________________
તિર્યંચ બાપડા લકુટાદિકને પ્રહારિ વ ઋષભાદિક, આરપિરાણાને નિપાત થાય, નેલાદિકિ કરી બાંધીઇ છઇં, એક તિર્યચિ ખાટકાદિકને હાથિ નિટોલ મારી છઇ, એહુવા દુઃખના સઈ એ જીવ તિર્યંચ, નહિ. આણઈ ભવિ ન પામતાં, પરત્વ જઉ પાછિલઈ ભવિ નિયમિત હુઆત, નિયમ અભિગ્રહ પાલત, પચ્ચખાણ ધર્મ પ્રમુખ કરત, આપણી આત્મા મોકલઉ ન મૂકત, તિર્યંચ માહિ એ જીવ એવડાં દુમ્બ સહઈ છઇં, એ પાપનઉ ફલ જાણિવી, ૨૮૧.
હવ મનુષ્યગતિનઉ સ્વરૂપ કહઈ છઈ.
[અશ્વ આદિ તિર્યંચ દોરી-ચાબૂકથી કુટાય છે, લાકડીને પ્રહારે કે આરપરોણાથી મારીને બંધાય છે, સાંકળથી બંધાય છે, ખાટકીને હાથે મરાય છે. આ બધાં દુઃખો આ ભવમાં તે ન પામત જો પાછલા ભવમાં નિયમ-અભિગ્રહ પાળ્યાં હોત, પચ્ચકખાણ આદિ કર્યા હોત, જાતને મોકળી ન મૂકી હોત. તિર્યંચ ગતિમાં જીવ આવાં દુઃખ સહે છે. એ પાપનું ફળ જાણવું
આજીવસંકિલેસો સુષ્મ તુચ્છ ઉવટવા બહુયા,
નીઅજણસિદ્ધણા વિ ય, અશિફવાસો ય માણસે. ૨૮૨ આજીવ. મનુષ્યનઉં એવા દુઃખ છઇં, જાવજીવ સંકલેશ મનની ચિંતા એકઈ વાર ફીટઈ નહીં, અનઇ સુખ તઉ સંતુચ્છ અસાર થોડી વેલાનઉ, અનઈ આગિ ચૌરાદિકનાં ઉપદ્રવ ઘણા, નીઅજ, નીચ જન અધમ લોકનાં સિદ્ધાણા, આક્રોશાદિકનાં સહિયાં અનિવાસો, અગમતેઈ સ્થાનકિ, પરવશિપણ વસિવઉં. ૨૮૨.
મનુષ્યને ઓવાં દુઃખ છે. આજીવન મનની ચિંતા દૂર થાય નહીં અને સુખ તો થોડીક ક્ષણોનું. ચોર આદિના ઉપદ્રવો, નીચ લોકોના આક્રોશ, અણગમતા સ્થાને પરવશપણે વસવાટ વગેરે દુઃખો છે.]
ચારગનિચેહવહબંધ રોગધણહરણ મરણ” વસણાઈ,
મણસંતાવો અયસો વિગ્રોવણયા ય માણૂસે. ૨૮૩ ચાર ગ. કિસિ એક અપરાધિ ચારગનિરોધ ગોતિહરઈ ઘાતિવઉં, અનઈ વધ, યદ્યદિક પ્રહારિ મારિવઉં, હડિ-અઠીલિ પ્રમુખેં બાંધિયાં, દ્વારાદિક અનેક,
ગધણહ. અન્નઈ લક્ષ્મીનઉં લેવઉં અનઈ મરણ, અનેરાઇ આહાર વ્યવચ્છેદાદિક વ્યસન આપદ, અનઈ માણસ અનેક મનના સંતાપ ઊચાટ અનઈ અયશ, અકીર્તિના ભય, અનેરાઈ અનેક વિગોવાં વિડંબના પમાડિવાં, એવા ૧ખ તિર્યંચનઈ ભવિ. ૨કનિમિત ગ નિયમત. ૩ખ ગ મનુષ્યનાં ભવિ. ૪ ક, ખ મરણ” નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
- ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org