SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ દુમ્બ મનુષ્યપણઈ છઈ. ૨૮૩. તથા. [અપરાધમાં કારાગાર, વધ, મારપીટ, પગમાં બેડી, ધન હરાઈ જવું, મરણ, આહાર-વ્યવચ્છેદ આદિ વ્યસનનાં દુ:ખો, મનના સંતાપો, અપકીર્તિનો ભય, અન્યો દ્વારા વગોવણી – વિડંબના – આવાં દુઃખો મનુષ્યગતિમાં છે.] ચિંતા સતાવેહિ ય, ધરિરૂઆહિં દુuઉત્તાહિં, લહૂ વિ માણસ્મ, મરતિ કેઈ સુનિવિના. ૨૮૪ ચિંતા કુટુંબભરણાદિકની ચૌરાદિકની કીધી, સંતાપ, અનઇ, દાલિદ્ર, અનઈ ખાસ શ્વાસાદિક રોગ, એ કિસ્યાં છઇ, દુuઉત્તાઇ, પાછિલા ભવને વિરૂપ કમેં કીધાં છઇં, એતલે બોલિ કરી, કેતલાઈ પાપના ધણી જીવ, લહૂ મનુષ્યપણઉં લહઈ નઈ, મરીતિ. ગાઢા નિવીના હુતા, વિષાદળે પ્રાપ્ત થિકાં મરઇ, પ્રાણ છાંડઇ, વલીવલી ચિંતાસંતાપાદિકન કહિવઉં, મનુષ્યહૃઇ સયરનાં મનમાં અનેક દુઃખ છઇં, ઇસિઉ જણાવવા ભણી. ૨૮૪. દેવગતિન સ્વરૂપ કહઇ છઇ. કુિટુંબપોષણની ચિંતા, ચોર દિનો સંતાપ, ગરીબી, શ્વાસ આદિ રોગો, – આ બધું પાછલા ભવનાં કર્મોને લઈને છે. એટલે કેટલાયે જીવો મનુષ્યપણું પામીને વિષાદ પ્રાપ્ત કરીને પ્રાણ ત્યજે મનુષ્યને તન-મનનાં અનેક દુઃખ છે.] દેવા વિ દેવલોએ, દિવ્યાભરણાણુરજિયસરીરા, જે પરિવર્ડતિ તત્તો, તે દુર્બ ધરુણે તેસિં. ૨૮૫ દેવા. દેવલોકિ દેવઇ, દિવ્ય ઝલહલતાં આભરણ તેહે કરી અનુરંજિત શરીરઇ હુતા, જે પરિ. જે પડૐ અશુચિ બીભત્સ ગર્ભવાસ માહિ તાતા તે દેવલોક થિકઉં, તે દુર્બતે દુમ્બ તિહાં દેવહૂઇ મહા દારુણ મહા રૌદ્ર હુઈ, પાછલિ દેવતાછૂઇ જે એવડાં સુખ કહિયાં, તે એહ ભણી, જે જીવ વિષયસુખ વાંછઈ તેહેઈ ધર્મ કરિવલ, ઈણઈ અભિપ્રાઇ, નહીતી તેહઈ સુખવિપાક દારુણ ભણી પરમાર્થવૃત્તિઈ સુખ ન કહીઇ. ૨૮૫. એહ જિ વાત વલી કહઈ છઈ. દેવલોકમાં દેવ દિવ્ય આભરણોથી શોભાયમાન દેહવાળા હોય છે. તે દેવલોકમાંથી જુગુપ્સાકારક ગર્ભવાસમાં પડે છે ત્યારે દેવને તે દુઃખ ખૂબ દારુણ હોય છે. પાછળ દેવતાનાં જે સુખ કહ્યાં તે પણ પરિણામે દારુણ હોઈને પરમાર્થવૃત્તિએ સુખ ન કહેવાય. માટે ધર્મ કરવો.] ૧ ક આ કડી નથી. ૨ ક કુટુંબભરણાદિકની પાઠ નથી. ૩ ખ થિકાં જણાવિવા ભણી પાઠ નથી. ૪ કે સિ. ૫ અ ત ગ તાતા' નથી. શ્રી સોમસુંદરસૂરિત ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy