ્હારઇ પ્રમાણ, તે આશ્રી શિક્ષા કહઇ છઇ. સારણ જે સારણાદિકે કરી ઊસજાડિયા, ગચ્છ થિકા નીકલિયા, જિનવચન બાહ્યપણð પાસા હૂઆ, તે ગુરુ જાણિ હુંતě પ્રમાણ ન કરિવા, શ્રી વીતરાગનઉં વચન સિદ્ધાંતઇ જિ પ્રમાણ કરિવઉં, ઈમ્પઇ વીતરાગઇ જિ ÇÖ અપ્રમાણપણઉં કરð. ઉક્ત ચ. સુયબઝય૨ણ૨યા પમાણયંતા તહાવિહં લોયં, ભુવણગુરુષો વરાયા પમાણયું નાવ ગચ્છંતિ. ૧ તેહ ભણી સિદ્ધાંતનઇં વનિð જિ ક્રિયા કરિવી, ભ્રષ્ટાચાર ગુરુનઉં વચન પ્રમાણ ન રિવઉં. ૫૨૫. તથા. [જે સારણાદિકે કરી ગચ્છમાંથી ત્યજાયેલા છે, ગચ્છમાંથી નીકળી ગયા છે, જિનાજ્ઞાની બાહ્ય રહીને પાસસ્થા થયા છે તેમને ગુરુ – સુસાધુ તરીકે પ્રમાણ ન કરવા. વીતરાગ-વચનને જ પ્રમાણ ગણવું.] હીણસ્સ વિ સુપરુવગસ્ટ સંવિગ્ગપકખવાઇસ્ટ, જા જા હવિજ્જ જ્યણા સા સા સે નિજ્જરા હોઇ. ૫૨૬ હીણસ શુદ્ધ ચારિત્રીયા હૂě ઋજ્યણા કરતાં નિર્જરા હુઇ, તે કહિવઉં કિસિä કેતીયવારě ઉત્તરગુણાદિક આશ્રી ીણઉ, ઓછઉઇ હુઇ, તઊ જઉ સિદ્ધાંતનઉ સૂધઉ ખરઉ માર્ગ પ્રરૂપઇ, અથવા સંવિગ્ય સંવિગ્ન સુસાધુનઇ વિષઈ પક્ષપાતી હુઈ, તેહના ગુણ ઊપરિ નિર્માયપણě બહુમાન વહઇ, એહવાઇની જે યણા આપદ છતીð બહુદોષ વસ્તુનઉ ટાલિવઉં અલ્પદોષ વસ્તુનઉં લેવઉં તે તે જ્યણા તેહÇઇ શુદ્ધ પ્રરૂપક સંવિગ્ન પક્ષિપાતીહૂઇ નિર્જરા હુઇ, કર્મક્ષયનઉં॰ કારણ થાઈ, જેહ ભણી તે સમ્યગ્ ક્રિયા કરતઉ નથી, પુણ ૧ ક ધર્મક્ષયનઉં. ૧૪૨ શ્રી સોમસુંદરસૂરિષ્કૃત Page #192 -------------------------------------------------------------------------- ________________ સાચીઇ જિ ક્રિયા ઊપરિ મનનઉ ગાઢઉ પ્રતિબંધ રુચિ છઇ તેહહૂઈં. ૫૨૬. હવ ગીતાર્થ મહાત્મા હુઇ તે આપદર્દી આવીઇં બહુદોષ વસ્તુ ટાલીનઇ અલ્પદોષ વસ્તુ શ્રી વીતરાગનઇં વનિઇં સેવઇ, તેહહુઇ મહાલાભઇ જિ હુઇ, એ વાત કહીઇ છઇ. [ક્યારેક ઉત્તરગુણ આદિમાં ન્યૂન હોય છતાં આગમનો ખરો માર્ગ જે પ્રરૂપે તેમજ સંવિગ્ન સાધુઓ પ્રત્યે પક્ષપાત રાખે, તેમના ગુણ ઉપર નિર્મમભાવે બહુમાન ધરાવનારાઓથી જે યણા થાય તે નિર્જરાનું – કર્મક્ષયનું કા૨ણ થાય છે. કેમ કે ભલે તે સમ્યક્રિયા કરતા નથી પણ સાચી ક્રિયા ઉપર ગાઢ રુચિ તેમને હોય છે.] સુંકાંઈપરસુદ્ધ, સઇ લાભે કુન્નઇ વાણિઓ ચિર્દ, એમેવ ય ગીઅત્થો, આય હું સમાય૨ઈ. ૫૨૭ સુંકાંઈ શુલ્ક રાયનઉં દાણ આદિ લગઇ વાણિઉ ત્રકમા૨ાદિકઙૂઇં દેવા જોગઉ ભાગ તેહે કરી પરિશુદ્ધ તે દેતાંઇ જઉ ઊગરતઉ દેખઇ લાભ, સઈ લા ઇસિð લાભિ છતઇ વાણિઉ ચેષ્ટા વ્યવસાયક્રિયા ક૨ઇ, ઈમ્પð ન કરð, એમેવ૰ ઇસિઇ જિ પર જે ગીતાર્થ મહાત્મા સિદ્ધાંતનઉ જાણહૂઇ, તે આર્ય દ જ્ઞાનાદિકનઉ અધિક આય લાભ દેખી કાંઈ સ્વલ્પદોષ બહુગુણ વસ્તુ સમાચરઇ, જયણાદેં કરી સેવÛ, તેહ ભણી તેહહુě લાભઇ જિ હુઇ. ૫૨૭. જે આપદ પાખઇ પ્રમાદીઉ સંપૂર્ણ ક્રિયાનુષ્ટાન અણકરતઉ સંવિગ્ન પાક્ષિક હુઇ તે કિસ્સા ભણી ભલઉ કહીઇ, એ વાત કહઇ છઇ. [રાજાને કર આદિ દેવા યોગ્ય ભાગ આપ્યા પછી પણ જે બચે એમાં વાણિયો લાભ જ જુએ. આ લાભને લઈને તે વ્યવસાય કરે. એ રીતે ગીતાર્થ મહાત્મા જ્ઞાનાદિનો અધિક લાભ જોઈને સ્વલ્પદોષ-બહુગુણ વસ્તુ જયણાપૂર્વક સેવે છે. તેથી તેમને લાભ જ છે.] આમુજોગિન્નુ ચ્ચિઅ હવઇ અ થોવાતિ તસ્ય જીવદયા, સંવિષ્ણપક્ખયણા તો ટ્ટિા સાહુ વર્ગીસ્સ. ૫૨૮ આમુક્ક૰ યદ્યપિ કુણઇ સાવગિઇ કર્મનð વસિ વાહિઇં સંયમ યોગ વ્યાપાર સઘલાઇ આમુક્ક મૂક્યા છઇં, તઊ તેહનઈં મન થોડીઇ કેતલીઇ જીવદયા હુઇ જિ તેહ ભણી સંવિગ્ન પાક્ષિકની જ્યણા સંવિગ્ન પાક્ષિકનઉ માર્ગ પરમેરિ જ્ઞાનિ કરી દીઠઉ, અનઇ મોક્ષહેતુ ભણી કહિઉં, એતલઇ મુક્ત ૧ ખ શુક્લ. ૨ ખ ઉદાહરણ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૪૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ સંયમ વ્યાપારઇ થિકઉ જે દયાવંત હંતઉ સંવિગ્ન પાક્ષિકપણઉં કરઈ, તે આરાધક થાઈ જિમ કો એક રોગી ઘણઉં કાલ અપથ્ય સેવતઉ સુવૈદ્યનઈ સંયોગિઈ પથ્યના ગુણ જાણી અપથ્ય છાંડવા વાંછતઉઇ, ઘાઇસિલું સઘલઉંઈ છાંડી ન સકાં, મઉડઈ મડઈ છાંડઇ, તિમ જીણૐ ઘણી કાલ પહિલઉં પાસત્કાદિપણ૯ સેવિઉં, પછઈ સાધુનઇં સંયોગિઈ વૈરાગ્ય પામીઇનિઇ ઘાઈસિ પાસત્કાદિકપણઉં છાંડી ન સકઇ, અનઈ સંયમનઈ વિષઈ ગાઢઉ અનુરાગ વહઈ, તેહઠુઈ પરમેશ્વરિ સંવિગ્ન પાક્ષિકપણઉં મોક્ષનઉ ઉપાય કહિઉ, ઇસિઉ ભાવ. પ૨૮. ઇસ્યા અનેક ઉપદેશ સુપાત્રદ જિઈ દેવાયોગ્ય હુઈ, અયોગ્ય કુપાત્રનઈ કાંઈ કાજિ ન આવઇ, એ વાત કહઈ છઈ. | કિર્તવશ, સંયમધર્મની પ્રવૃત્તિ સર્વથા મૂકી દેનારા સાધુવર્ગના મનમાં થોડીક પણ જીવદયા હોય જ છે એ કારણે પરમેશ્વરે સંવિગ્ન પાક્ષિકનો – મોક્ષાભિલાષી સુસાધુનો માર્ગ જોયો અને કહ્યો. એટલે સંયમવ્યાપાર મૂકી દીધા છતાં જે દયાવંત હોય તે સંવિગ્ન પાક્ષિકપણું કરે તે આરાધક થાય. જેમ કોઈ રોગી ઘણો કાળ અપથ્ય સેવતો સારા વૈદ્યના સંયોગે પથ્યના ગુણ જાણી અપથ્ય છોડવાની ઈચ્છા કરે, પણ એકદમ જ સઘળું છોડી ન શકે, મોડુંમોડું છોડે, તેમ જેણે ઘણો કાળ પાસFાપણું સેવ્યું છે પછી સાધુને સંયોગે વૈરાગ્ય પામીને એકદમ જ પાસસ્થાપણું છોડી ન શકે પણ સંયમને વિશે ગાઢો અનુરાગ ધરે તેને પરમેશ્વરે સંવિગ્ન પાક્ષિકપણું – મોક્ષનો ઉપાય કહ્યો છે. સુપાત્રને જ આવો ઉપદેશ દેવાય. કુપાત્રને કાંઈ કામ ન આવે. કિં મૂસગાણ અન્વેષણ, કિં વા કાગાણ કણગમાલાએ, મોહમલખવલિયાણે કિં કજુએસમાલાએ. પ૨૯ કિં મૂસા મૂષક ઉદિરનાં દીનાર સોનઈઆદિક અર્થિઈ કિસિ૬, જિમ તેહનઈ તે કાંઈ કાજિ ન આવઈ, કિં વાઅથવા જિમ કાગનઈ સોનાની અથવા રત્નની માલાઈ કિસિ૬ કાજ કાંઈ કાજ નહીં મોહમલ તિમ મિથ્યાત્વાદિક કર્મમલિઇ કરી અવલિયાણે જે ગાઢા ખરડિયા છઈ તેહ બહુકમાં જીવનઈ ઈણિૐ ઉપદેશમાલાઈ કિસિ૬ કાજ કાંઈ કાજ નહીં, એહ થિક તેહÇઈ કાંઈ ઉપકાર ન હુઈ ઇસિઉ ભાવ. પ૨૯. તથા. [ઉંદરને સોમૈયા કે દીનારનો શો અર્થ ? કાગડાને સોનાની કે રત્નની માલા કાંઈ કામની નહીં તેમ મિથ્યાવી – કર્મમલે કરીને ખૂબ ખરડાયેલા બહુકમ જીવ – ને આ ઉપદેશ ઉપકારક ન બને.] ૧ ક મૂસણ ૨ ક ઈણઈ (ઈણિ ઉપદેશમાલાઇને બદલે) શ્રી સોમસુંદરસૂરિત ૧૪. Page #194 -------------------------------------------------------------------------- ________________ ચરણકરણાલસાણે અવિણબહુલાણ સયાજોગમિણે, ન મણી સયસાહસ્સો આવજઝઈ કુચ્છ ભાસસ્સ. પ૩૦ ચરણ મહાવ્રતાદિક ચરણ પિંડવિશુદ્ધયાદિક કરણરૂપ સકલ ચારિત્રક્રિયાનાં વિષઈ જે આલસૂ પ્રમાદિયા છઇ, અવિનય બહુલ જે જીવ દુર્વિનીત છઇં ઈસ્લાઇડુંઇ ઉપદેશમાલા પ્રકરણ સદેવ અયોગ્ય દેવાયુક્ત ઉં ન હુઇ, કાંઈ ન મણી. શતસહસ્ર લક્ષ મૂલ્ય મણિ માણિ વેષ રત્ન કુચ્છભાસ કાગéઈ આવિષ્નઈ, પહિરાવીઈ નહીં, ઇસિલું ઉત્તમ રત્ન તેહહૂઈ યોગ્ય ન હુઇ, પહિરાવણહાર હસનીય થાઈ, તિમ એ ઉપદેશમાલા ગાઢા પ્રમાદી પહૂઈ દેવાયોગ્ય ન હુઈ, ઇસિક ભાવ 100A પ૩૦. ઇસે ઉપદેશે કેતલાઈ જીવ ન બૂઝઈ, કર્મ પરવશ ભણી એ વાત કહઈ છઈ. મિહાવત આદિ ચરણ અને પિંડવિશુદ્ધિ આદિ કરણરૂપ સઘળી ચારિત્રક્રિયાને વિશે પ્રમાદી અને અવિનયી જીવોને “ઉપદેશમાલા પ્રકરણ” સદૈવ દેવાયોગ્ય ન બને. સેંકડો-હજારો-લાખોના મૂલ્યવાળાં મણિ-રત્ન કાગડાને પહેરાવાય નહીં. રત્ન પહેરાવનાર જ હાંસીપાત્ર બને. તેમ આ ઉપદેશમાલા ગાઢા પ્રમાદીને આપવી યોગ્ય ન થાય.] નાઊણ કરયલગયામલ વ સલ્માવઉ પહં સર્વ, ધમૅમિ નામ સીઇજ્જઈ ત્તિ, કમ્માઇ ગુરુઆઈ. પ૩૧ નાઊણ૦ કરતલગત હાથિ લીધા આમલાની પરિ સ્કુટ પ્રકટ સભાવ તક સાચી બુદ્ધિઇ સઘલઉઇ જ્ઞાનાદિક મોક્ષમાર્ગ જાણીઈનઇ, ધમૅમિ. ધર્મનઈ વિષઈ કેતલાઈ જીવ સીદાઇ, પ્રમાદીયા થાઈ, તે ઇસિઉ જાણીઇ કમાઈ તેહના કમ્મદ જિ ભારી, તેહે જિ કરી તે પ્રમાદ કરઈ છઇ. પ૩૧. હાથમાં લીધેલા આંબળાની પેઠે પ્રક્ટ સાચી બુદ્ધિએ સઘળોયે જ્ઞાન આદિ મોક્ષમાર્ગ જાણીને પણ કેટલાય જીવ ધર્મને વિશે સદાય, પ્રમાદી બને. તો એમ જાણીએ કે તેમનાં કર્મો જ ભારે.] ધમ્મFકામમુર્મસુ જસ્મ ભાવો નહિં જહિં રમી, વેરગે ગંતરસ, ન ઇમ સર્વ સુહાવેઈ. પ૩ર ધમ્મસ્થ, ધર્મ-અર્થ-કામ-મોક્ષ એહ ચિહુ પુરુષાર્થ વખાણી તે હંતે જેહનઉં મન જિહાં રમતું, જેહનઈ મનિ જે ગમઈ, તેહનઉ મન તિહાંઇ જિ બઇસઈ, કહિનઉ ધર્મનઈ વિષઈ, કહિનઉં અર્થનઈ વિષઈ, કહિનઉં કામનઈ વિષઈ, કહિનઉં મોક્ષનઈ વિષઈ જેહ ભણી જીવ સવિહઉદ્દઇ, પ્રાહઇ, નવનવી) જિ રુચિ હુઇ, એહ ભણી વેગે. એકાંત વૈરાગ્યરસમય એ પ્રકરણ સઘલઉંઈ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૪૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ સવિહઉં જીવઠ્ઠઈ સુખઈ જિ ન ઊપજાવઈ, કેતલાઈહંઇ સાહઉ ધર્મનાં વિષ વિમુખપણઉ ઊપજાવઈ. પ૩ર. તથા. (ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારે પુરુષાર્થ વર્ણવ્યા પછી તેમાંથી જેમનું મન જ્યાં રમે ત્યાં જ બેસે. એટલે સર્વ જીવને પ્રાયઃ નવનવી, જુદીજુદી જ રુચિ થાય. તો વૈરાગ્યના એકાંત રસવાળો આ ગ્રંથ સર્વ જીવને સુખ ન ઉપજાવે. કેટલાકને તો ઊલટાનું ધર્મવિષયમાં વિમુખ બનાવે.] સંજમતવાલસામાં વેગકહા ન હોઇ કનસુહા, સંવિગપઆિણે હજજ વ કેસિંચ નાણમાં. પ૩૩ સંજમ સંયમ જીવરક્ષા અનઈ બારે ભેદે તપ તેહનઈ વિષઈ જે આલસૂ નિરુચ્છાહ ભારીક જીવ, તેહહૂઈ એ વૈરાગ્યકથા, કાનહઇ સુખકારિણી ન હુઈ ચિત્તડુંઇ હર્ષહેતુ ન થાઈ, જે સંયમનઈ વિષઈ આલસૂઈ સંવિગ્ન પાક્ષિક હુઈ, અનઈ કેતલાઈ જે જ્ઞાની જાણ હુઈ ચારિત્રનઈ વિષઈ દઢાનુરાગી હુઈ તેહનાં કાનઠ્ઠઇં એ સુખકારિણી હુઇ. પ૩૩. તથા સિયમ, જીવરક્ષા, તપના વિષયમાં જે આળસુ ને નિરુત્સાહ છે તે ભારેકમ જીવ છે. તેમને માટે આ વૈરાગ્યકથા કાનને સુખકારિણી અને ચિત્તને હર્ષકારી ન થાય. પણ જે સંયમને વિશે આળસુ છતાં સંવિગ્ન પાક્ષિક છે તે જ્ઞાની અને ચારિત્રને વિશે દઢ અનુરાગી હોઈ તેમના કાનને સુખકારિણી થાય. સોઉણ પગરણમિણે ધર્મે જાઓ ન ઉજમો જરસ, ન ય જાણિયે વેરઝ્મ, જાણિજજ અર્ણતસંસારી. પ૩૪ સોઊણ, ઉપદેશમાલા પ્રકરણ સાંભલીનઈ જે જીવઠ્ઠઈ શ્રી સર્વજ્ઞના ધર્મેનઈ વિષઈ, વિશેષ ઉદ્યમ ન ઊપનઉ, ન ય જર્ષિ અનઈ વિષયનઈ વિષઈ જેહઈ વૈરાગ્ય પુણ નnow ઊપનઉં, જાણિજ્જતે સિવું જાણિવવું એ જીવ અનંત સંસારીઉં, કાલ દારુણ સર્પદષ્ટની પરિ અસાધ્ય અયોગ્ય જાણિવઉ. પ૩૪. તથા. [‘ઉપદેશમાલા પ્રકરણમાં સાંભળીને જે જીવને શ્રી સર્વજ્ઞના ધર્મ વિશે વિશેષ ઉદ્યમ ન ઊપજ્યો અને વિષયને વિશે વૈરાગ્ય ન ઊપજ્યો તો જાણવું કે એ જીવ અનંતસંસારી છે. કાળ-સર્પથી ડસાયેલાની જેમ એ અસાધ્ય, અયોગ્ય જાણવો.] કમ્માણ સુબહુઆયુવ સમેણ ઉવગ૭ઈ ઇમે સર્વ, કમ્પમલ ચિક્કણાર્ણ વચ્ચઈ પાસેણ ભન્નત. પ૩૫ ૧ ખ મ નથી. ૨ ગ ઊપજઈ. ૩ ખ વિહરાં વિષયઇ. ૧૪૬ શ્રી સોમસુંદરસૂરિકત Page #196 -------------------------------------------------------------------------- ________________ કમ્માણ મિથ્યાત્વાદિક ઘણાં જેતીવાર ́ જીવઠ્ઠě ઉપશમિયાં હુઇં, અનઇ કેતલાě ક્ષય ગિયાં હુ, જેતીયવારð જીવ હલૂકર્મ થિયાઇ હુઇ તેતીય વારÛ એ ઉપદેશમાલાના ઉપદેશ સઘલાઇ જીવહુઇ ઉવગચ્છઇ. પ્રતિબોધ કરદેં સાચા ભણી હીયઇ આવઇ, કમ્મમલ જેહનઇ કર્મમલ ગાઢા ચીકણાં હુઇ તેહÇÖ એ ઉપદેશ સઘલાઇ કહીતા, વચ્ચઇ. પાસઇ જિ બાહરિ જ જાઇ, હીયઇ કાંઈ ન પઇસઈં. ૫૩૫. એ ઉપદેશમાલ પઢવા ગુણવાનું લ કહઈ છઇ. [જીવને જ્યારે ઘણા મિથ્યાત્વાદિ કર્મોનો ઉપશમ થાય કે કર્મક્ષય થાય ને જીવ જ્યારે હળુકર્મી બને ત્યારે આ ઉપદેશમાલાનો ઉપદેશ તે સઘળા જીવોને પ્રતિબોધ કરે; હૃદયમાં આવે. પણ જેમનો કર્મમલ તીવ્ર ને ચીકણો હોય તેમને આ ઉપદેશ કહ્યા છતાં બહાર જ જાય, હૃદયમાં કાંઈ પ્રવેશે નહીં. ઉવએસમાલમેર્યું, જો પઢઇ સુજ્ઞઇ કુન્નઇ વા હિયએ સો જાણઇ અપ્પહિયં નાઊસ સુહં સમાયરઇ. ૫૩૬ ઉવએ એ ઉપદેશમાલા જે ધન્યભાગ્યવંત પઢઇં, સૂત્રિð કરી, અનઇ જે એહનઉ અર્થ સાંભલð, કુન્નઇ અનઇ એહનઉ અર્થ ક્ષણિ ક્ષણિ હિયઈ ભાવઇ, તે જીવ હલોકનઉં હિત જાણઇ, નાઊર્ણ અનઇ જાણીનઇ સુખિઇં આપણઉં હિત સમાચરઇ, પ૩૬. ગ્રંથકરણહાર આપણઉં નામ યુક્તિð કરી કહઈ છઈ. આ ઉપદેશમાલા જે ભાગ્યવંત સૂત્રથી ભણે, અર્થથી સાંભળે અને એ અર્થને હૃદયમાં ક્ષણેક્ષણે ભાવે તે જીવ ઇહલોકનું હિત જાણે છે અને એ જાણીને સુખ આચરે છે.] ધંતમણિદામ સસિગયણિ હિ પય પઢમક્તાભિહાણેણ, ઉવએસમાલ પગરણમિણમો રઇયં હિયટ્ટાએ. ૫૩૭ ધૃતમણિ. ધંત ૧ મિણિ ૨ દામ ૩ સસિ ૪ ગય ૫ ણિહિ ૬ એ છહ પદને પહિલે અક્ષરે અભિધાન નામ જેહ Ü.ત. નઉં ૧ ખ હિયઇ.... (હિ પય’ને સ્થાને) ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ધં ૪૩|૪|| શિ ત ણિ મ || હ સિ ય ૧૪૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ હુઈ તીણઈ એ ઉપદેશમાલા પ્રકરણ રઇયે. રચિઉં શ્રી સિદ્ધાંત માહિ થિકઉં, અર્થ ઉદ્ધરી ગાહારૂપિઇ બાંધિઉ સિઈ કાજિઇ હિયયાએ, આપણા આત્માહૂઇ હિતમોક્ષ તેહનઈ કાજિ, અથવા, ભવ્ય જીવનઉ હિત, અનુગ્રહનઈ કાજિઈ જેહ ભણી એ પ્રકરણ સિદ્ધાંતનઉ અર્થ લેઈ કીધઉં છઇ, એહ ભણી, એહહૂઈ કલ્પદ્રુમનઈ ઉપમાનિ કરી કવિ સ્તવઈ છઈ. પ૩૭. ધિંત, મણિ, દમ, સસિ, ગાય, શિહિ – આ છ પદના પહેલા અક્ષરે જે નામ થાય તેણે આ “ઉપદેશમાલા પ્રકરણ' રચ્યું. જિનાગમમાંથી અર્થ ઉપાડી ગાથારૂપે બાંધ્યું; પોતાના આત્માના હિત-મોક્ષ કાજે કે ભવ્ય મોક્ષાભિલાષી) જીવોના અનુગ્રહ કાજે. આ પ્રકરણ આગમનો અર્થ લઈ કર્યું છે માટે એને કલ્પવૃક્ષના ઉપમાનથી કવિ સ્તવે છે.] જિણવયણકપૂરુખો, અખેગસુત્તQસાલ વિચ્છિન્નો, તવનનિયમ-કુસુમગુચ્છો, સુગઈ ફલ બંધણો જયઈ.014 પ૩૮ જિણવજિનવચન દ્વાદશાંગરૂપ શ્રી સિદ્ધાંત મનોવાંછિત ફલ દેણહાર ભણી તેહ રૂપીઉં કલ્પવૃક્ષ એ જયવંતી વર્તાઈ, કિસિઉ છઈ, અણગ. અનેક ઘણા જે સિદ્ધાંતશાસ્ત્રના અર્થ તેહ જિ શાખા તેહે કરી વિસ્તીર્ણ વિતરિઉ છઈ અનેક તપનિયમ રૂપિયા મહાત્મા રૂપિયા ભ્રમરાઈÉઈ હર્ષહેતુ ભણી કુસુમ ફૂલના ગુચ્છ સમૂહ છ ઇં, ઈણઈ કલ્પદ્રુમિ સુગઈ સુગતિ દેવલોક મોક્ષરૂપ, એહ જિ સરસ લઉં બાંધિવઉં નીપજિવવું છ, ઈણઈ કલ્પદ્રુમિ એ શ્રી જિનવચન આરાધતાં સર્વસ્વ મોક્ષલ હુઇ, ઇસિક ભાવ. ઇસિફ એ ઉપદેશમાલા સિદ્ધાંતરૂપ કલ્પદ્રુમ જયવંતઉ વર્તઉ. ૫૩૮. હવ શ્રી ઉપદેશમાલા જેહદ્દઇ દેવી તે કહઈ છઇ. દ્વાદશાંગરૂપે મનવાંછિત ફળ આપનારું જિનાગમરૂપી આ કલ્પવૃક્ષ જયવંતું વર્તો. એ (કલ્પવૃક્ષ) અનેક તત્ત્વશાસ્ત્રોના અર્થની શાખાએ કરીને વિસ્તરેલું છે. અનેક મહાત્મારૂપી ભ્રમરોને હર્ષ પમાડનાર તપનિયમરૂપ પુષ્પોના ગુઠ્ઠવાળું છે. આ કલ્પવૃક્ષમાં સુગતિ – મોક્ષરૂપ સરસ ફળ ઊગી આવે છે. આ કલ્પવૃક્ષમાં શ્રી જિનવચનની આરાધના કરતાં મોક્ષફળ થાય. એ ઉપદેશમાલારૂપ કલ્પવૃક્ષ જયવંતું વર્તો. જુગ્ગા સુસાહુવેરગ્વિયાણ પરલોગપસ્થિઆણે ચ, સંવિગ્નપમ્બિયાણે, દાયબ્બા બહુસુયાણે ચ. પ૩૯ ૧ ખ, ગ કરી કવિ' નથી. ૨ ખ “ઈણઈ કલ્પદ્રુમિ... નીપજિવઉં છઈ’ પાઠ નથી. ૧૪૮ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #198 -------------------------------------------------------------------------- ________________ જુગાએ શ્રી ઉપદેશમાલા એક સુસાધુ મહાત્મા અનઈ વેરગિયા. વૈરાગ્યવંત સુશ્રાવકઈçઇ અનઇ યમહૂઈ અભિમુખપણાં પરલોકના હિતનઈ કારણિ જે ઉદ્યમવંત છે, જે સંવિગ્ન પાક્ષિક તેહçઈ યોગ્ય છૐ, દાયઅનઈ વલી એ શ્રી ઉપદેશમાલ બહુશ્રુત વિવેકિયા સુસાધુ, શ્રાવકાદિક છંઇ દેવી બીજા અયોગ્યહુઈ ન દેવી. પ૩૯. શ્રી ધર્મદાસગણિની કીધી, એતલીઈ જ ગાથા જાણિવી આગિલી પાંચ ગાથા પાછિલા આચાર્યની કીધી પ્રકટાર્થ જિ છઇં. [આ ઉપદેશમાલા સાધુ મહાત્માને, વૈરાગ્યવંત સુશ્રાવકને અને સંયમાભિમુખ તેમજ પરલોકહિત માટે ઉદ્યમવંત એવા સંવિગ્ન પાક્ષિકને યોગ્ય છે. વળી આ ઉપદેશમાલ બહુશ્રુત વિવેકી સુસાધુ, શ્રાવક આદિને આપવી, બીજા અયોગ્યને ન આપવી. શ્રી ધર્મદાસગણિએ રચેલી આટલી જ (અહીં સુધીની) ગાથા જાણવી. આગળની પાંચ ગાથા પછીની આચાર્યની કીધી પ્રગટ છે.] દિય ધમ્મદાસગણિણા જિણવવણુએસ કન્જમાલાએ, માલવ વિવિહકુસુમા કહિયા ય સુસીસવષ્ણુસ્સ. ૫૪૦ ઇય. ઇસી પરિ શ્રી ધર્મદાસગણિ આચાર્ય જિણવ જિન વીતરાગનાં વચન તેહના ઉપદેશના કાજની માલ શ્રેણિઈ કરી એ માલ કીધી જિમ માલુન્ન વિવિધ અનેક જાતિનાં કુસુમ ફૂલે કરી માલ ગૂંથીઇ, તિમ તપક્ષમાદિકના અનેક ઉપદેશ કરી એ માલ કીધી સુશિષ્ય વિનીત ભવ્ય યોગ્ય શિષ્ય પ્રતિઇ કહી.. ૫૪૦. હવ એ શ્રી ઉપદેશમાલહૂઇ આશીર્વાદ કહઈ છઈ. [આ પ્રકારે શ્રી ધર્મદાસગણિએ વીતરાગનાં વચન -- તેમના ઉપદેશની માળા કરી. જેમાં વિવિધ પ્રકારનાં ફૂલોની માળા ગૂંથાય તેમ તપ-ક્ષમા આદિ અનેક ઉપદેશ કરી આ માળા કરીને વિનીત શિષ્યને કહી.] સંતિકરી વુદ્ધિકરી કલ્યાણકરી સુમંગલકરી , હોઉ કહગલ્સ પરિસાઈ તહ ય નિવાણલદાઈ.org ૫૪૧ સંતિ, એ શ્રી ઉપદેશમાલ શાંતિ ક્રોધાદિકનઉ ઉપશમ તેહની કરણહારિ, અનઈ વૃદ્ધિ ધર્મનઉ અભ્યદય તેહની કરણહારિ, અનઈ કલ્યાણ, ઈહલોકિ અનેક ઋદ્ધિસંપદની કરણહારિ, સુમંગલ. અનઈ સુખુ રૂડા મંગલીક સર્વ વિઘ્ન અંતરાયનઉ ફીટિવઉં, તેહની કરણહારિ હોઉ હુઉ, કહગસ્સ કહહારહૃઇ અનઈ ૧ ખ સંયમ ગ સંજમ. ૨ ખ દેવાયોગ્ય. ૩ ગ જિમ માલુવ....... એ માલ કીધી પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૪૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિસાઇ પર્ષદસભા સાંભલાર લોક તેહહૂઇં, અનઇ પરલોકિ તહ યુ નિર્વાણફ્સ મોક્ષસુખની દેણહિર હુઇ. ૫૪૧. આ શ્રી ઉપદેશમાલા ક્રોધ આદિનો ઉપશમ કરનારી - શાંતિદાયક, ધર્મનો અભ્યુદય કરનારી, ઇહલોકે અનેક રિદ્વિ કરનારી, સર્વ વિઘ્નોને દૂર કરીને મંગલ કરનારી, કહેનાર-સાંભળનારને પરલોકમાં મોક્ષસુખ દેનારી બને છે.] ઇત્ય સમપ્પઇ ઇણમો, માલા ઉવએસ પગરણે પગયું, ગાાર્ણ સત્વર્ગ પંચસયા ચેવ ચાલીસા. ૫૪૨ ઇત્ય ઈંહાં જિનશાસન ઇણમો એ ઉપદેશમાલા પ્રકરણ પ્રકૃત આરબ્ધ સમપ્પઇ પતાઇ, કેતલી ગાહે, ગાહાણું સવ્વર્ગે સર્વ સંખ્યા ઈહાં જઉ ગાહ જોઈઇં તઉ પાંચસઇ આલ મૂલગા હુઈં. ૫૪૨. [આ જિનશાસનમાં ઉપદેશમાલા પ્રકરણ આરંભીને અહીં સમાપ્ત કર્યું. એમાં સઘળી મળીને ૫૪૦ ગાથાઓ છે.] જાવ ય લવણસમુદ્દો, જાવ ય નક્બત્તમંડિઓ મેરૂ, તાવય રઈયા માલા જ્યમ્મિ થિરથાવા હોઉં. ૫૪૩ જાવ ય૰ જાં લગઇ એ લવણસમુદ્ર શાશ્વતઉ છઇ અનઇ જાવ ૫૦ જ લગઇ નક્ષત્રમાલાð મંડિત અલંકરિઉ મેરુ પર્વત શાશ્વતઉ છઇ, તાવય૰ તાં લગઇ શ્રી ધર્મદાસગણિઇ રઇયા રચી નીપજાવી શ્રી ઉપદેશમાલા યંમિ, એ ગમાહિ અનેરીઇ જે સ્થિર શાશ્વતી વસ્તુ તેહની પર સ્થાવર નિશ્ચલ શાશ્વતી હુઇ. ૫૪૩. [જ્યાં સુધી આ લવણસમુદ્ર શાશ્વતો છે અને જ્યાં સુધી નક્ષત્રમાલાથી અલંકૃત મેરુપર્વત શાશ્વતો છે ત્યાં સુધી શ્રી ધર્મદાસગણિએ રચેલ શ્રી ઉપદેશમાલા જયવંતી છે. આ વિશ્વમાંની અન્ય શાશ્વતી વસ્તુની પેઠે તે પણ નિશ્ચલ સ્થાવર શાશ્વતી છે.] - — અક્બરમત્તાહીનું જે ચિયર પઢિઓં અયાણમાણેણં, તેં ખમહ મ∞ સર્વે જિષ્ણવયણવિશિગયા વાણી, ૫૪૪ અક્બર અક્ષર કરી અથવા માત્રા કરી કરી જે કાંઈ હીણઉં ઓછઉં અથવા અધિકઉં પઢિઉં હુઇ એહ શ્રી ઉપદેશમાલા માહિ તેં ખમહ૰ તે સહૂ માહરઉં, જિણવયણ શ્રી જિનના વદન મુખથઉ નીકલી વાણી, શ્રુતદેવતા ખમઉ સાંસહઉ એ નિગવંતાનઉં અનઇ પાપભીરુપણાનઉં વચન જાણિતઉં, નહીંતઉ શ્રી ધર્મદાસગણિનાં વચન માહિ દોષ સર્વથા નથી, ગરૂઆ બહુશ્રુત ભણી શ્રી ૧ ખ ગાહારું ચ. ૨ ખ મે. ૩ ક પડિઉં, ૧૫૦ શ્રી સોમસુંદરસૂરિકૃત Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશમાલ શ્રી મહાવીર જીવતા નીપની, તેહ ભણી શ્રી સિદ્ધાંત પ્રાય જાણિવી. ૫૪૪. [આ ઉપદેશમાલામાં અક્ષર લખવામાં કે માત્રા કરવામાં જે કાંઈ ઓછું - અધિકું થયું હોય તે સહુ મારું. શ્રી જિનેશ્વરના મુખથી નીકળેલી વાણી શ્રુતદેવતા ક્ષમા કરો, સહી લો. આ નિઃગવતાનું અને પાપભીરુપણાનું વચન જાણવું. નહીં તો શ્રી ધર્મદાસગણિનાં વચનમાં દોષ સર્વથા નથી. ગરવા બહુશ્રુત માટે આ ઉપદેશમાલા શ્રી મહાવીર જીવતાં નીપજી તેથી તે સિદ્ધાંતપ્રાય જાણવી.] ઇતિ શ્રી ઉપદેશમાલા બાલાવબોધઃ સમાપ્તમિતિ. છે. ગ્રંથાગ્રસ્. ૫00. છે. છ. છે. શુભ102A બાણેશ મૂત્યુદધિ શીતમતો ૧૪૮૫ મિતિ દે, શ્રી સોમસુંદર ગુરુપ્રવરે. પ્રણીતઃ, આકલ્યમેષજયતાદુપદેશમાલા બાલાવબોધ ઈહ સર્વજનોપયોગી. શુભ. સંવત ૧૪૯૯ દુદભિ સંવત્સરો શ્રાવણ વદિ ૪ ગુરુદિને, તદિને પુસ્તિકા શ્રાવિકા રૂપાઈ ઓસવાલ વંશોત્પના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત છે. છ છે. શુભ ભવ, લેખકપાઠકયો. છ. છ. છ.1029 ૧.ખ પ્રતની પુષ્પિાઃ શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુ પ્રવરે પ્રણીતઃ આકલ્યમેષજયતાદુપદેશમાલાવબોધ મિ ઈહ ભવ્યજનોપકર્ય. ૧. શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણસંવત ૧૫૨૭ વર્ષે આસાઢ વદિ પડિ લિખિત મંડપદુર્ગે શુભ ભવતુ. યાદશં પુસ્તક દષ્ટ તાદશ લિખિતે મયા. વદિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયાત. શ્રીરસુ. પં. સાધુ વિજયગણિશિષ્ય સોમસાધુગણિ લિખિતે. શ્રીર્ભવતુ. છે. શ્રી. છે. ગ પ્રતની પુષ્પિક: ઇતિ શ્રી ઉપદેશમાલા પ્રકરણ બાલાવબોધ સમાપ્ત . છ. સંવત્ ૧૫૪૬ વર્ષે જ્યેષ્ટ વદિ રવિદિને. શ્રી સોમસુંદરસૂરિ તત્પટ્ટે શ્રી જયચંદ્રસૂરિ તત્પટ્ટે શ્રી લક્ષ્મીસાગરસૂરિ શ્રી સોમજયસૂરિ તત્પદે શ્રી સુમતિસાધુસૂરિ શ્રીશ્રીશ્રી ઇંદ્રનંદિસૂરિ. પં. તીર્થજયગણિ શિષ્ય અભયકીર્તિગણિના લિખિત સ્વકતે પરોપગારાય. શ્રીરનુ. શ્રી અહમદાવાદ નગરે. છ. શ્રી. શ્રી. શ્રી. શ્રી. શ્રી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૫૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ શબ્દની સાથે અહીં જે ક્રમાંકો દર્શાવાયા છે તે મૂળ ગાથાના ક્રમાંકો છે. શબ્દ તે-તે ક્રમાંકોવાળી ગાથાની નીચેના બાલાવબોધમાં (કથાસહિત)માં છે એમ સમજવાનું છે.] ગદ્યખંડ અઉલવઇ ૨૬૬, ૩૦૨-૩૦૩ ઓળવી | અણસીઝતઇ ૧૪૫, ૧૫૦ સિદ્ધ ન થતાં અણસીઓ ૨૫ અનશનવાળો, ઉપવાસી અણુવ્રત ૨૩૪ શ્રાવકે પાળવાનાં પાંચ વ્રતો લે, કપટથી પડાવી લે, ઝૂંટવી લે, છુપાવે અતિક્રમાવી ૩૬૨ પસાર થવા દઈ અતિક્રમિઉં ૧૯૦ છોડ્યું, વટાવ્યું, વીત્યું અતિચાર ૩૯૬ વ્રત-નિયમનો ભંગ અતિશય ૧૬૭ પ્રભાવક ચમત્કારિક લક્ષણ અતિસારિક અઉલવાવð ૨૬૭ ઓળવી લઈને, કપટથી પડાવી લઈને અકઉં ૮૦ કામ વિનાનું અકજ્જ ૫૧૨ નકામું, નિરર્થક, નિષ્ફળ અગમતઉ ૨૫૨ અણગમતો, અપ્રિય અગાસઇ ૧૬૪ આકાશમાં અચિત્ત ૧૭૦, ૪૦૦ નિર્જીવ અજ્વણા ૩૫૮ જીવરક્ષા ન થવી અયણાં ૩૬૭ જીવરક્ષા-જતન વિના અજાનતě ૧૪૧ અજાણતાં અજ્જા ૧૪, ૧૫ આર્યા, મહાસતી અઠ્ઠમ ૩૦ સળંગ ત્રણ ઉપવાસ અઢાહી ૨૪૧ આઠ દિવસનું તપ અહીલ ૨૮૩, ૪૩૧-૪૩૨ બેડી અઢાઇ ૩૮ અઢી અણઊગિ ં ૩૬૨ (સૂર્ય) ઊગ્યા પહેલાં અણકવિઇ ૨૧૭ નહીં કરતાં અણછતા ૩૨૯ ન હોય તેવા અણપૂંજિઇ ૩૫૯ લૂછ્યા વિના અણભાતિયાં ૩૭૨ અણગમતાં અણલેહત ૪૧૭ નહીં સમજતો, નહીં પામતો અણસદ્દહતા ૫૩-૫૪ આશંકા કરતા, અશ્રદ્ધા કરતા ૧૫૨ w ૫૩-૫૪ અતિસાર (સંગ્રહણી)ની વ્યાધિવાળો | અતીચાર ૨૩૪, ૪૭૮ જુઓ અતિચાર અદત્ત ૩૬૨ વહોરાવ્યા વિનાનો અદત્તાદાન ૩૯૬ નહિ અપાયેલું લેવું, ચોરી કરવી અદેય ૨૬૫ ન આપી શકાય તેવું અધલઉં ૪૯૬ અડધું અધિષ્ટિ ૧૦૫ સત્તા તળે આપ્યું અધિષ્ટી ૩૩૩ અધિષ્ઠાત્રી અનશનીઉ ૩૭૮ ઉપવાસી અનંતકાય ૨૩૪ જેમાં અસંખ્ય જીવો છે તેવી વનસ્પતિ, કંદમૂળ આદિ અનાગત ૨૯૨ નહીં જાણેલો અનિગ્રહિઆ ૧૨૬ મોકળા અનિયતવાસી ૩૮૮ નિત્યવાસી નહીં એવા અનિરતઉ ૪૭૬ અશુદ્ધ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #202 -------------------------------------------------------------------------- ________________ અનુગમીઇ ૧૭ અનુસરે, પાછળ જાય અનુત્તર વિમાન ૨૯ જૈન શાસ્ત્ર અનુસાર ઊર્ધ્વલોકમાંનો એક પ્રદેશ અનુરંજિત ૨૮૫ શોભાયમાન, સુશોભિત અનુવર્ત્તના ૯૭, ૩૦૨-૩૦૩ અનુસરણ, -ની જેમ વર્તવું તે અનેખણીયાદિ ૩૮૨ જૈન સાધુ માટે અતિ ૪૬૧ અસુખ અગ્રાહ્ય (અન્ન વગેરે) અનેથિ ૫૫, ૧૬૭, ૪૪૦, ૫૦૧ અલોઇ ૯૯ જુઓ આલોઇ અન્યત્ર અનેરð ૩૬ બીજાથી અનેર ૮૯, ૪૭૮ જુદું અન્યત્વભાવના ૩૪૩ આત્મા શરીર જુદાં છે એવો ભાવ અન્યાન્ય ૪૫-૪૬-૪૭ જુદાંજુદાં અપવાદ ૩૮૨, ૩૯૫, ૪૦૦, ૪૧૮ અભ્યુત્થાન ૯૭, ૧૬૫, ૧૮૭, ૨૯૫ આદરથી ઊભા રહેવું અભ્યુત્થાન ૧૫૨ આવીને ઊભા રહેવું અમયવલ્લીઅ ૨૩૪ અમૃતવેલ અમારિ ૨૬૮ અહિંસા અરણામય ૩૧૮ વિષયાસક્તિ રૂપી રોગ શબ્દકોશ અમાઈ ૩૩૩ ઓરમાન, સાવકો નિયમમુક્તિ, શુદ્ધ આચારપાલનમાં અપવાદ કરવો તે અપરિઉ ૨૨૭ અપહૃત થયેલો અપ્રતિપાતી ૧૬૭ નષ્ટ ન થાય તેવું, અવહસણ ૩૧૬ હાંસી, મશ્કરી અવાવિરવઉં ૩૦૮-૩૦૯ નહીં વાપરવું તે, ઉપયોગમાં ન લેવું તે વિનાના આવ્યા પછી પાછું ન જાય તેવું અવીસાસ ૪૭૮ અવિશ્વાસ (અવધિજ્ઞાન) અવેલાં ૧૧૪ કવેળાએ અબોધિ ૩૫૦ જિનધર્મની પ્રાપ્તિ અશુચિપણઇં ૨૬૫ અશુદ્ધિથી અસમંજસ ૧૭૦, ૨૦૯ અયોગ્ય અભવ્ય (જીવ) ૧૬૭, ૧૬૮ મોક્ષના અસિધારા ૫૯-૬૦-૬૧ તલવારની ધાર અનધિકારી (જીવ) અસુહાઇ ૩૩૦ અસુખ આપનાર, અણગમતા, અણશોભતા અસૂઝતઉ/અસૂઝતા/અસૂઝતી અભિગ્રહ ૧૦-૧૧, ૩૯ ધાર્મિક નિયમ, ૪૧, સંકલ્પ અભીક્ષ્ણ ૩૫૪, ૩૫૫ વારંવાર, હંમેશાં અભ્યર્થિઉ ૬૪ અરજ કરાયેલો ૧૫૨, ૧૫૮, ૩૪૫, ૩૪૯ અશુદ્ધ અસૂયા ૩૦૪-૩૦૫ ઈર્ષ્યા અહિઆસતા ૩૪૬ સહન કરતા અભ્યસિઉ ૧૧૬ ટેવવાળો અલ્લકચૂરો ૨૩૪ લીલી કાળી હળદર અલ્લમુત્યાય ૨૩૪ લીલો મોથ અલ્લહલિદા ૨૩૪ લીલી હળદર અને અલ્લું ૨૩૪ કાચું, લીલું અવા ૩૫૨ અવસ્થા અવર્ણવાદ ૩૯, ૭૪, ૨૪૨, ૨૪૫, ૩૦૪-૩૦૫, ૩૪૩, ૩૬૪, કૂંડું બોલવું ૧૫૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ અહિઆસી ૩૪૬, ૩૭૫ સહન કરી | આઠલિ પર જુઓ અઠીલ અહિતૂઅ/અહિનૂઉ ૨૪૨, ૪૩૪ | આણ ૨૯૬ આજ્ઞા, સોગંદ, મનાઈ અહિતકર આણઈ ભવિ) ૪૮, આ ભવ)માં અહિનાણ ૧૦૫, ૨૯૦ એંધાણી, સંકેત, ન આણિ ૨૫૬-૨૫૭ લાવ લક્ષણ આતુલ ૨૧૨ આતુર, વ્યાકુળ અહિયાસઈ | અહીયાસઈ ૪, ૧૧૯, | આદાનનિક્ષેપસમિતિ ૨૯૮ જૈન સાધુનો સહન કરે ઉપકરણ લેવા-મૂકવાનો વિવેક અહિર ૯૪ સાપ આધાકર્મ ૨૯૮, ૩૪૯, ૩૯૭ જૈન સાધુ અંગ ૬, ૯૩ પિસ્તાલીસ આગમો માટે ખાસ તૈયાર કરેલો આહાર પૈકીના સૌથી પ્રાચીન ગ્રંથો જે ૧૨ વહોરવાથી લાગતો દોષ (૪૨ છે, જેમાંથી એક લુપ્ત થતાં હવે ૧૧. એષણા દોષ પૈકીનો એક દોષ) અંગઓલમ્ ૧૪૫, ૪૪૦ અંગસેવક | આપણાઈ ૬, ૧૪, ૫૦, ૫૯- ૬૬૧, અંગારાદાહ ૨૩૫ કોલસા વગેરે બાળવા. ૭૮, ૯૯, ૧૦૫, ૨૨૭, ૩૪૦ પોતે, અંગારૂઉ ૪૫૯ અંગારો જાતે અંજલિપુટ ૭ બે હાથ જોડવા તે | આપણાઉં ૫૯-૬૬૧, ૨૨૯ અંતરાલિ ૨૫૪ અધવચ્ચે પોતાની જાત અંત્ર ૧૪૯ આંતરડાં આપણપાનઈં ૩ પોતાને આઇસ ૩૩, ૧૬૫ આદેશ આપણપાહૂઇ ૧૬૩, ૨૨૧, ૪૫૫ આકલઈ ૩૧૨ લે, પકડે, બાંધે ! પોતાની જાતે આકંપ્યા ૪૪ કેપિત થયેલા આપણાપઈ ૪૭૪ જુઓ આપણાઈ આક્રોસિવ૬ ૧૩૬ શાપ દેવો, મહેણાં- આપહણી/અપહણીઇ ૨૮, ૩૩, ૭૧, ટોણાં દેવાં ૧૮૦, ૧૮૪, ૪૯૦, ૫૦૭ આખર ૩૬ ૫ અક્ષર આપમેળે, સ્વયં આખિ ૧૨૦, ૨૬૧ આંખ આમય ૩૧૮ રોગ આખ્યાયક ૧૦-૧૧ ઉપદેશક (વચન) આમંતિઓ ૬૪ આમંત્રેલો આગઈ ૨ આગળ આયસ ૯૪, ૫ જુઓ આઇસ આગતઉ ૨૯૬ આવતું આરતિ ૧૧૯ દુઃખ, પીડા આગામીયા ૩૮૬ આગામી, આવનાર | આર્તધ્યાન ૪૦૦ ધ્યાનના ચાર પ્રકારો આગિ ૩૩, ૧૪૫ અગ્નિ, આગ પૈકીનું એક એવું કૃધ્યાન જે મનની આગિલી ૨૬૫ અગાઉની પીડા જન્માવે છે આગુલ ૯૪ આંગળ આર્સિઇ ૩૪૫, ૩૯૦ દુઃખમાં, આચ્છાદઈ ૩૭ર છુપાવે, ઢાંકે વિષાદમાં, શોકમાં ૧૫૪ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ). Page #204 -------------------------------------------------------------------------- ________________ આલૂ ૨૩૪ કંદવિશેષ આહણી ૪૬૪ મારી નાખી આલોઅણ ૫૯-૬૦-૬૧, ૨૫૩ પાપનું આહરિયા ૧૯૯ આરોગ્યા, ખાધા પ્રાયશ્ચિત્ત, આલોચના આહામહા ૨૬૫ “આહા-અરે એવો આલોઈ ૬૫ આલોચે શોકોદ્દગાર આલોયાં ૧૦-૧૧ આલોચના કરેલાં આંક્ષિ ૪૨૦ આંખ આવર્યા ૪૪ પ્રસન્ન થયેલા ગમી ૧૦૫ પામીને આવર્જવા ૩૯૩ પ્રસન્ન કરવા, ખુશ | આંતરઉ ૩૧૫ અંતર, તફાવત કરવા ઈહઈ ૨૧૮ એમ જ, એમ ને એમ આવશ્યક ૨૩૪ શ્રાવકનાં રોજનાં છ | ઇસિ૬ ૧૭-૧૮ આવું. આમ નિત્ય કર્તવ્યો – સામાયિક, ઈયસમિતિ ૨૯૫ જૈન સાધુનો) પ્રતિકમણ, ચૈત્યવંદન, ગુરુવંદન, ચાલવામાં સંયમ-વિવેક કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન | ઉછઉ / ઉછઊ ૧૩૩, ૪૭૭ ઓછો આવસીહિ૩૫૯ નિવૃત્તિમાંથી આવશ્યક | ઉઝઈ ૩૭ ત્યજે પ્રવૃત્તિમાં જવા માટે ધર્મધ્યાનમાંથી ઉઝિત ૧પર શુષ્ક, લૂખું, રસહીન નીકળતી વખતે બોલાતો શબ્દ | ઉજ્વાલ્યાઈ ૩૫ સળગાવેલા, પ્રગયવેલા આવિયાં ૯૩ આવડ્યાં ઉડવઈ ૧૫૧ ઝૂંપડીમાં આશ્રદ્વાર ૨૧૪ પાપકર્મો પ્રવેશવાનો | ઉત્તરગુણ ૪૩૭, ૪૭૯ સંયમના પાંચ માર્ગ સમિતિ આદિ ઉત્તરગુણ આસણ ૩૩૪ આસન | ઉત્સર્ગ ૪૦, ૪૧૮ વિહિત વિધિ, આસણ-બઈસણ ૩૬૬ આસન-બેઠક | નિયમ આસન ૩૭પ નજીક ઉસૂત્ર ૩૫૩ સૂત્ર વિરુદ્ધ આસનકાલ ૨૯૦ મોક્ષે જવાનો ઉદઈ ૧૫૮ ઉદયથી નજીકનો સમય ઉદાલિવ૬ ૪૩૧-૪૩૨ પડાવી લેવું આસન્નસિદ્ધિક ૨૯૦ જેનો મોક્ષે જવાનો ઉદીરઈ ૩૧૧ પ્રેરિત થાય કાળ નજીકમાં છે તે ઉદીરિત ૨૭૯ પ્રેરિત થયેલી આસન્નસિદ્ધિપથ ૨૮૯ નજીકના] ઉદેગ ૪૭૮ ઉદ્વેગ સમયમાં મોક્ષ મળે એવો માર્ગ | ઉદ્દગૃહ ૪૭૭ ઘર ત્યજી દીક્ષિત થતા આસિરી ૧૩૩ આશ્રયી. સાધુ આહાઈ ૧૩૪, ૧૬૭ પ્રહાર કરે, મારે ઉદ્દીપાઈ ૩૫ પ્રગટવેલા આહણિઉ ૨૫, ૧૩૯, ૪૪૫ પ્રહાર' ઉદ્ધરાઈ ૪૮૨ ઉદ્ધાર કરાય કરાયેલો ઉદ્ધરી પ૩૭ ઉપાડીને આહણિયા ૧૩૭ માર્યા ઉદ્રવી પ૩-૫૪ ઉપદ્રવ કરી, પજવી શબ્દકોશ ૧૫૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઉપકરણ ૨૯૯ સાધન ઉપદિસઇ ૮૨ ઉપદેશ આપે ઉપસિહં ૧૬ ઉપદેશ્યો નિર્વેદકારી, ઉદ્વિગ્ન ઉપરાઠઉ ૧૩૦ પ્રતિકૂળ, અવળો ઉપધિ ૩૬ ૧, ૩૬૭ જૈન સાધુનાં વસ્ત્ર- | ઊરિણ ૨૬૯ ઋણમુક્ત કંબલ-સંથારો વગેરે ઉપકરણ-સમૂહ | ઊવટઇં ૩૨૦ આડા ૨સ્તે ૬૭ ઉપશમ કરતાં, ઊસજાડિયા ૫૨૫ ત્યજાયેલા ઉપશમવદ્ય શમાવતાં ઉપશમિયાં ૫૩૫ ઉપશમ પામેલાં ઉપસર્ગ ૪, ૧૧૯, ૧૨૧ વિઘ્ન, અંતરાય ઉપસ્થા ૭૨ સ્પર્શનેંદ્રિય, જનનેંદ્રિય ઉપાર્જિઉ ૧૩૪, ૧૬૬ મેળવેલું ઉપાર્જિવાનઇં ૫૦ રળવાને, મેળવવાને ઉલખઇ ૪૦૦ ઓળખે ઉલખિઉ ૮૫-૮૬-૮૭ ઓળખ્યો ઉલ્હવઇ ૩૫ બુઝાવે, હોલવે ઉલ્હાણઉ ૧૧૮ હોલવાયો. ઊમ્હરઉ ૩૬૯ ઉપરવટનો, પ્રમાણથી વધારે ઊભગઉ ૨૦૫, ઊકાંટઉ ૮૮ રોમાંચ ઊચાઇ ૩૩૩ નાશ કરે ગઢિયાઇ ૩૩૪ ઊઠી ગયે ૧૫૬ ઊસજાડી ૯૩ ત્યજીને ઊસાગણ ઋણમુક્તિ ઋદ્ધિગારવ ૨૮૯ અરુચિકર, ૨૬૯ પ્રત્યુપકાર, ૨૯૫, ઋદ્ધિથી આવતો અહંકાર એકાદશાંગધર ૬૮ અગિયાર અંગોના શાતા ઉષધ/ઊષધ ૪૧, ૯૬, ૪૮૮ ઔષધ, એષણાદોષ ૨૯૮ ભિક્ષાચર્યા સંબંધી દવા જૈન સાધુના ૪૨ દોષ જુઓ ઓસન્ન ઉસન્નઉ/ઉસના ૯૯, ૩૦૩, ૫૧૭ એષણાસમિતિ ૨૯૮ જૈન સાધુનો ભિક્ષાચર્યા વિષયક વિવેક ઓડવઇ ૨૪૨ વારે, અટકાવે ઓડી ૧૦૫ હોડમાં મૂકી ઓલંભિઉ ૨૬૫ ઠપકો, ટોણો ઓસન ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૮૨, ૩૮૭ શિથિલાચારી, ચારિત્રવાળા ભ્રષ્ટ ૩૨૩, ૩૨૪ એકાંત ૧૭૧, ૩૯૨ સંપૂર્ણ એકાંતિ/એકાંતિð ૪૧૧ સંપૂર્ણપણે, હંમેશાં ઊદેગ ૩૨૧ જુઓ ઉદ્દેગ ઊપનઉ ૧૬ ઊપજ્યો, પેદા થયો ઊપરિહિરાં ૩૭૪ ઉપરાંતનાં ઊપહરð ૩૬૨ થી આગળ, -થી કઉતિગઉં ૩૧૬ કૌતુક વધારે, ઉપરવટનું કઉતિગામણી ૪૮૫ કૌતુક પમાડનારી ઊપહિર ૧૭૮ –થી વધારે, થી કઉતિગિě ૧૦૨-૧૦૩ કૌતુકથી અધિક કઉલ ૫૩-૫૪ કોળિયો ઊપાડિયાં ૨૬૧ ઉઘાડ્યાં કટક ૪૯ દળ, સૈન્ય, લશ્કર ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #206 -------------------------------------------------------------------------- ________________ કટક કરી ૧૫૦ સેના લઈ કસઉટઈ ૪૭૩ કસોટી પથ્થર કડૂઉં ૧૨૮ કડવું | કસકસાટ ૧૬૮ કોલસા પગ તળે કડૂયા ૩૬ કડવા કચડાવાથી થતો અવાજ કડેવર ૩૨૧ કલેવર, મડદું, શબ | કહેવરાઈ ૯૯ કહેવાય કદર્થના પર, ૫૯-૬૦૬૧, ૧૪૯, | કહિ ૧૦-૧૧ કોઈ ૨૮૦ સતામણી કહિનઈં ૫૦૫ કોના કદથવિલ ૧૩૭ સતાવ્યો કવિરાઇ/ઇ ૩૦, ૨૨૭ જુઓ કહેવરાઇ કદર્થિવ૬ ૧૪૬ સતામણી કરવી કડિસિ/કહિસિઈ ૨૧, ૧૫૫ કહેશે કદાગ્રહ ૧૭૦ હઠાગ્રહ કંદલ ૯૩ ઝઘડો કન્હઈ ૬, ૪૮, ૧૦૬ પાસે કાઉસગ/કાઉસ્સગ્ગ ૨૦, ૧૨૧ જુઓ કરડકા મોડઇ ૧૩૪? કાયોત્સર્ગ કરણ ૨૨૮, ૧૩૦ ક્રિયાકાંડ, સંયમના કાગિણી ૧૮૮ કોડી (એક મૂલ્ય) પાંચ સમિતિ આદિ ઉત્તરગુણ ] કાછવા ૪૮૪ કાચબો કરસણી ૪૯૫, ૪૯૬ કૃષિકાર, ખેડૂત કાજગરું ૪૭૩ કામમાં આવે એવું કરાઇ ૩૬ કરાય કાદમ ૧૫૪, ૧૭૦ કાદવ કરિવઇ ૭૭ કરતાં કાયોત્સર્ગ ૩૪૪ કાયાનો ઉત્સર્ગ કરિસિક ૧૭-૧૮ કરીશ, કરશો (ત્યાગ) કરવો, શરીર દ્વારા થતી કોઈ કરિસિઉ પ૬ કરીશું પણ પ્રવૃત્તિ છોડવી, જૈનોની છ કર્ણવારઈ ૧૩૯ દરકાર આવશ્યક ધર્મક્રિયાઓ પૈકીની એક. કર્માદાન ૨૩૫ કર્મબંધની વૃત્તિ કારિમા ૧૪૯ કૃત્રિમ, બનાવટી કલકલતા ૨૮૦ ઊકળતા, ખદખદતા | કાલદુર્મિક્ષ ૨૯૩ દુષ્કાળ કલભલ ૧૬૮ હાથીનું બચ્ચું કાલમુહા ૨૮ કાળમુખા કલિ ૧૧૧ કલહ, ઝઘડો * કાસગ ૧૧૩ જુઓ કાયોત્સર્ગ કલિકલહ ૩૦૧ કળિયુગના કલહ | કિહઈ ૪૮૩ કાંઈ કલિમલ ૩૨ (કર્મરૂપી, પાપરૂપી) કચરો કિલ્બિલીયા ૭૦, ૨૫૯ ચાંડાળના કલ્પઈ ર૩૯, ૩૬૩ યોગ્ય હોય પ્રકારનાં હલકાં કાર્યો કરનાર એક કશા-તાજણ ૨૮૧ દોરી-ચાબુક | દેવજાતિ કષાય ૩૪, ૨૯૫ જીવના શુદ્ધ સ્વરૂપને | કિસલ ૨૩૪ કૂંપળ કલુષિત કરનારો ભાવ, જીવને | કિસિઉ ૨ કેવા સંસારમાં ખેંચી લાવનાર દુર્ભાવ, | કિસિ૬ ૯૧ શું, કેવું ચિત્તવિકાર, દુર્વત્તિ કિસ્યા ૧ કેવા કિસઉટઈ ૧૯૧ કસોટી, પરીક્ષા, પરખ | કીજતી ૬૮ કરાતી શબ્દકોશ ૧૫૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ કુઆરિ ૨૩૪ કુંવાર, કુંવારપાઠું | ક્લેસિ૬ ૧૭૯ ફ્લેશ આપ્યો, કષ્ટ આપ્યું કુટકઈ ૪૫૯ કટકાથી, ટુકડાથી | #પવઇ ૬૭ ક્ષય કરતાં કુડંગ ૩૦૬-૩૦૭ ગહન, જટિલ, દુર્ગમ | ક્ષપિવા ૪૮૩ નાશ કરવા કુણહિઈ/૮ ૧૩૯, ૨પર કોઈએ | ક્ષિપઈ ૩૮૯, ૩૯૦ નાશ કરે કુપિ/કુપિયા ૪૨, ૫૫૮, ૧૨૨ | ક્ષિપિઉં ૧૭૯ નાશ કર્યો, હૃાસ કર્યો ગુસ્સે થયો/થયા | શુભઈ ૨૩૪ ચળે, ડગે કુર ૮૫-૮૬-૮૭ કુંવર ક્ષભિઉ ૨૮, ૨૯- ૬૬ ૧ ક્ષુબ્ધ થયા, કુરડી ૧૪૯ કરડી ખળભળ્યા, આકળવિકળ થયા કુલગલઈ ૨૬૫ કોગળા વડે | સુરથ ૩પ૬ છરો, અસ્ત્રો કુલિંગી ૪૬૨ સાધુવેશનો દુરુપયોગ ક્ષેત્રજવેદની ૨૭૯ નરકની કરનાર (સાધુ) વેદનાઓમાંની સ્થાનથી ઉત્પન્ન કુસીલ ૨૨૫ ખરાબ ચારિત્રવાળા થતી એક વેદના કુહિયા ૩૨૫ સડેલા, કોહેલા ક્ષોદીઇ ૩૧૨ કચડાય, ચગદાય, ચૂરો કુહી ૧૪૯ સડી, કોહી થાય કુંભીપાક ૧૦૫ એક પ્રકારના નરકનો ક્ષોભવી ૫ ક્ષુબ્ધ કરી, ડગમગાવી, પ્રદેશ ચળાવી કૂઉ ૨૭૫ કૂવો | ખઇર ૧૨૦ ખેર કૂટિવર્ષ પર, ૪૩૧-૪૩૨ મારવું, કૂટવું ખડુગિઈં ૧૩૬ ખગથી કૃષ્ણલેશ્યા ૪૪૫ છ લેગ્યાઓ પૈકી એક | ખણાવી ૧૪૫ ખોદાવી નિમ્નતમ અશુભ પ્રકાર મનના | ખપ ૨૫૬૨૫૭ ઇચ્છા, ઉપયોગ વ્યાપાર પર આધારિત આત્માનો ખપ ૨૯૫, ૩૮૪ ઉદ્યમ, યત્ન પરિણામ તે વેશ્યા) | ખમઈ ૪૩, ૩૪૩ સહન કરે, ક્ષમ્ય ગણે કેલીકિલ ૩૧૬ રમતમાં અન્યને | ખમાવઈ ૪૪, ૫૩-૫૪, ૨૪૭ ક્ષમા અસંબદ્ધ વચનો કહેવાં, ક્રીડાથી યાચના કરે અન્યને ભોંઠા પાડવા ખમાવઉ ૪૪ ક્ષમાયાચના કરો કોઈલ ૧૪૫ કોયલ ખરઉ ૨૪૯ ખરો, કઠોર કોડાકોડ ૧૭૮ એક સંખ્યા - કરોડ | ખરડિયા પ૨૯ ખરડાયેલા ગુયા કરોડ, અસંખ્ય ખરિંસુઆ ૨૩૪ વનસ્પતિ-વિશેષ કોમલબિલિઆ ૨૩૪ એક વનસ્પતિ ખલી ૨૩૪ અલિત થાય, ચળે, ચૂકે કોરી ૪૪૪ કોળી (એક જાતિ). ખસખૂંટીઆ ૩૧૬ મજાકભરી ચેષ્ય, કોહો ૩૨૨ ક્રોધ ચાળા ક્લીવ ૩૫૬ નપુંસક | ખંડોહાલી ૨૧૨ ખંજવાળતો ૧૫૮ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #208 -------------------------------------------------------------------------- ________________ ખંડોહાલવા/ખંઢુઆલિવા ૧૫૪, ૪૬૦| ગહિલા ૫૧૦ ઘેલા ખંજવાળવા ગાઈ ૨૦૬ ગાય ખાઈ ૩૧૪ ખાય ગારવ ૨૯૫, ૩૨૩, ૪૨૨ અહંકાર, ખાતઉ ૩૮ ખવાતો અભિમાન, મોટાઈ ખાણિ ૪૫૪ ખાણ, ભંડાર ગાહ ૫૫૮ ગાથા ખાપર ૧૭૩ ભીખનું શકો. ઠીશું | ગિન્જઈ ૩૭૩ ગ્રહણ કરે ખામણ૩ ૨૪૭ ક્ષમાપનાની ક્રિયા ગીતાર્થ ૧૮૨, ૨૪૮, ૩૩૩ જ્ઞાની ખાર ૩૦ર-૩૦૩ ઈષ્ય ગુણતી ૯૩ અભ્યાસ કરતી ખાલ ૫૯- ૬૬૧, ૧૯૧ ખાળ ગુણમત્સરી ૬૫ ગુણની ઈર્ષ્યા કરનાર ખાંડઉ ૩૮ ખગ ગુણાકર ૧૨૩ ગુણોનો ભંડાર ખિલુહઢો ૨૩૪ કંદવિશેષ ખિલુહડા ગુણિી ૬૪ ગણેલું ગુપ્તિ ૨૯૫ મન-વચન-કાયાની અશુભ ખ્રિસઈ ૩૩૧ આઘા જાય પ્રવૃત્તિ ચળવી તે બીજિઉ ૯૯ ખિજાયેલો ગુરુઆ ૧૫ર ગરવા ખુભિલે ૮૮, ૧૨૧ ચલિત થયું, ગુરુયાઈ ૭૮ મહાન, ગરવા ડહોળાયું ગૂંચ્છલ ૩૦૬-૩૦૭ ગહન, જટિલ, ખુરિ ૪૪૦ (ઘોડાના) પગની ખરીદી | | દુર્ગમ ખેડઉં ૧૩૮ ઢાલ | ગોતિહર ૨૮૩, ૨૮૯, ૩૨૯ કારાગાર, ખોભવિલ ૧૨૧ ડગમગાવ્યો, ક્ષુબ્ધ કર્યો ! કેદખાનું ખોભવી ૫ જુઓ ક્ષોભવી | ગોહ ૩૧૪ ઘો ખોલઈ ૧૪૯ ખોળામાં ગ્લાન ૯૯, ૧૦૬, ૩૬૩, ૩૭૮ માંદા ગર ૨૩૪ ગાજર ગ્લાનત્વ પર૩ માંદગી ગણધર ૧ તીર્થકરના પ્રધાન શિષ્ય ગ્લાનપણઇ ૧૧૦ માંદગીને લીધે ગણી ૪૮૧ કહી, વિચારી ઘંચના ઘોલના ન્યાય ૨૯૨ ઘાંચી કે ગમઈ ૭ર ગુમાવે ઘાણી)નો બળદ ઘણું ફરવા છતાં ગમાં ૫૯-૬૦-૬૧ બાજુએ ત્યાંને ત્યાં રહે છે તે ન્યાયે. ગરુઆપણું ૧૯૨ ગરવાપણું ઘાઇઓ ૧૫૦ માર્યો ગલઈ ૧૦૮, ૪૪૬ ગળામાં ઘાતઈ ૧૪૯ ઘાલી ગલોઇઅ ૨૩૪ ગળો ઘાતઈ ૪૫૯, ૫૧૮ ઘાલે, નાખે ગહલઉ ૩૬-૩૦૭ ઉન્મત્તપણું ઘાતિવર્ષ ૨૮૩ ઘાલે, નાખે ગહિલઉ ૫૧૦ ઘેલો, ગાંડો ઘાતી પ૫, ૯૪, ૧૪૯ ઘાલી, નાખી ગહિલપણઉં ૨૧૦ ગાંડપણ ઘાતીઈ ૩૨૯ ઘલાય, નંખાય શબ્દકોશ ૧૫૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ ઘાતીઇ ૨૪૯ ઘાલતાં, ભેળવતાં | ચિહુંગતિ ૨૧૫ દેવ, મનુષ્ય, તિર્યંચ અને ઘાત્યા ૫૯૬૦૬૧ ઘાલેલા - નારકી એ ચાર ગતિ – લોક ઘાય ૧૩૭ ઘા ચિંતવીઈ ૨૦૪ ચિંતવીએ, વિચારીએ ઘાંદસિ૬ ૩૪, ૧૧૩, ૧૫૨, ૧૬૮,ી ચીકણઉં (કર્મ) ૨૨૧ વ્રજ જેમ ચોંટી પ૨૮ એકદમ, ઉતાવળે જાય એવાં (કર્મ) ઘાંટડી ૪૪૬ ઘંટડી ચીંતવિવ૬ ૯૫ વિચારવું ઘોલવડાં ૨૩૪ ટીંડોરાં? ચૂણિયા ૯૧ ચયા પંખીનું ચણવું) ઘોષાવિલે ૨૬૮ વગડાવ્યો, જાહેર ચૂર્ણિ ૪૧૫ ગ્રંથ-ટીકાનો એક પ્રકાર કરાવ્યો ચેત વલિઉ ૨૪૭ ભાનમાં આવ્યો ઘોષીનઈ ૪૭૩ જાહેર કરીને ચોઅણા ૧૫૫ શિખામણ આપી પ્રેરવું ચઉમ્માસીપર્વ ૩૭૦ ચાતુર્માસિક પર્વ તે પ્રા.) પ્રત્યેક ઋતુનું) ચોઈયા ૧૦૧ પ્રેરિત ચઉહડી ૨૬૫ ચોડી ચોખઉ ૨૧ ચોખ્ખો, નિર્મળ, શુદ્ધ ચતુર્વિધાહાર ૩ ચાર પ્રકારના આહાર | ચોખલાવિયા ૧૦૫ સ્વચ્છ કરાવ્યા ચતુષ્પદ ૪૪૬ ચોપગું પ્રાણી ચોપડઈ ૩૨૫ ચોપડેલાં ચપલ ૧૦-૧૧ ઉત્સુક, ચંચળ | ચોલપટ્ટ ૩૫૬ જૈન સાધુનું કટિવસ્ત્ર ચપેટા ૪૬૪ થાપટ ચ્યવન ૨૯ જીવનું દેવમાંથી મનુષ્ય કે ચરણ ૨૧૮, ૨૨૮, પ૩૦ ચારિત્ર, મૂળ તિર્યફ અવતારમાં જવું, નીચલા આચાર, સંયમના પાંચ મહાવ્રત | અવતારમાં પડવું. આદિ મૂળ ગુણ અવિલ ૩૩૩ દેવલોકમાંથી મનુષ્ય કે ચલોટG / ચલોટો ૩૭૪, ૩૭૭ જુઓ તિર્યફ અવતારમાં પડ્યો ચોલપટ્ટ | અવી ૬૮ મનુષ્ય કે તિર્યકુ અવતારમાં ચંપાઇ ૧૬ ૮ દબાવાય પડીને ચાપડી ૯૯ ચપટી ઐરિ ૨૯૬ ચાર ચારક ૨૮૯ ૧) શ્રમણ (૨) કેદખાનું | છઈ ૧૯ છે. ચાલિણી ૧૭૪ ચાળણી છગલઉ ૪૬૪ બોકડો ચાલી ૨૩૨ ચળાવી છઠ્ઠ પ૩-૫૪, ૮૧ સળંગ બે ઉપવાસ ચાંપિક ૪૮૭ દબાયો, ચંપાયો છદ્મસ્થકાલ ૩ કેવળજ્ઞાન વિનાનો, ચિત્રામપટી ૧૧૩ ચિત્રપટ્ટ મન:પર્યાય સુધીનો પર્યાય ચિત્રામિ ૧૨૦ ચિત્રમાં છપ્પઈ ૩૫૬ છપગવાળા જીવ, જૂ વગેરે ચિહિ પ૫ ચિતા, ચેહ છાવઉ ૮૪ બાળક ચિહુ ૮૧ ચારેય | છાંડ ૩૭, ૮૯ ત્યજે ૧૬૦ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #210 -------------------------------------------------------------------------- ________________ છાંડિઉં ૧૦૫ ત્યજ્યુ જાવજીવ ૨૬ ૮, ૨૮૨ જીવ છે ત્યાં છુરખ ૨૬ ૭ છરો, અસ્ત્રો સુધી, આજીવન છેદિવ૬ ૭૮ છેદવું, નાશ કરવો | જિનકલ્પ ૧૫ર નિઃસંગપણે વિહરવું તે છેહઉ ૩૯૨, ૩૯૫ છેદ, હાનિ, નુકસાન જિનકલ્પી ૧૪૧, ૧૫ર, ૩૨૦ છેહડઈ ૪૨, ૫૩-૫૪, ૪૬૮ છેડે, સ્થવિરકલ્પી સાધુથી વિશિષ્ટ છેલ્લે, અંતે આચાર પાળનાર સાધુનો એક છેહડી ૩૩૨ છેડો, અંત, પાર પ્રકાર, ગચ્છની નિશ્રા મૂકી છેહલિઈ ૧૭૧ છેલ્લે અનિશ્ચિતપણે વિહરનાર સાધુ છેહુ ૩૯૨ જુઓ છેહલ જિમસિઈ ૧૫૧ જમો જઈ ૪૮૩ જે | જીણઈ ૨૪ જે, જેણે જઘન્ય ૨૬૨ નીચું, હીન જીણઈ ૧૧૧ જેને જઘન્યતઈ ૨૪૬ ઓછામાં ઓછું | જૂઆરી ૪૪૧, ૪૪૪ જુગારી જણાવિવઈ ૨૦ જણાવવાથી જૂઓ ૩૪૩ જુદાં જમારાની ૧૩૪ જન્મારાનું, ભવનું | જૂઉ ૩૪૩ જુદો જયણા ૮૧, ૨૯૪, ૨૯૫, ૩૪૫, જેતીયવારઈ ૪૬૭ જ્યારે ૩૬૮, ૪૪૭ જીવરક્ષા, જીવહિંસા ન જેતીવારઈં પ૩પ જ્યારે થાય તેની કાળજી જોઅવ૬ ૩૩૪ જોવું જવરાઇ ૪૪૦ જવાય જોઈઇ ૧૪ જોઈએ જાઈ ૩૩૮ પેદા કરે જોતઉ ૫૯-૬૦૬ ૧ જોતો, દેખતો જાઈ ૧૪૬ જન્મી જ્ઞાનાવરણીય (કર્મ) = કર્મોના આઠ જાઇઉં ૧૭૦ જન્યું પ્રકારો પૈકીનું એક જાએસિ ૧૦૫ જઈશ ઝામલઉ ૧૧૮ ઝાંખો, નિસ્તેજ જાણ ૩, ૧૦-૧૧, ૩૦૮-૩૦૯, ૩૨૩, ઝૂઝ ૭૦ યુદ્ધ ૩૩૯, ૩૭૬, ૩૯૫, ૪૩૭, ૪૭૫ ટકવણૂલો ૨૩૪ એક વનસ્પતિ જ્ઞાની, જ્ઞાતા ચઢિ ૨૫ શીતળ, ઠંડું જાણ૩ ૨૬ ૨ જવું તે ઠાકુરાઈ ૨૮૮ સ્વામીત્વ જાણહાર ૨૬૩, ૨૬૪, ૨૯૦ જનારો | ઠાણવાસિ ૩૮૭ એક જ સ્થાનકે જાણિવઉં પ૩-૫૪ જાણવું નિત્યવાસીપણે રહે તે સાધુ જાણી ૪૦, ૨૦૪ જાણીએ ઠાલઉ ૨૭૫ ઠાલો, ખાલી જાતિમદિઈ ૪૪ કુળના – જાતિના મદથી ડસિવા ૧૩૯ ડસવા, ખાવા જાતિમાત્ર ૯૩ જન્મતાં જ ડહુલ ૨૪૯ ડહોળું જાય ૧૪૯, ૧૫૧ જમ્યો ડાભ ૮૮, ૨૦૮ દર્ભ, ઘાસનો એક શબ્દકોશ ૧૬૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રકાર | તિલ ૪૨૮ તલ ડાવી ૪૧૬ ડાબી બાજુ તિસિઈ ૧૮૨ તેવામાં ડાહઇ ૨૭૬ ડાહ્યાએ તીણઈ ૨૪ તે. તેણે ડાંસ-મસાદિ ૩૬૭ ડાંસ-મચ્છર આદિ | તીવારઈં ૨૫ ત્યારે ડીંબઉ ૪૬૯ ડૂમો તુરંગમ ૪૯ ઘોડો ડેડક ૪૪૦ દેડકો તૂઠઉ ૨૬૫ તુષ્ટ થયા ડોકર ૧૬૨ વૃદ્ધ તૂસું ૨૬૫ તુષ્ટ થઈએ ડોહલઉ ૧૪૯, ૧૫૪, ૨૬૬ દોહદ, તૂહરઈ ૧૫૪ તને ગર્ભવતીની ઇચ્છા તેરકાઠિ ૪૬૬ ધર્મ-આરાધનામાં ઢિગ ૧૯૯ ઢગલો, ટેકરો પ્રમાદ વગેરે તેર પ્રકારનાં અંતરાય ટૂકડઉ ૩૪ નજીક કરનારાં વિનો. ટૂંકડઇ ૯૩ નજીકના તેહવત ૭૮ તેનાથી તઈ ૯૯ તોલિ ૪૮૧ મૂલવ્યાં, મહત્ત્વ દર્શાવ્યું તઉઈ ૮, ૧૩ તોપણ ત્રકમાર પ૨૭? તઉઊ ૨૦, ૫૩-૫૪, ૫૯-૬૦૬૧ ત્રસ ૧૧૯, ૪૪૦ તરસ તોપણ ત્રસ (જીવ) ર૩ર, ૩૬૦, ૪૬૨ દ્વાદ્રિય, તઉકાર ૩૭૭ તુંકારો ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય તજાઈ ૧૨૪ ત્યજાય જીવો તડિ ૧૨૩ તટે, કિનારે ત્રાસવ૬ ૩૨૦ ત્રાસ પામવું, બીજું તરૂઆ ૨૮૦ કલાઈ, ટીન ત્રિણિસાતાં ૮૧ એકવીસ (૩ x ૭ = તર્જન ૪ તિરસ્કાર, ધમકી, બીક ૨૧). તલિ ૩૬૮ જોડા ત્રિણિ ૧૫૪ જુઓ તિહિં તાજિવ ૧૩૬ તિરસ્કાર કરવો, ઠપકો | ત્રિદડી ૪૬૨ ત્રણ દંડવાળા આપવો ત્રિન્નિત્રિન્કિંઈ ૧, ૧૦૮ ત્રણેય જુઓ. તાડન ૪ મારપીટ - તિહિં, ત્રિણિ તાડવઉ ૧૩૬ મારવું, કૂટવું ત્રિપુર-બાલી ૧૬૪મય રાક્ષસે બનાવેલાં તાતા ૨૮૦ તીક્ષણ, આકરું, ઉગ્ર - ત્રણ નગર – એમાં રહેનારી સ્ત્રી, તાં ૧૧૮ ત્યાં સુધી રાક્ષસી તિહિં ૧૦૮ ત્રણેય ત્રિસિયા ૧૪૨ તરસ્યા તિર્યંચ ૫, ૪૫-૪૬-૪૭ મધ્યલોકમાં ત્રિહ ૩૮, ૫૫, ૫૭-૫૮, ૧૦૮ ત્રણેય વસતા, મનુષ્યથી ઊતરતી કોટિના ત્રોડિવઉં ૫૦ તોડવું જીવો (પશુ-પંખી આદિ) | થાકઉ ૧૫૪ રહ્યો, અટક્યો ૧૬૨ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ Page #212 -------------------------------------------------------------------------- ________________ થાપઇ ૨૪૭ સ્થાપે થાપિઉ ૧૦૫ સ્થાપ્યો થાહરાવીનઇ ૪૭૩ રોકીને થંગ ૨૩૪ એક જાતનું અનાજ થોહરી ૨૩૪ થુવર, થોર દઇડઉ ૩૮૧ દડો દર્શની ૧૭૦ દાર્શનિક, તત્ત્વજ્ઞાની દલ ૪૦૦ (વસ્તુઓના) સમુદાય દહિઉં ૧૦૦ દઝાડ્યા દંડ ૪૪૨ દૃડિક, રાજપુરુષ, રાજા દાડઇ ૧૬૭ દાંડાથી દેખિવઓ ૯ જોવો, લેખવો દેશવિરત ૪૯૭, ૪૯૮ હિંસા આદિનો આંશિક ત્યાગ કરનાર દેશવિરતિ ૫૦૩ હિંસા આદિનો આંશિક દીસ ૧૧૮ દિવસ દીઠઇં ૧૦-૧૧ જોતાં, દેખતાં દુક્કાલિ ૪૯૫ દુકાળમાં દુર્ગુચ્છા ૩૨૧ ઘૃણા, જુગુપ્સા દુર્ભિક્ષ ૩૮૪, ૪૦૨, ૪૯૫ દુષ્કાળ દુર્વિનીત ૩૪૨, ૫૩૦ વિનય વિનાનો દુહવણ ૧૫૪ દુઃખ, પીડા દુઃખમા આરાનઉં ૨૯૩ એક દુઃખમય યુગનું (જૈન કાળગણના પ્રમાણે) દૂષવણ ૫૨૩ જુઓ દુહવણ ઘૂહવિઉ ૧૨૬ દુભાયેલો શબ્દકોશ ત્યાગ દેસિ ૩૩ સ્થાને દેસિઇ ૯૩ આપશે દોહિલઉં ૧૪૨ કપરું, મુશ્કેલ દ્રવ્યલિંગિ ૫૨૦ માત્ર દાણ પ૨૭ કર દાધા ૪૫૭ દાઝ્યા દાધી ૩૨૯ બળતી, સળગતી દામણઉ ૪૪૬ દોરડું દાંત ૩૨૧ ઇન્દ્રિયોનું દમન કરનાર દિવારતઇં ૩૯ દેવડાવતા દીના૨ ૫૨૯ એક પ્રાચીન ચલણી સિક્કો ધરવઇં ૪૩૬ ધારણ કરવાથી દ્રવ્યથી સાધુવેશધારી દ્વાદશાંગ ૩૪૧ પિસ્તાલીસ આગમો પૈકીનાં મુખ્ય ૧૨ અંગશાસ્ત્રો ધઉલઉ ૯૫ ધોળો, શ્વેત ધઉલહર ૧૪૫ ધવલગૃહ ધઉલાં ૧૮૨ ધવલ, શ્વેત, ધોળાં ધનઉ ૮૫-૮૬-૮૭ ધન્ના શેઠ ધરણમારણ ૭૧ પકડવું અને મારવું દીક્ષિð ૫૭-૫૮ દીક્ષિતે ધરિસ ૫૧ ધારણ કરશે દીક્ષિઉ ૧૪, ૧૫ દીક્ષિત, દીક્ષા પામેલો ધરાણઉ ૪૪૦ પકડાયો દીજતીઇ ૭૬ આપતાં ધરિવઇં ૫૧ ધારણ કરતાં ધરી ૧૧૩ પકડીને, સ્વીકારીને ધર્માનુષ્ઠાન ૨૩ ધર્મક્રિયા, ધર્મનું આચરણ ધાઇ ૧૩૯ ધસે ધાતુ ૪૬૫ વીર્ય ધાત્રીપિંડ ૯૯, ૨૯૮, ૩૫૪ જૈન મુનિને ૪૨ દોષ પૈકીનો ગોચરીનો એક દોષ ધાન્યપાક ૪૬૨ ૨સોઈ, અગ્નિથી પકવેલું ધાન્ય ધાયુ ૧૪૭ દોડાવ્યું, મોકલ્યું ૧૬૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ધિર ૧, ૨ આરંભમાં ધૂંસર ૨૯૬ ધૂંસરીનું પ્રમાણ નગરનાયકા ૧૬૪ વેશ્યા નટાવઉ/નટાવા ૪૫-૪૬-૪૭, ૪૭૩ નિરત ૪૬૨ આસક્ત નટવો, નર્તક નમસ્કરઇ ૧૩, ૧૫ નમસ્કાર કરે નમસ્કરી ૧ નમસ્કાર કરીને નરગ ૧૦૨-૧૦૩ નક નવબાહરી ૩૯ નવ દ્વાર-દરવાજાવાળી (નિર્વિષ્ણુ) નાડી ૧૪૯, ૨૮૧ દોરડું, રજ્જુ નાણહાર ૭૬ જ્ઞાની (દ્વારિકા) નવીનઉ ૧૯૬ નિર્વેદ પ્રાપ્ત, ખિન્ન થવું | નિરવદ્ય ૨૩૫ નિર્દોષ, વિશુદ્ધ નિરવાહી ૩૮ નિભાવી નિમિત્તિક ૧૧૩ જ્યોતિષી નિયાણા ૩૦ મૃત્યુ પહેલાં તપનું ઇચ્છિત ફળ માગવું નિરંગના ૪૭૭ જેને સ્ત્રી નથી તે નિરાબાધતા ૧૬૬ (સાધુની) સુખશાતા નિિિત ૩૬૮ દોષરહિતપણું નાપિત ૨૬૭ નાવી, વાળંદ, હજામ નિકાચિત (કર્મ) ૨૫૦, ૩૪૩ વજ્ર જેવાં | નિરીહ ૪૯૪ ઇચ્છા વિના, અનાસક્ત નિટોલ ૨૭૫ સંપૂર્ણપણે, પૂરેપૂરો નિત્યવાસ ૯૯, ૧૯૧ સાધુ એક જ સ્થાને સ્થિરવાસ કરે તે ચોંટેલાં ચીકણાં (ક) ભાવે નિટોલ ૫૨, ૯૧, ૧૩૫, ૨૯૩, ૪૭૬ | નિરુચ્છાહ ૫૩૩ નિરુત્સાહ અવશ્ય, નક્કી નિરુદ્ધપણઇ ૧૬૨ પૂર્ણપણે નિર્પ્રન્થ ૩૫૭ જેને કોઈ ગ્રંથિ નથી કે પરિગ્રહ નથી તે, સાધુ નિર્જરા ૫૨૬ જીવથી કર્મોનું છૂટા પડવું નિત્યવાસી ૧૧૦ એક જ સ્થાને રહેતા નિર્ભચ્છિવઉ ૧૩૬ નિર્ભર્ટ્સના કરવી, સાધુ તિરસ્કાર કરવો, ઠપકો આપવો નિધાન ૧૮૧ ભંડાર, નિધિ નિર્ભર્ત્યઇ ૩૦૨-૩૦૩ તિરસ્કાર કરે નિર્માય ૩૮૪ નિર્મોહી નિધાન ૩૯૭ આશ્રયરૂપ વ્યક્તિ નિહવ ૨૬૭, ૪૫૯ સત્યનો અપલાપ- | નિર્માયપણઇં નિત/નિરતઉ ૪૧૫, ૫૦૨ નિશ્ચિત નિરતઉ ૪૭૬ શુદ્ધ, ચોખ્ખો નિરતાં ૪૮૧ શુદ્ધ, નિર્મળ નિરતિચાર/નિરતીચા૨ ૨૪૬, ૨૭૨, ૪૭૮ દોષ વિનાનું, નિર્મળ, વ્રતનિયમના ભંગનો દોષ ન થવો તે. નિશ્ચલ, સ્થિર, નિર્વ્યાપાર નિમંત્રીતાઇ ૪૯ આમંત્રણ પામેલા નિમિત્ત ૧૧૩, ૧૧૫ જ્યોતિષ ૩૯, મિથ્યાવાદ કરવો, સત્યને છુપાવવું માયારહિતપણે, મમત્વ વિના નિભૃત ૭૯ નિર્ભ્રાન્ત, સંભ્રમરહિત, નિર્મલાઇ ૨૭૨ નિર્મળપણા ઉપર નિર્યુક્તિ ૪૧૫ ગ્રંથ-ટીકાનો એક પ્રકાર. નિલાડ ૧૬૪ કપાળ, લલાટ નિવરઉં ૩૩ નવરું, કામકાજ વગરનું ૧૬૪ ૫૨૬ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #214 -------------------------------------------------------------------------- ________________ નિવર્જાઇ ૨૨, ૩૧૫ પાછો ફરે, અટકે |નીંગમઅં ૫૯-૬૦-૬૧ જુઓ નીગમઇ નીંગમી ૧૩૫ ગુમાવી નેલ ૨૮૧ સાંકળ નિવત્ત્તવિવઉ ૩૨૧ ફેરવી લેવું નિવર્સાવીનઇ ૨૧૭ ક૨વામાંથી અટકીને નિવર્ત્તિઉ ૨૩૪ –માંથી અટકતો નિવીના ૨૮૪ વિષાદ પામેલા જુઓ નવીનઉ નિવૃત્ત્વા ૫૯-૬૦-૬૧ અટક્યા, વિરમ્યા નિશ્ચયનય ૫૧૨ કોઈ વસ્તુના સ્વભાવ | પચિવઉં ૨૮૦ શેકાવું પરત્વે તાત્ત્વિક દૃષ્ટિબિંદુથી કરાતો પચીતઉ ૧૦૫ શેકાતો વિચાર (Absolute Standpoint) | પડખă ૨૮૮ થોભે, વિચારે નિષધિઉં ૭૧ નિષેધ કરાયેલું પડવઇ ૪૮૧ સ્વીકારે નિષેધી ૪૨૭ નિષિદ્ધ પડહઉ ૨૬૮ પડો નિસીહિ ૩૫૯ અન્ય વ્યાપારોનો નિષેધ | પડિકમણઉં ૩૪ પ્રતિકમણ – જૈનોની છ થાવ' તેમ ધર્મસ્થાનોમાં પ્રવેશતી વખતે બોલાતો શબ્દ નિસ્સાવદ્ય ૩૫૨ નિષ્પાપ નિઃપ્રકંપ ૪, ૫૦૨ અડગ, અચલાયમાન નિઃશ્રીક ૨૦ અલંકાર - શોભાવિહોણી નિંદન ૪ નિંદા નીઆણઉં ૫૩-૫૪ જુઓ નિયાણા નીગમઇ ૧૧૪, ૧૩૪, ૧૮૧, ૪૨૮ ગુમાવે, દૂર કરે આવશ્યક ક્રિયાઓ પૈકીની એક પડિમઇ ૩૬૭ પ્રતિક્રમણ કરે પડિક્કમણ ૯૯ જુઓ પડિકમણઉં પડિક્કમી ૯૯ પ્રતિક્રમણ કરીને પડિગાવિ૯ ૨૪૭ ઇલાજ કરાવ્યો પડિલેહઇ ૩૬૧, ૩૭૫ સૂક્ષ્મ નિરીક્ષણ કરી તપાસે (જૈનોમાં આ એક ધર્મક્રિયા) - નીગમણા૨ ૧૨૫ ગુમાવનાર નીગમવઉં ૩૨૭ ગુમાવવું નીગમઉ ૧૧૭ ગુમાવ્યા નીગમિવા ૪૮૫ પસાર કરવા, વીતાવવા નીગમીનઇ ૪૩૩ ગુમાવીને નીઠુ૨ ૨૮૬ નિષ્ઠુર, કઠોર નીણિયા ૫૦૫ નધણિયાતું નીમ ૪૩૦ નિયમ નીલજ ૭૩ નિર્લજ્જ નીલજપણ′ ૪૨૭ નિર્લજ્જપણે શબ્દકોશ પઇઉં ૯૧ પ્રવેશ્યો પઇસઇ ૧૬૪, ૩૧૩, ૩૧૪ પ્રવેશે પખેર ૫૯-૬૦-૬૧ બાજુએ પગરણિ ૩૩ પ્રસંગે પ્રક૨ણ] પડિલેહણ ૩૪૩, ૩૯૧ સૂક્ષ્મ નિરીક્ષણ જુઓ પડિલેહઇ પડિવ ૭, ૩૩, ૫૯-૬૦-૬૧, ૧૧૮ સ્વીકારે પડવજઉં ૯૩, ૯૯, ૧૩૭, ૧૬૪ સ્વીકાર કર્યો પડિવયિા ૪૮૦ સ્વીકાર્યા પડિવજી/પડિવજીઇ ૩૪, ૧૬૪, ૩૩૩, ૩૯૮, ૪૮૨ સ્વીકારી પડિવજ્જઇ ૯૬, ૪૮૦ જુઓ પડવઇ, પડિવજ ૧૬૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ પડિસેવઈ ૩૪૯ આચરે | પરાભવિક ૮ અનાદર-તિરસ્કાર પામેલો પડીગઈ ૪૮૮ સારવાર કરે, ઈલાજ | પરાભવિવઉ ૯ જુઓ પરાભવિક પરાભવીસિઉ ૧૭-૧૮ પરાભવ પામીશ પઢિઉ ૧૬૪ ભણ્યો પરાવર્તાઇ ૪૫-૪૬-૪૭ પરિવર્તન કરે પણ કરી ૧૦પ હોડમાં મૂકી પરિઇ ૪૬૪ બીજાથી પતાઈ ૪૬૭ પૂરું થાય પરિચ્છવી પર૧ પ્રીછે પતિઈ ૧૯૩ પૂરું થયે પરિચ્છિઉં ૪૧૫ પરનું, પ્રીન્યું પત્તા ૨૩૪ પાંદડાં પરિવઈ ૩૬ ૭ નાખે, ફેંકે પથ્ય પ૨૮ સેવવા યોગ્ય આહાર | પરિકવી ૧૮૨ નાખીને, ફેંકીને પર ૩૩૫ ઓઠે પરિઠવઈ ૩૨૦ જુઓ પરિક્રવઈ પરઠઇ ૧૯૧, ૫૦૦ નક્કી કરે પરિઠવવા ૩૦૦ નાખવા પરઠઠ ૨૫૮, ૪૬૨ પેઠે, –ની જેમ |પરિવરિઉ ૧૬૭, ૧૬૮, ૩૨૩ પરતીર્થિક ૨૩૭ અન્યધર્મી વીંટળાએલો પરનિક્ષેપાપહાર ૩૦૬-૩૦૭ પારકાની પરિવાડી ૯૩ સૂત્રાર્થ-વાચના પરિપાટિ) થાપણને લઈ લેનાર પરિવાદ ૬૯, ૭૩ નિંદા કરવી, કૂડું પપ્રત્યયઈ ૩૭ બીજાની પ્રતીતિથી, બોલવું બીજાને અનુસરીને પરીચ્છૐ ૪૫૯ સમજે પરમાધાર્મિક ૨૭૯ નરકવાસીઓને પરીચ્છવઈ ૪૫૯ સમજાવે શિક્ષા કરનાર દેવો પરમ +| પરીચ્છીઈ ૩૦૬-૩૦૭ પારખે, પ્રીછે અધાર્મિક) પરીછિઉં ૪૮૩ જાણ્યું, સમજાયું પરવાદ ૩૬૪ જુઓ પરિવાદ પરીષહ ૧-૧૧, ૧૧૯, ૨પર, ૩૯૦ પરહઉ ૩૪, પ૩-૫૪, ૧૨૨, ૩૨૨ | કર્મની નિર્જરા અર્થે સ્વેચ્છાથી અળગો, દૂર ભોગવવાનાં કણે. પરહ૬ ૩૮, ૧૪૯ આવું, દૂર પલેવણ ૪૬૯ અગ્નિ પરહરઈ ૧૫૬ ત્યજે પત્યેક ૩૫૮ પલંગ પરહી/પલ્હી ૨૬૫ બાજુએ, અળગી | પલ્યોપમ ૨૭૪ એક કાળગણના – જૈન પરહણાઈ ૨૨૭ પરોણાગત, આતિથ્ય | મત અનુસાર પરાઉ ૪૦૮ બીજાનું, પરાયું પલકો ૨૩૪ (ભાજી) પાલો પરાભવ ૭૭, ૯૯ અનાદર પહુડી ૩૪ પોઢી, સૂઈ પરાભવઈ ૯૯ અનાદર કરે, તિરસ્કાર પહુતી ૩૮ પહોંચ્યો પંચસઈં ૧૬૮ પાંચસો પરાભવતી ૯૯ અનાદર કરતો પંચુંબરિ ૨૩૪ વડ, પીપળો, ઉદુંબર, ૧૬૬ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ Page #216 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પ્લક્ષ અને કાકોદુમ્બરીનાં ફળ | પાલીઈ ૫૦૪ પાળે પાઉધારિયા ૩૩, ૪૮, ૧૦ર-૧૦૩ પાવડીઆરા ૪૯૪ પગથિયાં પધાર્યા પાસ ૧૪૧ પાશ, બંધન પાખઈ ૨૧, ૨૨૨, ૨૩૬, ૨પર, ૨૯૩, પાસત્થ/પાસત્થા/પાસત્થી ૨૨૧, ૨૨૨, ૩૫૬, ૪૮૪ વિના, સિવાય ૨૨૫, ૩૫૨, ૩૭૩, ૩૮૨, ૩૮૭, પાખતા ૫૯-૬૦૬૧ પડખે ૪૯૭, ૫૨૦ શિથિલાચારી સાધુ પાખતી ૧૦૫, ૩૩૩ આજુબાજુ, ફરતી (જ્ઞાન-દર્શન-ચારિત્રની પાસે રહે પણ પાચ્છઉ ૧૪૯ પાછો શધ્યાતર પિંડ અને રાજપિંડ આદિ પાચ્છિલ ૮૮ પાછલો દોષને ત્યજે નહીં તે) પાર્શ્વસ્થસંગ્ર પાન ૩૩૩ પાળ પાહઈ ૧૬૪, ૫૧૬ પાસે પાઠિ ૩૫૭ પાટી પાહઈ ૨૬૦ વિના પાડઈ ૨૧૮ મહોલ્લામાં પાહણ ૪૫૮ પથ્થર, પાષાણ પાદપોપગમન (અણસણ) ૮૮ તપનો | પાહણિઉઈ ૧૩૯ પથ્થરને જ એક પ્રકાર, અનશન-વિશેષ, મરણ-| પાહિ ૧૧૨ પાસે પાહિઈ ૨૦૦, ૨૦૧, ૪૮૨ –ના કરતાં પાપાનુબંધી ૩૦ પાપના અનુબંધથી પાહિઈ ૧૧૩, ૨૨૯, ૪૨૪ પાસે મળેલું પાહુઈ ૪૩૬ પાસે પામ ૨૧૨ ખુજલીનો રોગ, ખરજવું પાંહિ ૩૬૪ –ના કરતાં પામિસિવું પ૬ પામીશું પિરાયાં ૧૨૯ પરાયાં, પારકા પાયક ૧૩૭ સૈનિક પિડવિશુદ્ધિ ૩૯૭,૪૧૭, ૪૩૭, પ૩૦ પારિઉ ૧૧૮ પાર્યો, પૂરો કર્યો, સમાપ્ત આહાર, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર – એ ચાર વસ્તુને સાધુ દોષરહિત ગ્રહણ પારિગ્રપનિકા સમિતિ ર૯૯, ૩૦ જૈન કરે તે / ભિક્ષાની નિર્દોષતા સાધુનો અશુદ્ધ વસ્તુ યોગ્ય ભૂમિ પિંડાલૂ ર૩૪ આલૂ (કંદવિશેષ)નો એક પર નાખવાનો વિવેક પ્રકાર પાલટાઈ ૪૫-૪૬-૪૭ પરિવર્તન પામેપીજતઉં ૯૬ પીતાં પલટાય પીલિઉ ૪૨ પીત્યો પાલટિયા ૮૫-૮૬-૮૭ પલટાયું પીલીતાઈ ૪૨ પીલ્યા પાલતી પ૩-૫૪ પાળતો પુણ ૧૨ પણ પાલિ ૩૩, ૩૮ નાનું ગામ, ગામડું પુરુષવેદ ૨૯૫ પુરુષની સ્ત્રીભોગની પાલિ પ૫, ૧૨૦ પાળ અભિલાષા પુરુસવેદ પ્રા.] પાલિવઉ ૨૯૫ પાળવું પુષ્પપ્રગર ૧૦૫ પુષ્પસમૂહ કર્યો શબ્દકોશ ૧૬૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ પુહયાડણહાર ૧૨૩ પહોંચાડનાર | પ્રત્યેનીક ૧૬૫, ૩૨૩ વિરોધીઓ, પુચિસિઈ ૨૧૭ પહોંચશે પ્રતિકૂળતાઓ પૂર્વ ૬, ૩૩૯ આગમગ્રંથો પૈકીના પ્રત્યાખ્યાન ૩૭૮ નિયમ, સંકલ્પ બારમાં અંગ “દષ્ટિવાદ' અંતર્ગત પ્રત્યેકબુદ્ધ ૧૮૦ અનિત્ય આદિ ૧૪ પૂર્વો. ભાવનાની કારણભૂત કોઈ વસ્તુથી પૂર્વધર ૩૩૯ આગમગ્રંથો પૈકીના અંગ- જેને પરમાર્થનું જ્ઞાન થયું છે એવો અંતર્ગત પૂર્વોને જાણનાર પુરુષ પૂંજતઉ ૩૫૯ સાફ કરતો, લૂછતો | પ્રમાર્જિનઈ ર૯૯ શુદ્ધ કરીને પેસલ ૩૨૫ કોમળ, સુંવાળો પ્રમાર્જઇ ૩૬૦ શુદ્ધ કરે પોતઈ ૪૬૮ સિલકમાં, ભંડારમાં પ્રમાર્જના ૩૯૧ શુદ્ધ કરવું તે પોતઉં ૭૨, ૪૭૦ સિલક, ભંડાર પ્રjજઈ ૪૨૧ પ્રયુક્ત થાય, ઉદ્યત થાય, પોપટઉં ૨૦૮ પરપોટો પ્રયોજે પોરિસિ ભણી ૩૪ એક પહોર દિવસ પ્રરૂપઈ ૩૫૩ પ્રવચન કરે ચડે ત્યાં સુધી આહાર આદિના, પ્રરૂપક ૩૪૮ પ્રતિપાદક, વક્તા ત્યાગનો સંકલ્પ કરી. પ્રરૂપતઉ ૧૦૦-૧૦૩ વ્યક્ત કરતા પોલિ ૪૪૦ દરવાજો, પ્રવેશદ્વાર પ્રસવ ૧૨૭ પેદા કરે પોલીઇ ૪૪૦ દરવાન પ્રસંગ કરઈ ૩૫૭ આસક્તિ કરે પોસધ ૧૦૦-૧૦૩ શ્રાવક ઉપાશ્રયમાં પ્રાગડ ૪૭૮ પ્રગટ સાધુની જેમ રહે તે પૌષધવ્રત, પ્રાણાતિપાત ૩૯૬ જીવહિંસા શ્રાવકોનું વ્રતવિશેષ પ્રાપઈ ૧૯૪ પ્રાપ્ત કરે પોસહ ૧૨૧, ૨૩૪ જુઓ પોસધ | પ્રાઇપ્રાહિઈ ૧૦, ૨૫૪, ૨૯૨, પ્રકાસઈ ૭૧, ૩૪૮ પ્રકટ કરે પ૩૨ પ્રાયઃ, ઘણું કરીને પ્રકાસિઉ ૩૩ પ્રગટ કર્યો, બોલ્યો, પ્રેક્ષાદષ્ટિ ૩૬ ૩ ધ્યાનપૂર્વકની દૃષ્ટિ કબૂલ્યો Dષ્ય પ૬ દાસ પ્રજ્વલતઇ ૫૫ બળતું | Dષ્યપણઉં ૮૫-૮૬-૮૭ દાસપણું પ્રજ્વલિઉ ૧૧૮ સળગ્યો ફિરતઈ પ૩-૫૪ ફરતાં પ્રજ્વાલી ૩૩ પેટાવી, સળગાવી ફિરસિઈ ૨૧૬ ફરશે. પ્રતિપાતી ૧૬ ૭ નષ્ટ થાય તેવું ફૂફૂતા ૩૧૧ ફૂંફાડા મારતા પ્રતિબૂલા ૩૮ પ્રતિબોધ પામેલા ફૂલિઉ-ફલિઉં ૩૯ ફૂલ્યું-ફળ્યું પ્રતિમા ૩૪૪ (અહી) કાઉસ્સગ્ગ, જૈન ફેડઈ ૧૧૪ દૂર કરે, નષ્ટ કરે, ગુમાવે શાસ્ત્રોક્ત નિયમવિશેષ (આવી બાર | ફેડવઉં ૧૨૫ નષ્ટ કરવું, દૂર કરવું પ્રતિમા શાસ્ત્રમાં કહી છે) ડિવાનાં ૨૫૬-૨૫૭ દૂર કરવાને, ૧૬૮ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #218 -------------------------------------------------------------------------- ________________ મિટાવવાને ફેરઇ ૧૨૪ ફેરવે ફોડઉ ૪૫૭ ફોડલો, ફોલ્લો બઇસણ ૩૩૪ બેઠક બઇસારિવઉં ૨૮૦ બેસડાવવું બલીવર્દ ૧૮૩ બળદ બોલ ૧૧૪ બાબત બહિનેવી ૧૫૧ બનેવી બોલઇ ૧૭૦ બોળે, ડુબાડે બોલાંઈં ૩૩ બોલાય બહિરખા ૪૫૦ બેરખાં (એક આભૂષણ) બહિર્ભૂમિ ૯૩, ૧૯૧ જૈન સાધુને મળ- | બોલિસુ ૧ કહીશું મૂત્ર-ત્યાગ માટેની જગા ભઈં ૪૭૮ ભયથી વનસ્પતિ બાલી ૧૬૪ જુઓ ત્રિપુર બાલી બાહ ૯૨ બાહુ, હાથ બાહ્ય-અત્યંતર તપ ૨૧૮ જૈન મત બહુત્તિર ૫૩-૫૪ બોંતેર ભઈંસા ૪૪૫ ભેંસો બહુબીઅ ૨૩૪ ઘણાં બીવાળી ભક્ત ૨૯૮ આહાર ૧. અનુસાર તપના બે પ્રકાર : ઉપવાસ આદિ બાહ્ય તપ. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ અત્યંતર તપ. બોધિ ૨૯૨, ૩૫૦ આત્મજ્ઞાન, સમ્યગ્ દર્શન બોધિબીજ બુજ્સવÖ / બૂઝવઇ ૧૦-૧૧, ૨૩૩, ૨૪૮, ૨૬૮ બોધ પમાડે, સમજાવે, જ્ઞાન કરાવે, જાગ્રત કરે બૂઝ્ઝીઇ ૩૪ જાણે, સમજે, જ્ઞાન પામે. બૂઝě ૨૭, ૨૮, ૩૧, ૩૭, ૨૦૮ જુઓ બુજ્સઇ બૂધ ૩૭ બોધ પામ્યો બેડી ૫૦૯ હોડી શબ્દકોશ ૩૫૦ સમ્યક્ત્વ, શુદ્ધ ધર્મપ્રકાશનું બીજરૂપ તત્ત્વ બોધિલાભ ૪૯૩ સમ્યકત્વની પ્રાપ્તિ બિલિ ૫૯-૬૦-૬૧-૬૨ બીહાવિયાં ૧૧૩ ડરાવ્યાં ભમુહિ કરી ૧૩૬ ભવાં બુઝઇ ૧૭૦ જાણે, સમજે, જ્ઞાન પામે, | ભ૨ ૪૭૦ જથ્થો, ભાર બોધ પામે ભક્તપાન ૩૦૦, ૩૨૫ ભાતપાણી આદિ, જૈન સાધુના આહારપાણી ભક્તામર ૨૩૦ એ વર્ષોથી શરૂ થતું, શ્રી માનતુંગસૂરિરચિત એક સંસ્કૃત જૈન સ્તોત્ર ૨. | ભણિઉ ૫૭-૫૮ કહ્યું ભત્ત્તર ૪૨, ૩૩૫ પતિ ભદ્રક ૪૦૨ ભલું, કલ્યાણ કરનારું, ઉપકારક ભરડ ૫૨૦ તાપસ, શિવનો પૂજારી ભાજન ૧૦-૧૧, ૧૦૧, ૧૩૬, ૧૫૯, ૪૫૯ પાત્ર, વાસણ ભાતપાણી ૬૮ જૈન સાધુનાં આહારપાણી જુઓ ભક્તપાન ભારીકર્મા/ભા૨ેકર્મી ૧૭૦, ૪૭૩, ૫૩૩ ગાઢ કર્મો જેણે બાંધ્યાં છે ભાલડી ૨૫૦ બાણ, તીર ભાવિઇં ૯૫ ભાવથી ૧૬૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિ ૨૯૭ જૈન સાધુનો બોલવા મવિ ૯૪ માપ લે વિષયક વિવેક મવીનઈ ૪૨૮ માપીને ભાંગા ૩૮૮ વિભાગ, પ્રકાર મસવાડા ૯૩, ૪૭૯ મહિનો ભાજિવાનઉ ૫૯-૬૦૬૧ ભાંગવાનો | મહેતા ૪૪૨ રાજ્યમંત્રી ભિઇંસિ ૨૦૬ ભેંસ મહાવ્રત ૨૨૮ જૈન સાધુએ પાળવાનાં ભિન્મ ૧૨૨ ભિક્ષા પાંચ મહાવ્રતો: ૧. પ્રાણાતિપાત ભિલિઉ ૩૫૩ ભળેલો વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. ભીતિ ૩૩૫ ભીંત અદત્તાદાન વિરમણ ૪. મૈથુન ભુઈ ર૬ ૭ ભોંયે, જમીન પર વિરમણ ૫. પરિગ્રહ વિરમણ ભુંડ ૨પપ ભુંડું, ખરાબ મહુતઉ ૧૦૫, ૧૪૫ મંત્રી, મહેતા ભંઈ ૪ર જુઓ ભુઈ માઈ ૧૧૫ માતૃકા ભંઈહરઈ ૧૫૧ ભોંયરામાં | માઉંગોઇ૬ ૧૦૬ આડુંઅવળું ભોગલ ૧૩૬ ભોગળ, આગળો છળકપટભર્યું મ ૧૭-૧૮ ન, ના | માઈ ૮૫-૮૬-૮૭, ૯૩ માતાએ મઈલઉ ૪૩૫ મેલો માઉલા ૫૩-૫૪, ૧૦૫ મામા મઈં ૨૦, ૧૧૩, ૪૭૮ મેં માચઈ ૩૩૩ ગર્વ ધરે મઉડ ૪૫૦ મુગટ માછા ૩૧૪, ૪૭૪ માછલાં મઉડઈ/મઉડઈ ૧૧૭, ૧૮૬, ૪૧૩ | માછી ૪૪૪ માછીમાર માણો ૩૨૨ માન મઉડઉં પ૨૮ મોડું માત૭ ૩૩૦ ઉન્મત્ત મચ્છર ૧૪૯ ઈર્ષ્યા, મત્સર માતપણ ૪૦૦, ૪૦૪ મદીલાપણું મત્સર ૩૪૮ ઈર્ષ્યા માત્રઉં ૧૬૮ લઘુનીતિ, મૂત્રત્યાગ મળેણઉં ૩૭૭ મસ્તકથી માથઈ કીધઉ વહીઈ ૪૫૫ માથે ચડે છે મધ્યસ્થપણ૯ ૫૦૯ તટસ્થભાવ માનિ ૩૬ પ્રમાણમાં મનિઇ ૪૮ મનમાં માયુગોયું ૩૯૩ જુઓ માઇલંગોઉં મમીકાર ૩૦૮-૩૦૯ મમત્વ, મારાપણું મારણકુદન ૩૬ મારકૂટ મરીચ ૩૨૫ મરચું મારાવઈ ૧૪૯ મરાવે મરીસિઈ ૨૦૫ મૃત્યુ પમાશે, મરણ, મારિવઉં પર મારવું આવશે મારિસિઈ ૧૪૯ મારશે મલ પરીષહ ૧૦૬ બાવીસ પ્રકારના મારીતઈં ૩૮૬ મરાતાં, મારવામાં પરીષહો પૈકીનો એક, શરીર મલિન આવતાં થાય તે સહી લેવું. માવા ૮૫-૮૬-૮૭ માતા મોડે ૧૦ ઉપદેશમલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #220 -------------------------------------------------------------------------- ________________ માસની સ્થિરતાનો માસકલ્પ ૩૭૦, ૪૧૭ જૈન સાધુની એક | મૂહરઇ ૧૫૧ મારું આંતરો | મૂહ૨ ૩૮૬ મને મૂહબ્રૂ ૪૭૮ મને માસના મૂહુઇ ૧૪૦ મને મૂંઇ ૩૧૯ મરી [માસકલ્પ (પ્રા.)] માસક્ષપણ ૪૧૪ એક ઉપવાસનું તપ માંડિલ ૩૫૫ મંડળ, સમૂહ મોંઘ ૩૦૮-૩૦૯ મંદતા મૃષાવાદ ૨૨૧, ૩૯૬ અસત્ય બોલવું મેલ ૮૦ મેળ, સંબંધ મિસ ૩૮૫ બહાનું, નિમિત્ત મેલઇ ૩૩૭, ૪૪૬ મેળવે, ભેગાં કરે મિસિઇ ૫૨, ૧૦૨-૧૦૩, ૨૨૦ મિષે, મેલણહાર ૧૨૦ મેળવી આપનાર નિમિત્તે મેલાવઇ ૬૨ મેળાપમાં મુખરાગ ૭૭ મોંનો રંગ મુખવસ્ત્રિકા ૨૧ જૈન સાધુએ પાસે ધરવાનું વસ્ત્ર, મુહપત્તી મુસઇ ૫૨, ૩૮૬ ચોરી કરે મુહડઇ ૯૪, ૪૭૨ મોઢામાં મુહડ/મુહડઇં ૧૯૧, ૩૧૬, ૫૦૪ મોઢામાંથી, મુખથી મુહતા ૪૪૫ જુઓ મહુતઉ મુહપત્તી ૩૭૪ જુઓ મુખવસ્ત્રિકા મુહંડઇ ૧૪૫ મુખ્ય પ્રવેશસ્થાને મુહિ ૧૦૫ મુખમાં મોરંગી ૪૪૬ મોરપિચ્છનો બનાવેલો પટ્ટો યયિા ૧૦૫ યજ્ઞ કર્યા યત્ન ૩૯૯ જતન, સાચવણી, જાળવણી, મુહિયા/મુહિયાઇ ૧૩૦, ૧૪૦ વ્યર્થ, યમકનઉં પાડવઉં ૩૧૬ ઝડઝમક નિરર્થક યોજવા, શબ્દરમત કરવી મુહીયાં ૭૧ વ્યર્થ, નિરર્થક મુહુડઇ ૧૪૯ મોઢામાંથી મુર્હુતઉ ૧૦૨-૧૦૩, ૧૪૯, ૨૪૭ જુઓ મહતઉ મહાવ્રત આદિ મૂળગુણ મોઢા મૂલગે ૩૪ મૂળ, અસલ મૂલા ૨૩૪ મૂળો શબ્દકોશ મેલિ ૫૦૯ મેળ મેલિઆ ૪૪ એકઠા થયા મેલિવે ૩૮૭ મેળવતાં મેલી ૩૩, ૩૬૯ એકઠી કરી, મેળવી, ભેળવી ૩૭૩, મેલ્હી ૧૫૪ મૂકી, ત્યજી મોડવઉં ૩૨૧ ફેરવી લેવું મૂલગઉ ૩૩, ૫૦૪ મુખ્ય યુગલિયાં ૨૭૫ જોડિયાં મૂલગુણ ૪૩૭, ૪૭૯ ચારિત્રના પાંચ | રજોહરણ ૨૧, ૨૯૯, ૩૫૯, ૩૬૯ જૈન સાધુનું રજ દૂર કરવા માટેનું ઉપકરણ રજ્વાત્મક લોક ૨, ૩૩૯ ચૌદ યોગયજવા ૪૪ યજ્ઞયાગ યુગપ્રમાણ ૩૬૦ સાધુએ વિહારમાં ચાર હાથ જમીન સુધી દૃષ્ટિ રાખવાનું અંતર ૧૭૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ દ્વાચને ! દેવ રાજલોકનો પ્રદેશ લઉડા ૧૩૪ લાકડું રયણીભોયણ ૨૩૪ અભક્ષ્યનો પ્રકાર | લકુટ ૧૩૧, ૪૩૧-૪૩૨ લાકડી રસગારવ ૩૨૫, ૪૨૨ રસ-સ્વાદનું લખણકુત્તીઈ ૨૩૪ એક વનસ્પતિ અભિમાન લખાવિક ૧૪૯ નંખાવ્યો રહિતઉ ૨૩ રહેતો લઘુનીતિ ૧૫૯, ૩૦૦ લઘુશંકા, રવિવઇ ૭૫ રહેતાં મૂત્રત્યાગ રવિવું ૩૪ રહેવું લજાવિવ૬ ૭૭ લજવાનું રહિસિઈ ૧૧૮ રહેશે લબ્ધિઈ ૨૪૮ સિદ્ધિથી રજવઈ ૪૭૪ આનંદ પમાડે લવ ૨૯ સાત સ્તોત્ર (સાત રજિવવઇ પ૧૧ રંજન કરાવે શ્વાસોચ્છવાસનો એક સ્તોક) રાઈ ૪૩૧-૪૩ર રાજા લવસપ્તમ દેવ ૨૯ પાછલે ભવે સાત રાખઈ ૨૨ સંભાળે, રક્ષણ કરે લવ જેટલું આયખું ઓછું થઈને જે રાખિવા ૪૮૩ અટકાવવા અનુત્તર વિમાનમાં પેદા થયા છે તેવા રાખે ૨૨, ૯૩ રખેને, કદાચને રાજપિંડ ૩૫૩ રાજાના ઘરની ભિક્ષા | લસૂણ ૨૩૪ લસણ રાતઉડિ ૨૦૮ લાલિમા, રક્તિમાં લહઈ ૬૫ પામે રામતિઇ ૩૧૬ રમત કરતાં લહડઉં પ૧૫ નાના રાસભ ૪ર૬ ગધેડો લહિવ૬ ૧૫૭ મેળવવું, પ્રાપ્ત કરવું રિદ્ધિગારવ ૪૨૨ રિદ્ધિનું અભિમાન લહીનઈ ૧૨૪ પામીને રીસાવિતઉ ૧૩૧ રિસાતો લહુડક ૯, ૧૪પ નાનો, લઘુવયસ્ક રુલઉંઇ ૨૯૧ આથડવાનું, ભટકવાનું, લહુડા ૧૪, ૨૫, ૬૮, ૨૫૨, ૫૧૬ રગદોળાવાનું જુઓ લહુડઉ રુલઈ/રૂલઈ ૨૨૧, ૪૯૯, ૫૦૦ ભટકે, લહુડીનીતિ ૩૬૭ જુઓ લઘુનીતિ આથડે લખાવિયાં ૧૬૮ નંખાવ્યાં ફલિવઉં ૫૦૬ ભટકવું, આથડવું લાખહરિ ૧૪૫ લાખના ઘરમાં રૂક્ષ ૩૨૫ શુષ્ક લાગઉ ૩૩ લાગ્યો, અડક્યો રોવાંલાપ ૩૩૫ રુદન-આલાપ લાઇ ૨૦૯ શરમ અનુભવાય રોહઉ પર૩ ઘેરો, રોધ લાધાઈ ૪૬ ૬ પ્રાપ્ત થયે, મળતાં રૌદ્રજીવ ૩૮ કૂરકર્મા જીવ | લાધી ૨૯૨ લબ્ધિ રૌદ્રધ્યાન ૨૦, ૨પર ધ્યાનના ચાર લાલઉપાલઉં પપ લાલનપાલન કરું પ્રકારો પૈકીનું એક કૂધ્યાન જેનાથી લાલવઉં ૨૫૬-૨૫૭ લાલન કરવું, લાડ ક્રૂર-કઠોર પરિણામ ઉદ્દભવે કરવાં ૧૭૨ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #222 -------------------------------------------------------------------------- ________________ લાખઈ ૧૫૯, ૩૦૦ નાખે | વઢાવડિ ૭૦, ૩૩૩ વઢવાડ, ઝઘડો લાખણહાર ૧૩૯ નાખનાર, ફેંકનાર વદ્ધમાણ ૫ વર્ધમાન, મહાવીર સ્વામી લાંખિઉં ૧૦૫, ૪પ૯ નાખ્યું, ફેંક્યું વમતા ૪૪ ઓકતા લાંખિયા ૧૭૦ નાખ્યા વમિઉ ૫૧ ત્યર્યું લાંખી ૨૬૫ નાખી વયરી ૩૧, ૩૬ વેરી, શત્રુ લાંખ્યા ૩૩ નાખ્યા, ફેંક્યા | વયંગણ ર૩૪ વેંગણ, રીંગણ લિખી ૧૧૩, ૧૨૦ આલેખી વરડાનાં ૩પ૭ ?, લિહાલાં ૧૬૮ કોલસા | વરસાલઈ ૫૯-૬૦૬૧ વર્ષાઋતુમાં, લિંગ પ૨૦ ચિહ્ન વરસાદમાં લિંગજીવી ૫૦૬ માત્ર વેશધારી સાધુ | વરસાલા ૩૫૭ વર્ષાકાળ લિંગધારી ૩૪૮ વેષધારી સાધુ વરાઈ ૩૪૦ વારવામાં આવે લિંગવેષ ૪૩૫ સાધુવેશ વિરાક ૨૬૧ બાપડો, બિચારો લીંબ ૩૬ લીમડાનું ઝાડ વરાંસઠ ૧૧૩, ૨૪૮ ભૂલ કરી, લૂએ ૨૫ લૂ ભ્રાંતિમાં પડ્યો લેખઉં ૪૮૦ હિસાબ વરાંસિઈ ૩૨૨ ભ્રાંતિમાં રહે લેસાલીઆ ૩૬પ નિશાળિયા વઇ ૩૩૪ ત્યજે લેસિઈ ૪૨ લેશે વર્જિલ ૫૧ ત્યજ્યું લેસિ૬ ૪૪પ લઈશું વર્જિત ૭૧ ત્યાજ્ય લોકાપવાદ ૩૩ લોકનિંદા વર્જિવઈ ૨૨૭ ત્યજીને, ટાળીને લોચ ૧૬૭ જેન સાધુ સ્વહસ્તે માથાના વર્જિવ૬ ૨૯૫ ત્યજવું વાળ ચૂંટી લે તે વત્તવિવ૬ ૩૭૯ પ્રવર્તાવવું લોઢા ૨૩૪ ઔષધિવિશેષ, પશ્વિનીકંદ ! વર્ષાકલ૫, ૪૧૭ જૈન સાધુની એક વર્ષની લોહડઉ ૨૪૯ લોઢું સ્થિરતાનો આંતરો વઈરાણ ૧૪૯ વૈરભાવવાળા | વલગવઉં ૪૦૪ વળગવું વખાણ) ૩૯૮ વર્ણવે, વિસ્તારથી કહે, વલ્લચણક ૨૧૮ વાલ-ચણા વિવરણ કરે વસિ ૭૨, ૧૦૫, ૧૬૪, ૧૯૫, ૨૮૮, વજ્જ ૨૩૪ એક વનસ્પતિ ૨૯૫, પ૨૮ વશમાં વટવાહૂ ૪૧૬ વટેમાર્ગ | વહઈ ૧૩૮, પ૨૬ ધારણ કરે, ધરાવે વડપણિ ૯૯ ઘડપણમાં વહતાં ૬૨ નિભાવતાં વડપીપલ ૨૩૪ એક વનસ્પતિ | વહસિ ૫૧ ધરાવશે, વહન કરશે વડીનીતિ ૧૫૯, ૩૦, ૩૬ ૭ ગુરુશંકા, વહાવઈ ૪૨૬ ખેંચાવે, વહન કરાવે મળત્યાગ વહિયા ૯૩ વહન કર્યા શબ્દકોશ ૧૭૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ વહુર) ૩૯૨ ખરીદે | વાહવત ૪૭૨ બૂમો પાડતો, બોલાવતો વંચઈ ૩૮૬ છેતરે, ઠગે વાહવતાં ૧૩૬ બૂમો પાડતાં વચણા ૪૫૭ ઠગાઈ, છેતરપિંડી વાહિ ૨૯૨ તણાયેલો વંચિઇ ૧૭૦ વંચિત રહે, ચૂકે વાહિઈ ૨૪૮, પ૨૮ ખેંચાઈને, તણાઈને વંચિવ ૪૫૭ ઠગવું, છેતરવું વાહિઉ ૧૨૮, ૧૪૭, ૧૬૪, ૧૯૫, વંદાવતઉ ૨૨૯ વંદન કરાવતો ૨૦૩, ૩ર૬ ખેંચાયેલો, તણાયેલો વંદાવિયા ૧૪ વંદન કરવા વાહિ૬ ૩૯૨ આકર્ષાયેલો વંસકરિલ્લા ૨૩૪ વાંસનો અંકુર વાહિયાં ૨૯૦ ખેંચાય, તણાય વિંસગરિલ્લા પ્રા.)]. વાહિયા ૧૫૩, ૧૭૦ ખેંચાયેલા, વાઉલઉ ૨૨૪ ઉન્મત્ત તણાયેલા વાકલાં ૬૩ વલ્કલ વાહી) ૧૬૪ ખેંચાય, તણાય, આકર્ષાય વાપુરી ૪૪૪ વાઘરી પ્રાણીઓને વાહીઈ ૪૫-૪૬-૪૭ છેતરાય પકડવાનું કામ કરનાર એક વાહીયત ૪૫૯ તણાત વનવાસી જાતિ) વાંચાઈ ૩૮૬ ઠગાય, છેતરાય વિજઈ ૧૫૪ વાગે | વાંદઇ પ૨૫૮ વંદન કરે વાધઈ ૯૩ ઊછરે, મોટો થાય વિકલ્થઈ ૭૧ વિકથા કરે વાધિ ૯૧ ચામડાની દોરી | વિકથા ૧૯૧૧ રાજકથા-દેશકથાવાબડાનઉ ૩૮૧ વાવડાનો, વાયુ ભરેલો ભક્તકથા-સ્ત્રીકથા એ જૈન સાધુ વાય ૪૬૫ વાયુ માટે વર્ય. વારણહાર ૧૫૬ રોકનાર, અટકાવનાર | વિકાસિઈ ૩૧૬ પહોળું કરીને વારણા ૧૫૫ (જે નિષિદ્ધ છે તેને વિકુર્વિઈ ૧૬૪ દિવ્ય સામર્થ્યથી ઉત્પન્ન અટકાવવું તે, રોકવું તે કરીને વારિઉ ૫૯- ૬૬૧, ૧૫૫, ૧૬૪ વિકુર્વિ૬ ૯૯, ૨૮૦, ૩૩૩ દિવ્ય અટકાવ્યો, રોક્યો સામર્થ્યથી ઉત્પન્ન કર્યું વારીતઉ ૧૧૬ રોકવામાં આવતો | વિગઈ ૩૫૪ વિકારજનક ઘી વગેરે ખાદ્ય વાવરઇ ૪૧, ૨૩૯, ૩૩૪, ૩૭૭ વાપરે ! પદાર્થ વાવરતઉ ૨૩૮ વાપરતો વિગોઆનઉં ૪૧૯ વગોવાવાનું, નિંદ્ય વાવરિવ૬ ૩૨૬ વાપરવું થવાનું વાવરીઈ ૩૭૭ વપરાય વિગોયૐ ૩૦૬-૩૦૭ વગોવે, દુઃખી કરે વાસ ૩૦ ગર્ભવાસ વિગૃહ ૪૭૭ જેને ઘર નથી તે (દીક્ષિત વાહતઉ ૧૬૮ ખેંચાવતો સાધુ) વાહર ૩૮ કુમક, મદદ વિઘટાવઇ ૩૬૧ તોડાવે, છૂટા પડાવે ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૭૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ વિઘટિવઉં ૫૦ છૂટા પડવું, સંબંધ તોડવો | વિરૂઇ ૩૮, ૮૪, ૫૦૯ વરવી, બૂરી, વિચાલઇ/વિચાલિ ૨૪, ૧૭૦, ૨૫૪, ૩૮૬, ૪૭૨, ૪૮૫ વચ્ચે વિચિલઇ ૫૯-૬૦-૬૧ વચલી, વચ્ચેની વિિિત્તઇ ૧૫૨ વિચ્છેદ ખરાબ વિરૂઉ/વિરૂઉં ૨૦, ૩૬ વિરૂપ, ખરાબ વિરૂયા ૬૭ ખરાબ વિલખાય્યા ૧૬૭ વ્યાકુળ થતા વિલાઇ ૨૫૨ વળગાડીને વિડંબક ૩૪૯ વગોવણી કરનાર વિડંબના પર ક્રૂર મશ્કરી, ઉપહાસ વિઢઈ ૪૬૯ વીંટળાય ? વિઢિઅ (પ્રા.) વેષ્ટિત] વિલેપઇ ૯૨ વિલેપન કરે વિવર્જિત ૭૯ -થી રહિત, ત્યજાયેલું વિવારિવઉં ૩૬૮ ઉપયોગ કરે, વાપરે વિશુચિકા ૨૧૩, ૨૫૨ કોલે વિશોધિ ૬૫ વિશુદ્ધિ વિણઉઇ ૫૧૨ નાશ પામ્ય વિષ્ણઇ ૩૩૩ વેપાર કરે વિણઠઉ ૨૪૯ બગડે વિશ્રામાં ૫૧૬ અંગમર્દન આદિ ભક્તિ, વૈયાવૃત્ય વિસ્સામણ (પ્રા.)] વિષઇ ૪૩ વિષયક વિણસઇ ૨૮, ૧૧૪, ૩૧૩ નાશ પામે વિષ્ણસત્તી ૧૭-૧૮ વિનાશ પામતી વિણાસઇ ૧૪૫ નાશ કરે વિણાસિઉ ૧૫૧ નાશ કર્યો વિણાસિયા ૧૩૬, ૧૬૮ માર્યા વિદારિવઉં ૫૦ નાશ કરવો. વિનð ૫ વિનયથી વિષાપહા૨ ૨૧ વિષ કાઢવાની કળા (જે ગારુડી પાસે હોય છે) વિનડઇ ૩૦૬-૩૦૭ વ્યાકુળ કરે, હેરાન કરે, દુ:ખ આપે વિસ ૨૧, ૧૦૨-૧૦૩, ૩૧૧ વિષ, ઝે૨ વિસંસ્થુલ ૨૦૫ અસ્થિર વિસાહણઉં ૨૯૨ વસાણું (ગાંધીને ત્યાંથી મળતી વસ્તુઓ) વિસાહતઉ ૪૨૮ સાહે, મેળવે વિસૂચિકા ૧૫૯, ૪૬૯ જુઓ વિશૂચિકા વિસુઝ્ઝા ૪૪૨ વિશુદ્ધ વિહરઇ ૩૫૭, ૩૦૨ વોરે વિપાક ૧૩૬, ૪૬૪ પરિણામ, ફ્ળ વિમાસă ૭૭ વિચારે વિમાસતÛ ૩૯૫ વિચાર કરતાં વિમાસતઉ ૩૮ વિચારતો વિહરત ૨૯૮ વહોરતો વિમાસીતઉ ૧૪૨ વિચારતાં વિયારિઉ ૨૫૬-૨૫૭ ઠગાયો વિરાધð ૧૦૭, ૧૧૯ ભંગ કરે વિાલી ૨૩૪ વલ્લી-વિશેષ વિહરવા ૫૩-૫૪, ૯૯, ૧૫૨ વહોરવા વિહરાઇ ૩૬૩ વહોરાવાય વિહરાવિયા ૩૯, ૯૯ વહોરાવ્યા વિહરાવી ૨૩૮ વહોરાવી વિરુહા ૨૩૪ અંકુરિત દ્વિદલ-ધાન્ય | વિહરી ૯૯ વહોરીને વિરૂહ (પ્રા)] વિહેંચી ૪૪૫ વહેંચીને વિરૂઆ ૧૪૩ વરવા વિહાણઇ ૧૫૪, ૨૩૦ વાણામાં, શબ્દકોશ ૧૭૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ દોષ સવારમાં દૂષિત ચારિત્રવાલા વિહાણી ૧૫૪ પસાર થઈ. વીતી | શબિકા ૩૩૩ પાલખી વીઆરિવ/વીયારિવ૬ ૭૮, ૩૯૪ શય્યાતરપિંડ ૩૫૩, ૩૫૪ ઉપાશ્રયના ઠગતું, છળકપટ કરવું માલિકનો આહાર આદિ વહોરવાનો વીટઈ ૪૬૦ વીંટળાય, બંધાય વીસામણ ૬૮ જુઓ વિશ્રામણાં શશલઉ ૧૫૪ સસલો વીસાસ ૧૬૪, ૧૮૨ વિશ્વાસ શંકાતઉ ૨૨૬ શંકાશીલ વીંટ ૯૩ સાધુનાં વસ્ત્રરૂપ ઉપકરણોનો શંક્તિદોષ ર૯૮ જૈન સાધુના ૪૨ દોષ વીંટો પૈકીનો આહાર કહ્યું એવો છે કે નહીં વહરઈ ૩૩૩ ખરીદ કરે, વહોરે એની શંકાવાળો દોષ વૃત્તિ ૪૧૫ ટીકા, વિવરણ, સમજૂતી | શુક્લધ્યાન ૩૧૮, ૩૩૮ ધ્યાનનો એક વૃદ્ધાવાસ ૯૯ ઘડપણમાં વિહાર અશક્ય શુભ પ્રકાર બનતાં સાધુનું એક જ ક્ષેત્રે રહેવું તે શુભધ્યાન ૨પર ધ્યાનના ચાર પ્રકારો વેઆવ/વેયાવચ્ચ ૫૩-૫૪, ૩પર પૈકીનું એક શુક્લધ્યાન તે - જુઓ વૈયાવૃત્ય શુભધ્યાન. વેડિ ૩૧૨ વગડો શુલ્ક પ૨૭ કરો વેલાંઈ ૩૪ યોગ્ય વેળાએ શૈક્ષવિધિ ૪૧૭ શિક્ષણની વિધિ વેષવિડંબક ૨૯૮ વેષની વિડંબના સેહવિહિ પ્રા)] કરનાર શોચઈ ૫૯-૬૦૬૧, ૩૮૬, ૪૬૬ વેસાસ ૫૧૮ જુઓ વીસાસ શોક કરે, પસ્તાય, ખેદ પામે વૈભાષ્ય ૯૨, ૪૫૭ બૂરું બોલવું તે | શોચલું ૧૯૩ શોક કરવો વૈયાવચ્ચ ૬૮, ૧૫૭ જુઓ વૈયાવૃત્ય | શોચાઈ ૨૬૦ શોક કરે, દુઃખ કરે વૈયાવૃત્ય ૫૩-૫૪, ૩૪૭, ૩૪૮, ૩૭૮ | શ્રવઈ ૧૧૧ જણાવે સાધુની) સેવાસુશ્રુષા | શ્લેષ્મા ૩૦, ૩૬૭, ૪૬૫ કરું, વ્યવહારનય પ૧૨ કોઈ વસ્તુના સ્વભાવ સળેખમ પરત્વે વ્યાવહારિક દૃષ્ટિબિંદુથી થતો ષટૂકાય ૨૨૦ છ પ્રકારના જીવો – વિચાર (Practical Standpoint) | પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વ્યવહારિયો વ્યવહારીયા ૧૬૭, ૩૩૩, વાયુકાય, વનસ્પતિકાય અને ૪૪૧ વેપારી ત્રસકાય વ્યાક્ષેપીઈ ૨૯૬ ખેંચાય, આકર્ષિત થાયી સઈ/સઈ ૫૧, ૩૦૧ સર્વે, બધા સિય શત્રુકાર ૧૫૧ સદાવ્રત, અન્નદાનશાલા પ્રા.)]. શબલચારિત્ર ૨૫૪ (કાબરચીતરા) સદર ૨૮, ૪૧, ૪૪, ૫૦, ૫૩-૫૪, ૧૭૬ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૫૯- ૬૬ ૧ શરીર બોલવામાં ૩. આહારમાં ૪. વસ્ત્રાદિ સઈ૩ ૧૦૫ જુઓ સઇર લેવા-રાખવામાં અને ૫. મલ-મૂત્ર સઉ ૧૫ સો આદિ પાઠવવામાં સાવધાની રાખે. સઉણું ૧૯૦ સ્વપ્ન સમોપિલ ૯૩ સોંપ્યું સકઈ ૫ શકે સમોપી ૧૫ર સોંપી સખાઈઉ ૧૦૬ મિત્રતા સમ્યગુ ૪૧૬ સાચો સગાસણીજા ૧૧૧ સગાંવહાલાં સયગુણ૩ ૧૭૮ સોગણું સચિર/સચિત્ત ૩૪૯, ૪૦૦ સજીવ સયનપાટિ ૨૪૦ સૂવા માટેની પાટ સાય ૩૪, ૩૩૮, ૩૪૦ સ્વાધ્યાય | સયર ૧૬૪ જુઓ સદર સઝીઇ ૩૪૨ સિદ્ધ થાય | સરિસઈ ૪૭૮ સરશે સતાવિ ૪૨ સંતાડ્યાં સર્પદષ્ટ પ૩૪ સર્પદંશ સત્કારિઉ ૧૮૭ સત્કાર પામેલો સર્વવિરતિ ૫૦૩ હિંસા આદિ પાપકર્મનો સત્તાવારી ૨૩૪ શતાવરી સંપૂર્ણપણે ત્યાગ, શુદ્ધ સાધુની સત્તસત્તરિ (બોલ) ૪૧૭ સિત્યોતર ભૂમિકા જેમાં સવાશે ચારિત્ર – (૭૭) બોલ) સદ્વર્તન છે. સદ્દહઈ ૮૩, ૨૧૯ શ્રદ્ધા રાખે | | સવિટંક (સ્ત્રી) ૧૬૩ શુભ સહિ૬ ૯૩ શ્રદ્ધાથી સ્વીકાર્યું અધ્યવસાયથી પાડનારી (સ્ત્રી) સહિયા ૪૬૬ શ્રદ્ધા રાખીને | સવિહ/સવિહઓ ૪૫-૪૬-૪૭, ૨૭ સહિવષે ૯૩, ૯૫ ૪૬૬, ૫૧૨ ૫૮, ૫૯-૬૦૬૧, ૨૪૭, ૩૨૯, શ્રદ્ધાથી સ્વીકારવું ૪૫૪, ૪૬૩, પ૩ર સર્વ સહી ૧૨૧ શ્રદ્ધા રાખી સવિતું ૩૯ર સર્વ સધાઈ ૩૯૩ સધાય સર્ગ પર ૨ સૂગવાળો સનસ્ક્રબદ્ધ ૧૬૪ બખ્તરધારી | સંકાતી ૨૩પ બીતો, ભય પામતો સમઈ ૨૪ સમયે સંક્રમિઆ ૨૮ પ્રવેશ્યા, એક સ્થાનેથી સમાચરઈ ૩, ૫૧, ૫૯- ૬૬૧ બીજે સ્થાને મુકાયા. આચરણ કરે સંઘવણ ૯૦, ૨૯0, ૨૩, ૨૯૪, સમારિવ૬ ૧૧૨, ૨૨૦, સમારકામ, ૩૪૪, ૩૮૪ શરીરનું સંગઠન સમું કરવું (હાડકાંના સાંધાઓનો મેળ એ સમિઈ/સમિતિ ૨૧૮, ૨૯૫, ૩૨૨ નિર્ણત કરતું નામકર્મ) ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી, સમ્યક સંઘાડઈ ૯૭ સમૂહમાં, સમુદાયમાં પ્રવૃત્તિ. જૈન સાધુ પાંચ સમિતિનું સંઘાડઉ ૩૬૧ સમુદાય પાલન કરે. ૧. ચાલવામાં ૨.| સંઘાડીએ ૩૮૭ સમુદાયથી શબ્દકોશ ૧૭૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ સંઘાડે પપ સમુદાયમાં સાયાગુરુ ૩૭૨ છાયાગુરુ સંથારઉ ૧૫૪, ૩૭૭ સાધુની શૌયા 1 સાર ૨૫ર સારવાર સંથારવાની ૧૫૪ સાધુની શૈયા કરવાની સારણ ૧૫૫ વિસ્મૃત કર્તવ્યોનું સ્મરણ સંથારો ૩૪, ૨૮૦ ૩૫૮ જુઓ થવું સંથારી સાવદ્ય ૨૨૧, ૩૪૫, ૪૧૮, ૫૦૭, સંભલિવ૬ ૭ સાંભળવું ૫૦૮, પ૧૯ પાપકર્મથી યુક્ત સંયોજનાદોષ ૨૯૮ વહોરેલી ખાદ્ય- સાસ-ઊસાસ ૧૫૫ શ્વાસોચ્છવાસ ચીજોને સ્વાદ માટે અંદર-અંદર | સાસહઈ ૪૬૪ સાંખે મેળવવી તે દોષ. સાસૂસાસ ૨૯ જુઓ સાસ-ઊસાસ સંવત્સર ૩૭૦ સંવત્સરી, પર્યુષણ પર્વ સાહિઉ ૩૮૬ પકડાયો સંવર ૩૮ કર્મને આવતાં રોકવા તે, નવ સાંચરી ૯૩ સંચરી તત્ત્વોમાંનું એક તત્ત્વ સાંચિવું ૩૯૦ જુઓ સાચિવું સંવરીનઈ ૩૩૬ સંકોરીને સંકેલીને | સાંસહઈ ૬૮, ૮૩ સાંખે, વેઠે સંવિગ્ન ૪૯૧ જુઓ સંવેગી સાંસદઉં ૧૪૫ સાંખું સંવિગ્ન-પાક્ષીકપણÉ પર૨ મોક્ષા- સાંસહિ૬ ૬૬ સાંખ્યું ભિલાષી સુસાધુ વર્ગનો પક્ષ કરવો સાંસહી ૩૩ સાંખી, સહન કરી સિઉ ૧૯, ૨૩ શો, શું સંવેગ ૧૬૭ વૈરાગ્ય, મોક્ષની સિલા ૧૨૨ શિલા, પથ્થર અભિલાષા સીઝઈ ૪૩૬, ૪૭૯ સિદ્ધ થાય સંવેગિઆ ૩૪૭ જુઓ સંવેગી સીઝત ૧૦૯ સિદ્ધ થાત સંવેગી ૧૬૧, ૩૭૬ મોક્ષની સીઝતી ૧૬૪ સિદ્ધ કરેલી અભિલાષાવાળા મુમુક્ષ, વૈરાગી | સીઝિજે ૧૬૪ સિદ્ધ કરજે સંસક્ત ૩૫૪, ૩૮૨ સંસર્ગયુક્ત | સીદાઈ ૨૨૨, ૨૪૭ પીડાય સંહરઈ ૩૩૭ પાછી વાળે સીદાઉ ૪૬૫ પીડાઓ સાગરોપમ ૨૭૪ એક કાળવિભાગ દસ | સીધતા ૪૨૨ પીડાતા. કોટાકોટી પલ્યોપમ સીસો ૭૬ શિષ્ય સાચિવું ૧૬૬ સંચિત – એકઠું કરેલું | સીંગી ૨૧૩ એક પ્રકારનું ઝેર સાજીવ ૪૪ સાજી સુઈ ૨૪ સોયથી સાતગારવ ૩૨૬, ૪૨૨ સુખનું સુઉણઉં / સુઉણું ૧૬ ૮, ૧૭૦ સ્વપ્ન અભિમાન જુઓ સઉણું સાતિઓ ૪૨ સંતાડ્યાં સુઇ ૨૫૧ શુદ્ધ થાય, પવિત્ર બને સાધાન ૧૫૧ સગર્ભા સુભિક્ષકાલ ૪૦૨ સુકાળ તે ૧૭૮ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #228 -------------------------------------------------------------------------- ________________ સુવિહિત ૨૨૮, ૨૨૯ સદાચારી સારા આચારોવાળા (સાધુ) સુસ્તઉ ૨૨૭ સ્વસ્થ સૂઅર ૧૬૮ સૂવર, જંગલી ડુક્કર સૂકિડ ૪૨૬ સુખડ સૂજ્ડઇ/સૂઝઇ ૨૫૩, ૫૧૩ શુદ્ધ થાય, | સ્નિગ્ધ ૩૨૫ તેલવાળાં પવિત્ર બને. જુઓ સુબ્ઝð સૂવી ૪૧૩ શુદ્ધ કરી સૂઝાડી ૩૩૩ શુદ્ધ કરી સૂઝતઉં ૫૩-૫૪, ૧૭૦ શુદ્ધ સૂઝતા / સૂઝતી ૩૯, ૩૬૮ શુદ્ધ સૂધઉં ૪૪, ૪૭૬ શુદ્ધ સૂયઇ ૩૮૦ સૂએ સૂયડા ૨૨૭ સૂડો, પોપટ સૂયરવલ્લો ૨૩૪ અનંતકાય વનસ્પતિ હલિદ્દા ૨૩૪ હળદર વિશેષ હલૂઉં ૩૨૩ હલકું હલૂકમાં ૧૭૦, ૩૩૩ જેમનાં અલ્પ કર્યોં અવશિષ્ટ રહ્યાં હોય તે, શીઘ્ર મુક્તિગામી સૂરપણઉં ૫૫ શૌર્ય, પરાક્રમ સૂલ ૪૬૯ શૂળની પીડા સેધના પર સજા, શિક્ષા, કદર્શના [સેહણા પ્રા.)] સોના૨ ૩૩૩ સોની, સુવર્ણકાર સોવિઉં ૮૫-૮૬-૮૭ સોષી નાખ્યું, આહારાદિ માટે સ્થાપી રાખેલાં (ભક્તનાં) ઘર સ્થાવર (જીવ) ૨૩૨ પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેજસ્કાય અને વનસ્પતિકાય – એ એકેંદ્રિય જીવો સ્વયંપાકી ૪૬૨ જાતે રસોઈ કરનાર હઉં ૧૯૧ હું હિડ ૨૮૩ પગે બાંધવામાં આવતી લાકડાની બેડી હનન ૪ હણવું તે હિને ૩૧૧ વધ હિરણેગમેષી (દેવ) ૫૫ ઇંદ્રોના પદાતિ સૈન્યમાં એક અધિપતિ (દેવ) હલૂકાંપણઉં ૪૪ અલ્પ કર્મ અવશિષ્ટ રહ્યાં હોય એવી સ્થિતિ હલકમ્મઉ ૨૭ જુઓ હલૂકમાં હલૂયાઇ ૪૨૭, ૪૭૩ હલકાપણું, લઘુતા હસનીઇ ૪૯૦ હસનીય, હાસ્યાસ્પદ હિસવઉં ૩૧૬ હસવું કરમાવ્યું અલિવઉં ૧૬૩ સ્ખલન થયું સ્થવિ૨ ૧૬૨ વૃદ્ધ સ્થવિકલ્પ ૪૧૭ ગચ્છવાસિતા (સાધુના આચારનો એક પ્રકાર) સ્થવિકલ્પી ૧૬૧, ૩૨૦ ગચ્છવાસી સાધુ સ્થંડિલ ૩૭૫ શુદ્ધ ભૂમિ, મળમૂત્ર ત્યાગ હોઇ ૭૬ હૃદયમાં માટેની ભૂમિ સ્થાપનાકુલ ૩૬૩ ખાસ પ્રયોજને શબ્દકોશ હાણિ ૨૮, ૨૯૪ હાનિ, ક્ષીણતા હાલાહલ ૨૧૩ હળાહળ (વિષ) હાસě ૧૨૦, ૧૬૭ મજાકમાં, હસવામાં હિયઉં ૧૪૩, ૨૮૬ હૈયું હીલઇ ૩૩૧, ૩૫૧ તિરસ્કાર કરે, અનાદર કરે ૧૭૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ હીલવઉં ૧૩૬ તિરસ્કાર કરવો, અનાદર | હલઉ ૩૦૮-૩૦૯ હલકું, ક્લિષ્ટ કરવો [હીલ (પ્રા.)] હુસિઇ ૨૯, ૧૧૫, ૧૫૧, ૧૬૭, ૨૯૧ હશે, થશે હીલા ૩૦૪-૩૦૫ અવહેલના, અનાદર, તિરસ્કાર હુઇ ૮ હોય, થાય હુઇસિઇ ૮૫-૮૬-૮૭ થશે હુઉત ૧૨૯ હોત હુણારě ૧૦૧ થનારને ૧૮૦ હુંતઉ ૧૦૦ થતાં, હોતાં હૂંઉ ૫૩-૫૪ થયા હૂંતઈં ૫૫ હોવા છતાં, હતું ત્યારે હેરીનઇ ૩૮૬ છૂપી રીતે જોઈને હૂě ૨ ને’ અનુગ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #230 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૭-૧૮ ૨૫ ૨૮ ૩૧ પરિશિષ્ટ-૧ ઉપદેશમાલા બાલાવબોધ' અંતર્ગત દતકથાઓ ૧ કથા | ગાથા ૧. સંવાહન રાજાના ગર્ભસ્થ લોકમાં પુરુષની મુખ્યતા વિશે. અંગવીર પુત્રની કથા ૨. ભરતેશ્વર ચક્રવર્તી અને આત્મા સાક્ષી આપે એ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિની | કર્તવ્ય પ્રમાણ છે એ વિશે. કથા. ૩. બાહુબલિની કથા. ક્રોધ-અહંકારાદિ અશુભ ભાવથી સિદ્ધ ન થાય એ વિશે. ૪. સનસ્કુમાર ચક્રવર્તીની | હળુકર્મી જીવ થોડામાં પણ કથા બોધ પામે એ વિશે (રૂપના અનિત્યાપણા વિશે.) ૫. બ્રહ્મદત્ત ચક્રવર્તીની તથા ભારેકર્મી જીવ કેમેય બોધ પામે ઉદાયી ગજાના મારણહાર નહીં એ વિશે. દ્રવ્યસાધુની કથા ૬. ભીલની કથા તથા તે પાછલા ભવનાં અને આ અંતર્ગત વસંતપુરના ! ભવનાં કેટલાંયે પાપ એવાં હોય અનંગસેન સોનીની કથા. | જે બોલી પણ ન શકાય એ (જાસાસાસાની કથા). | વિશે. ૭. મૃગાવતીની કથા. સ્વદોષ સમ્યકપણે સ્વીકારવા ખમાવવા વિશે. ૮. જબૂસ્વામી અને પ્રભવ કષાયનો હેતુ ભોગેચ્છામાં ચોરની કથા. હોવા વિશે. ૯. ચિલાતીપુત્રની કથા. ક્રકમાં જીવ ધર્મપ્રભાવે બોધ પામે એ વિશે. ૧૦. ઢંઢણકુમારની કથા. વિવેકી માણસ પોતાની પ્રતિજ્ઞા નિભાવે એ વિશે. ૧૧. સ્કંદકુમાર અને એમના વિપત્તિ આવ્યે મહાત્મા દઢધર્મ ૫૦૦ શિષ્યોની કથા. | બને, ગુસ્સે થાય નહીં એ વિશે. ૩૩ ૩૯ ૪૨. પરિશિષ્ટ-૧ ૧૮૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨. હરિકેશબલ માતંગ | ધર્મવિચારમાં મોટું કુળ પ્રધાન | ઋષિની કથા. કારણ નહીં. હલુકમપણું જ કારણ એ વિશે. ૧૩. વરસ્વામી | કંચન-કામિની પ્રત્યેની (વજસ્વામી)ની કથા. નિલભતા વિશે. ૧૪. નંદિષેણ સાધુની કથા. પૂર્વભવમાં કરેલા વૈયાવૃત્યાદિ | તપના ફળ વિશે ૧૫. ગજસુકુમાલની કથા | તપમાં ક્ષમા મુખ્ય મોક્ષાંગ હોવા ૫૩-૫૪ પપ વિશે. ૬ ૮ ૮૫-૮૬-૮૭ હ૩ ૧૬. સ્થૂલભદ્ર અને સિંહગુફા- ગુરુનું વચન અવગણે તે દોષમાં ૫૯-૬૦૬૧ વાસી મુનિની કથા. | | પડે એ વિશે ૧૭. પીઢ-મહાપીઢની કથા. | ઈર્ષાથી જીવ હીનપણું પામે એ ૬૮ વિશે. ૧૮. તામલિ તાપસીની કથા. | અજ્ઞાન તપના અલ્પફળ વિશે. ૧૯. શાલિભદ્ર તેમજ ધન્નાની વિવેકીનું કામ સરવા વિશે. કથા. ૨૦. અવંતી સુકુમાલની કથા. | ધર્મને કારણે કોઈ પ્રાણત્યાગ [ પણ કરે એ વિશે. ૨૧. માર્ચ મુનિની કથા | ધર્મને કારણે કોઈ દેહત્યાગ કરે એ વિશે. ૨૨. વરસ્વામી અને અન્ય ગુરુવચનમાં સાચા ભાવથી શિષ્યની કથા. શ્રદ્ધા રાખવા વિશે. ૨૩. શિષ્ય દત્તમુનિની કથા. | ગુરુનો અનાદર કરતાં શિષ્યને મહાદોષ લાગવા વિશે. ૨૪. સુનક્ષત્ર મહાત્માની કથા. | સુશિષ્યની ગુરુભક્તિ વિશે. ૨૫. પ્રદેશી રાજા અને કેશી ગુરુ સુખના આપનાર અને ૧૦૦-૧૦૩ ગણધરની કથા. દુઃખના ફેડનાર હોવા વિશે. ૨૬. દર રાજા અને દેહને ભોગે પણ પાપમય વચન કાલિકાચાર્યની કથા. ન બોલવા વિશે. ૨૭. મહાવીરના મરીચિ ધર્મ વિશે યથાસ્થિત વચન ન ૧૦૬ ભવની કથા કહેતાં (આડુંઅવળું બોલતાં) આવતે ભવે ધર્મપ્રાપ્તિ ન થવા | વિશે. ૧૮૨ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૧૦૦ ૧૦૫ ૧૦૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૨૮. બલદેવ, રથકાર અને અનુક્રમે તપદાન-અનુમોદના | મૃગલાની કથા. | કરનાર ત્રણેય સદ્ગતિ પામે એ ! વિશે. ૧૧૩ ૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૩૬ ૧૩૭ ૨૯. ચંડપ્રદ્યોત રાજા અને મહાત્માએ ગૃહસ્થનો પ્રસંગ ન વારક મહાત્માની કથા. પાડવા વિશે. ૩૦. ચંદ્રાવતંસક રાજાની કથા | દઢતાથી ધમનુષ્ઠાન કરનાર મોક્ષ પામે એ વિશે. ૩૧. સાગરચંદ્રની કથા. ગૃહસ્થ ધર્મમાં દઢતા-નિશ્ચલતા રાખવા વિશે. ૩ર. કામદેવ શ્રાવકની કથા. ગૃહસ્થ ધર્મમાં દઢતા-નિશ્ચલતા ! | રાખવા વિશે ૩૩. દ્રમક ભિક્ષુકની કથા. | અવિવેકી જીવ કોપ કરતાં દુર્ગતિને પામે એ વિશે. ૩૪. દઢપ્રહારી મુનિની કથા. મહાત્માએ આક્રોશ, તિરસ્કાર, અપમાન, મારપીટ સહન કરી લેવા વિશે. ૩૫. સહસ્સમલ્લ મહાત્માની મહાત્માએ વળતો ઘા કે શાપ ન કથા. દેવા વિશે. ૩૬. સ્કંદકુમારની કથા. મહાત્મા નિર્મોહી રહે | સગાંવહાલાંના સ્નેહમાં બંધાય નહીં એ વિશે. ૩૭. ચલણી માતા અને માતા પુત્રને અનર્થ કરે એ વિશે. બ્રહ્મદત પુત્રની કથા. ૩૮. કનકકેતુ પિતા અને પિતા પુત્રને અનર્થ કરે એ વિશે. કનકધ્વજ પુત્રની કથા. ૩૯. ભરત-બાહુબલિની કથા ભાઈ ભાઈને અનર્થ કરે એ (જુઓ ક. ૩) વિશે. (કથા માટે જુઓ ગાથા ક્ર. ૨૫). ૪૦. પ્રદેશ રાજા અને પત્ની પતિને અનર્થ કરે એ સૂર્યકાન્તા પત્નીની કથા વિશે. (કથા માટે જુઓ ગાથા ક્ર. જુઓ ક્ર. ૨૫) | ૧૦૨-૧૦૩) ૪૧. શ્રેણિક રાજા અને પુત્ર પુત્ર પિતાને અનર્થ કરે એ વિશે. ૧૪૧ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૮૯ પરિશિષ્ટ-૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૧૬૫ કુણિકની કથા. ૪૨. ચાણક્ય અને મિત્ર મિત્ર મિત્રને અનર્થ કરે એ વિશે. ૧૫૦ પર્વતક રાજાની કથા. ૪૩. પરશુરામ અને સુભૂમિની| સગા સગાને અનર્થ કરે એ ૧૫૧ કથા. વિશે. ૪૪. આર્ય મહાગિરિની કથા. મુનિ કોઈનું આલંબન ન લે, ૧૫ર અનિશ્ચિતપણે વિહરે એ વિશે. ૪૫. મેઘકુમારની કથા. | મોય રાજકુળમાંથી દીક્ષિત ૧૫૪ થયેલા મુનિઓએ પણ પરીષહ કર્યો છે એ વિશે. ૪૬. સત્યકિ વિદ્યાધરની કથા. | સમ્યગ્દષ્ટિવાળા જ્ઞાતા પણ વિષયરાગને લઈને સંસાર સંકટમાં પ્રવેશે છે એ વિશે. ૪૭. દશાર્ણય કૃષ્ણ સાધુની અવિરત ભક્તિ મહારાજાની કથા. આગલાં કર્મોને શિથિલ કરે એ વિશે. ૪૮. ચંડક ગુરુ અને એના કોઈ સુશિષ્ય એવો સુશીલ – ૧૬૭ સુશિષ્યની કથા. ધર્મવંત હોય કે ગુરુજનને વૈરાગ્ય ઉપજાવે એ વિશે. ૪૯. અંગારમકની કથા. ક્યારેક ગુરુ અભવ્ય હોતાં શિષ્ય એમને ત્યજે એ વિશે. ૫૦. પુક્યૂલા રાણીની કથા. | ભારેકર્મી જીવો વિષયસુખને રૂડું માને, જ્યારે હળુકર્મી જીવો સ્વપ્નમાં જ્ઞાન પામે એ વિશે. ૫૧. સુકુમાલિકા મહાસતીની રાગાદિકનો વિશ્વાસ ન કરતાં, કથા. એ સામે મરણપર્યંત સાવધ રહેવા વિશે. પર. મંગુ આચાર્યની કથા. સાધુએ જીભનો સ્વાદ ન કરવા ૧૯૧ વિશે. પ૩. ગિરિશુક અને પુષ્પશુક | કુસંગના દોષ વિશે. ૨૨૭ એ બે પોપટની કથા. ૫૪. સેલનસૂરિ (શૈલકાચાર્ય) | ક્યારેક પ્રમાદી ગુરુને શિષ્ય ૨૪૭ ૧૮૪ ઉપદેશમાલા બાલાવબોધ ઉત્તરાર્ધ) ૧૬૮ ૧૮૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ૨૫૨ ૨૬ ૫ ૨૬૬ અને શિષ્ય પંથકની કથા. બોધ પમાડે એ વિશે. ૫૫. નદિષેણ મહાત્માની કથા. | કર્મવિશેષે કરીને જીવ જ્ઞાની છતાં પડે એ વિશે. પ. પુંડરીક-કંડરીકની કથા. | કેટલાક મહાત્મા થોડાક સમયમાં કર્મક્ષય કરી સિદ્ધિ મેળવે એ વિશે.. ૫૭. શશિ-સૂઆભ એ બે આ ભવમાં ધર્મનો ઉદ્યમ કરતાં ૨૫૬-૨૫૭ ભાઈઓની કથા આધાર મળે; દુર્ગતિ પામ્યા પછી કાંઈ જ ન થાય એ વિશે. ૫૮. પુલિંદની ભક્તિની કથા. જે જ્ઞાન આપે છે તેને કશું અદેય નથી; તે પોતાનો જીવ પણ આપે એ વિશે. ૫૯. માતંગની કથા. વિદ્યા દેનાર પ્રત્યે વિનય કરવા વિશે. ૬૦. નાપિત અને ત્રિદડીની ગુરુને ન ઓળખવા વિશે. ૨૬ ૭. કથા. ૬૧- મેતાર્ય ઋષિ અને જાતિ-કુલનો ગર્વ કરતાં ૬૨. હરિકેશ મહાત્માની નીચકુળ મળે એ વિશે. કથાઓ. ૬૩. ધૂર્ત બ્રાહ્મણની કથા. માયાવી જીવને લાગતા દોષ ૩૮૬ વિશે. ૬૪. દુર્દરાંક દેવની કથા. કેટલાક જીવોને પરલોક, ૪૩૯-૪૦ સુખાવહ, કેટલાકને ઈહલોક સુખાવહ કેટલાક જીવોને ઈહલોક-પરલોક બંને સુખાવહ અને કેટલાક જીવોને ઈહલોકપરલોક બંને દુઃખાવહ હોવા | વિશે. ૬૫. કાલસૃરિયા ખાટકીના | વિવેકી જીવ મન-વચન-કાયાએ પુત્ર સુલસની કથા. કરી જીવદયા રાખે, જીવહિંસા ન કરે એ વિશે. ૬૬. જમાલિની કથા. ઉન્માર્ગગામી જીવનું પતન થવા ૩૩૩ ૪૪૫ ૪૫૯ પરિશિષ્ટ-૧ ૧૮૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ વિશે. ૬૭. માસાહસ પક્ષીની કથા. |કેટલાક બીજાને ધર્મ ઉપદેશે પણ પોતે ન કરે એ વિશે. ૬૮. રાજા અને ચાર પ્રકારના અસંયત, દેશિવરત, સુસાધુ ખેડૂતોની રૂપકકથા. અને પાસસ્થા એ ચાર પ્રકારના જીવો ધર્મબીજનું શું કરે એ વિશે. ર [જેમની નાની કે મોટી અલગ કથા અપાઈ નથી, પણ બાલાવબોધમાં કોઈ વિષય સંદર્ભે કેટલાક વ્યક્તિવિશેષોનાં સંક્ષિપ્ત દૃષ્ટાંતો ટાંકવામાં આવ્યાં છે તેમની યાદી દૃષ્ટાંત ૧. ઋષભદેવ ૨. મહાવીર સ્વામી ૩. ગૌતમસ્વામી ગણધર) ૪. ચંદનબાળા ૧૮૬ ૫. વસુદેવ મહાત્માની કથાઅંતર્ગત) ૬. પૂરણ શ્રેષ્ઠી ૭. સંગમસૂરિ ૮. ગોશાલો વિષય મહિમાદર્શન અને એમની એમનું તપશ્ચર્યા વિશે. મહિમાદર્શન, સિદ્ધાંતકથન અને ઘોર ઉપસર્ગો છતાં ક્ષમાસહિતની એમની તપશ્ચર્યા વિશે. પ્રથમ વિનય વિશે. બૃહદ્ લોકસમુદાય તરફથી મળતા આદર છતાં કશાં માનગર્વ ન ધરવા વિશે તેમજ નવદીક્ષિત સાધુ પ્રત્યેના વિનય વિશે (નંદિષેણ વૈયાવૃત્ત્પાદિ તપના ફળ વિશે. અતિ દુષ્કર તપ વિશે. અશક્ત સાધુ એમના નિત્યવાસ છતાં આરાધક બને એ વિશે. ગર્વ કરનારનું તપ નિષ્ફળ બનવા વિશે. ૪૭૨ ૪૯૫થી ૪૯૯ ગાથા ૨-૩ ૨થી ૫ ૧૩-૧૪ ૫૩ ૧૦૯ ૧૧૦ ૧૩૦ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #236 -------------------------------------------------------------------------- ________________ ૯. જંબૂસ્વામી ૧૦. અર્ણિકાપુત્ર ૧૧. મરુદેવી ૧૨. કકુંડુ કર્મના ક્ષયોપશમે કરી કકંડુ પ્રત્યેકબુદ્ધ થયા એનું આલંબન લઈ તપસંયમમાં પ્રમાદ કરનારા જીવો સંસારમાં પડે છે એ વિશે. ચીકણાં કર્મોના પ્રભાવ વિશે. ૧૩. યદુનંદન કૃષ્ણ દેવની કથા અંતર્ગત) ૧૪. અભયકુમાર (દર્દુરાંક કેટલાક જીવને ઇહલોક-પરલોક બન્ને સુખાવહ હોવા વિશે. ખાટકી | કેટલાક જીવોને ઇહલોક-૫૨લોક કથા બન્ને દુ:ખાવહ હોવા વિશે. ૧૫. કાલસૂરિયો (દર્દુાંક દેવની અંતર્ગત) પરિશિષ્ટ-૧ યૌવન, રૂપ, કામિની કે લક્ષ્મીએ કરી વૈરાગ્યવંત સાધુ કેમેય લોભાતા નથી એ વિશે. જીવરક્ષા અને તપસંયમ છેલ્લે મરણને સમયે ક૨વા છતાં થોડા કાળમાં મહાત્મા મોક્ષ સાથે એ વિશે. મરુદેવી તપસંયમના શરીરકષ્ટ વિના સીધાં જ મોક્ષે ગયાં એવી આશ્ચર્યભૂત ઘટનાનું આલંબન ન લેવા વિશે. ૧૫૩ ૧૭૧ ૧૭૯ ૧૮૦ ૨૫૦ ૪૪૦ ૪૪૦ ૧૮૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ઉપદેશમાલા-બાલાવબોધ અંતર્ગત સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતો [અહીં જે ગાથા ક્રમાંકો દર્શાવવામાં આવ્યા છે તે ક્રમાંકોવાળી ગાથા નીચેના બાલાવબોધ (ગદ્યખંડ) અંતર્ગત આ પદ્ય-સુભાષિતો આવે છે.] ૧. દેહદુર્ગમુદઝાણિ... નિરર્ગલ (સંસ્કૃત, ગાથા ૩) ૨. “સાલીભરેણ તોએણ... વિ ભએણ' પ્રાકૃત, ગાથા ૫૫૮) ૩. “ન હુ સુઝઈ... ધૂકિલેસો' પ્રાકૃત, ગાથા ૬૫) ૪. “વિણએ સીસ પરિકખા.... દુક્કાલે પ્રાકૃત, ગાથા ૯૩) ૫ “વિના ગુરુભ્યો... નાલ્પકારે' (સંસ્કૃત, ગાથા ૧૦૩) ૬. “સત્યં વ્યાત્... ધર્મ સનાતન સંસ્કૃત, ગાથા ૧૦૪) ૭. “અનાણા કમ્મખઓ... સારિચ્છો’ પ્રાકૃત, ગાથા ૧૦૯) ૮. જયતુ ક્રોધયુક્તો જપતિ... કુંભાદિ વોદ' (સંસ્કૃત, ગાથા ૧૩૪) ૯. “અક્કો સહણણ મારણ... અભાવમિ’ પ્રાકૃત, ગાથા ૧૩૭) ૧૦. “કરકંડુ કલિંગેસુ... નગ્નઈ' પ્રાકૃત, ગાથા ૧૮૦) ૧૧. “વસભે અઈંદ કેઊ રનોયા પ્રાકૃત, ગાથા ૧૮૦) ૧૨. “તણ કક્રે... કામભોગેહિં પ્રાકૃત, ગાથા ૨૦૨) ૧૩. “આઉકરે વિષ્ણુઓ... સરિય' પ્રાકૃત, ગાથા ૨૦૭) ૧૪. “અમેધ્ય પૂર્ણો... પંડિતા' (સંસ્કૃત, ગાથા ૨૦૯) ૧૫. “માતાÀકા પિતાÀકા.... શનૈઃ' (સંસ્કૃત, ગાથા ૨૨૭) ૧૬. ગવાશનાનાં સંસર્ગજા દોષ-ગણા ભવતિ સંસ્કૃત, ગાથા ૨૨૭) ૧૭. “ભ મહંમિ તત્વ જંતણો’ પ્રાકૃત, ગાથા ૨૩) ૧૮. અરિહંત દેવો.... જરાણુણો' (ાકૃત, ગાથા ર૬૯) ૧૯. દુપ્રતિકારી'..... પ્રતીકારશૈ” સંસ્કૃત, ગાથા ૨૬ શ્રી ઉમાસ્વાતિ વાચકેન શ્રી સિદ્ધાંત-વચન) ૨૦. “સમ્પટ્ટિી જીવો... ઉપુવં' પ્રાકૃત, ગાથા ૨૭9) ૨૧. “અંતો મહત્ત ચેવ સંસારો' પ્રાકૃત, ગાથા ૨૭૧) ૨૨. “મૂલ, દાર, પઠાણે પરિકિરિયમ પ્રાકૃત, ગાથા ર૭૧) ૨૩. “દો કોડિ સહસ... સહસાઓ’ પ્રાકૃત, ગાથા ૨૭) ૨૪. “સત્તસયાઈં.....દિવિ સાગરે જલ્સ' પ્રાકૃત, ગાથા ૨૭૪) ૨૫. “અસ્થિ નમીલનમિત્તે પિ.નિસંપચ્ચમાણાણં' પ્રાકૃત, ગાથા ૨૮૦) ૨૬. “સમસંખ્યાવયવ ... તાજેવ' (સંસ્કૃત, ગાથા ૨૮૮) ૧૮૮ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૭. વિલયતિ વિ કલા... એષ તત્કાલ' સંસ્કૃત, ગાથા ૩૨૭) ૨૮. “સક્ત શબ્દ... તુ વિનષ્ટ' સંસ્કૃત, ગાથા ૩૨૭) ૨૯. પંચ સુસક્તા... ભસ્માત્મતાં મૂa: સંસ્કૃત, ગાથા ૩૨૭) ૩૦. કુરંગ માતંગ.... પંચબિરેવ પંચ' સંસ્કૃત, ગાથા ૩૨૭) ૩૧. વ્યસનો જયો.... દૂષીકાન્યત્ર કારણ (સંસ્કૃત, ગાથા ૩૨૭) ૩૨. “ન શક્ય... પરિવર્જયેતુ' (સંસ્કૃત, ગાથા ૩૨૯) ૩૩. “જહાદવષ્પી... હિઆય કસ્સઈ બાકૃત, ગાથા ૩૩૫) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર) ૩૪. “રસાપગાર્મ... સાદુલ ચ પખી’ પ્રાકૃત, ગાથા ૩૩૫) ૩૫. “વિભૂષાવતિય... પડઈ દુરુત્તરે પ્રાકૃત, ગાથા ૩૩૬/શ્રી દશવૈકાલિક સૂત્ર) ૩૬. પરિહર સુતઓ.... વિણાસંતિ' પ્રાકૃત, ગાથા ૩૩૭) ૩૭. બારસ વિહમિ... તવો કર્મ પ્રાકૃત, ગાથા ૩૩૯) સિદ્ધાંત માહિ) ૩૮. “જે અન્નાણી કમ્મ... મિત્તેણ' (પ્રાકૃત, ગાથા ૩૩૯) (સિદ્ધાંત માહિ) ૩૯. પડિસેવા વિહ... સુકજેસુ પ્રાકૃત, ગાથા ૩૪૫) ૪૦. “જઈ વિણ... નિદયયા” પ્રાકૃત, ગાથા ૩૪૫). ૪૧. “એગ ખિત્ત... આનંબણા જેણ' (પ્રાકૃત, ગાથા ૩૯૧) ૪૨. “ઉત્પાદ્યતે હિ” તુ વર્જયેતુ' (સંસ્કૃત, ગાથા ૩૯૨) ૪૩. “સુરસ્સ મગ્નણ...જહ આણવેઈ’ પ્રાકૃત, ગાથા ૪૧૫ / દશવૈકાલિક સૂત્રે) ૪૪. ન હિ ભવતિ... નૃત્ય મયૂરસ્ય' (સંસ્કૃત, ગાથા ૪૧૯) ૪૫. શાસ્ત્રાયધીત્યાપિ... કરોત્યરોગં' (સંસ્કૃત, ગાથા ૪૨૧) ૪૬. પરલોક વિરુદ્ધ ... સ્યા કર્થ હિત સંસ્કૃત, ગાથા ૪૩) ૪૭. “રજપુત્ર ચિરંજીવ મા જીવ મા મર” (સંસ્કૃત, ગાથા ૪૪૧) ૪૮. “ગતાયે પૂજ્યતંત્ર્ય સમુત્સાહમતુલ' (સંસ્કૃત, ગાથા ૪૫૫) ૪૯. “ન સાધૂનાં સાધુર્ભજતતાનુ' (સંસ્કૃત, ગાથા ૪૫૫) ૫૦. ઉપભોગોપાય.... નિચ્છાયાં' (સંસ્કૃત, ગાથા ૪૬ ૧) ૫૧. “પ્રાપ્તમિહ માનુષત્વ... સે પ્રકટે. (સંસ્કૃત, ગાથા ૪૬૫) પર. લોહાય ના નયતીઢિયાર્થે. (સંસ્કૃત, ગાથા ૪૬૮) પ૩. “ઉત્થાયીત્યાય... વિરસ્તમચંગત સંસ્કૃત, ગાથા ૪૮૦) ૫૪. વકૃત... શ્રેયાન્નાલંકારશ્યતોપલ (સંસ્કૃત, ગાથા ૪૮૨) ૫૫. ભદૂર યદુરારાધ્ય... દુરિતક્રમ' (સંસ્કૃત, ગાથા ૫૦૮). ૫૬. “સર્વસ્યાત્મા ગુણવાનું... કશ્ચિત્' (સંસ્કૃત, ગાથા ૫૨૪) ૫૭. “સુયબઝયરણરયા નાવ ગચ્છતિ' (પ્રાકૃત, ગાથા પર૫) પરિશિષ્ટ-૨ ૧૮૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ આમ કુલ ૫૭ સુભાષિતો છે. ૨૯ સંસ્કૃત ભાષામાં અને ૨૮ પ્રાકૃત ભાષામાં. “યત્ ઉક્તમ્' કે “ઉક્ત ચ’ કહીને કવિ સુભાષિત ટાંકે છે. ક્વચિત સુભાષિત-શ્લોકના સંદર્ભો આપ્યા છે; જેવા કે “ઉત્તરાધ્યયનસૂત્ર કે દશવૈકાલિકસૂત્ર' કે ઉમાસ્વાતિના સિદ્ધાંતમાંથી લીધેલાં. કવિ જે વિષય નિરૂપે છે તેની સાથે સંબદ્ધ આ સુભાષિત હોય છે. ક્રમાંક ૨૩-૨૪વાળા શ્લોકો સુખદુઃખના પલ્યોપમના અંકદર્શી છે (ગાથા ૨૭). ક્રમાંક ૧૫-૧૬વાળા શ્લોકો કથા-અંતર્ગત રાજાને પોપટની ઉક્તિરૂપે આવે છે. એનાં અંતિમ ચરણ સુભાષિત રૂપે છે જે આગલાં ચરણોમાં આવતા સંદર્ભમાં નિરૂપાયાં છે અને અર્થાન્તરન્યાસનું સુંદર ઉદાહરણ બને છે. બાકીના સુભાષિતોના સંદર્ભો આપ્યા નથી, પણ એ સ્વરચિત ન હોતાં અન્યત્રથી લઈને અહીં યંક્યા હોવાનો સંભવ વિશેષ જણાય છે. ૧૯૦ ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Page #240 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વની સંદર્ભસૂચિ ૧. ઉપદેશમાલા અવધિજ્ઞાની મહર્ષિ શ્રી ધર્મદાસગણિ વિરચિતા), અનુ. આ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી, સંપા. પૂ. પં. શ્રી પવ્રસેનવિજયજી, પ્રકા. | દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, બી.આ, સં. ૨૦૫૧. ૨. ઉપદેશમાલા, શ્રીમાન ધર્મદાસ ગણિવર નિર્મિતા) સં. સ્વ. આચાર્યશ્રી ભદ્રસૂરીશ્વરશિષ્ય મુનિશ્રી જિનચન્દ્રવિજયશિષ્ય મુનિશ્રી મુનિચન્દ્રવિજય, પ્રકા. શ્રી જિનશાનસ આરાધના ટ્રસ્ટ, મુંબઈ-૨, ઈ.સ. ૧૯૯૧. ૩. ગુજરાતી સાહિત્ય ખંડ-૧, પ્રયોજક સાહિત્ય-સંસ, પ્રકા. સાહિત્ય પ્રકાશક કે. લિ. મુંબઈ, ૧૯૨૯ ૪. ગુજરાતી સાહિત્ય (ભાગ પહેલો) મધ્યકાલીન), લે. અનંતરાય રાવળ, પ્રકા. મેકમિલન અને કંપની લિ., મુંબઈ, ૧૯૫૪ ૫. ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૧મું સંમેલન – હેવાલ, પ્રકા. મંત્રી, સ્વાગત સમિતિ ૨૧મું સંમેલન, ગુ.સા. પરિષદ, કલકત્તા-૨૦, ૧૯૬૨ ૬. ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સં. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્ર. આ, ૧૯૮૯ ૭. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧થી ૭, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બી. આ. (અનુક્રમે) ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૮, ૧૯૮૯, ૧૯૯૧. ૮. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ, પ્ર.આ., ૧૯૩૩ ૯. મધ્યકાલીન ગુજરાતી જન સાહિત્ય, સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્ર.આ., ૧૯૯૩ ૧૦. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, સં. જયંત કોઠારી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ, અમદાવાદ, પ્ર. આ, ૧૯૯૫. મહત્ત્વની સંદર્ભસૂચિ ૧૯૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલા ઍન્ડ લીટરરી રીસર્ચ સેંટર, મુંબઈ - ૪૦૦ ૦૮૬ સેંટરની વિવિધ યોજનાઓ માટે નીચે જણાવેલ સંસ્થાઓ તરફથી આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર. ૦ “માનવ મિત્ર' સાયન સ્વ. ગંભીરચંદ ઉમેદચંદ શાહ પરિવાર) પ્રેરિત ટ્રસ્ટ, ૦ શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ – મુંબઈ-૪૦૦ ૦૧૯. ૦ શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, મુંબઈ-૪૦૦ ૦૮૦. ૦ શ્રી ઘાટકોપર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, નવરોજી લેન, મુંબઈ-૭૭. ૦ શ્રી ઋષભદેવજી જૈન ટેમ્પલ એન્ડ સાધારણ ખાતા ટ્રસ્ટ, ચેમ્બર, મુંબઈ-૪૦૦ ૦૭૧. ૦ સ્વ. નર્મદાબાઈ ચેરિટીઝ ટ્રસ્ટ ઘાટકોપર શ્રી ઘાટકોપર એજ્યુકેશન સોસાયટી (સ્વ. વાડીલાલ ચત્રભૂજ ગાંધી પરિવાર પ્રેરિત ટ્રસ્ટ) ૦ શ્રી માટુંગા (વેસ્ટર્ન રેલવે) જૈન છે. મૂ. પૂ. સંઘ, મુંબઈ ૦ શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂ. પૂ. જૈન સંઘ, ઘાટકોપર (વે) ૦ મુનિશ્રી સંતબાલજી પ્રેરિત – શ્રી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ-મુંબઈ ચીંચણ ૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. મૂ. પૂ. જૈન સંઘ, ઘાટકોપર (પૂર્વ) ૦ શ્રી જેન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા ૦ શ્રી ધર્મશાંતિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, કાંદિવલી પૂર્વ) Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ પી. એન. દોશી વીમેન્સ કૉલેજ ઑફ આર્ટુગ્ન સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની. શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ. સા.ના વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્રકેસરી, પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર'ની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે. * જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન-મધ્યકાલીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈનધર્મને કેન્દ્રમાં રાખી. માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવી. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારના વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું નું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ, નિબંધવાચન (Paper Reading), લિપિવાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. જૈન ધર્મ પર સંશોધન M.A, Ph.D., M.Phil. કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ, સુવિધા અને માર્ગદર્શન પૂરાં પાડવાં. અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પસ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર ‘વેબસાઇટ', દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિષયક માહિતીનો પ્રચાર કરવો. આપના સહયોગની અપેક્ષા સાથે. ટ્રસ્ટી : માનદ્ સંયોજક : નવનીતભાઈ શેઠ ગુણવંત બરવાળિયા સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, S.P.R.J. કન્યાશાળા ટ્રસ્ટ, કારુ કોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. બાકી ધામ ધાબાજી