SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કરસણી વર્ગ આરિ જાણિવા કેહા, એક અસંવત ૧, બીજા દેશવિરત ૨, ત્રીજા સુસાધુ ૩, ચઉત્થા પાસસ્થા ૪, એ ધ્યારિ કરણી સરીખા જાણિવા, એહ ચિહઉદ્દઇ વીતરાગ રાજાઈ ધર્મરૂપિઉં બીજ કેવલજ્ઞાન રૂપિયા દ્વીપ થિક આણીનઈ મોક્ષસુખ રૂપિયા ધાનનીષ્મત્તિનઈ કાજિઈ આપિઉં. ૪૯૭. એહ ચિહઉએ સિલે કીધઉં એ વાત કહઈ છઈ. રાજા તે વીતરાગ. દુકાળ તે ધર્મવિહીન સમય. ખેતર તે ૧૫ કર્મભૂમિ (૫ ભરત, ૫ ઐરાવત, ૫ મહાવિદેહક્ષેત્ર). અહીં ધર્મની વાવણી થઈ. ચાર પ્રકારના ખેડૂતો આ : (૧) અસંયત (૨) દેશવિરત (૩) સુસાધુ (જ) પાસત્થા. આ ચારેયને વીતરાગ રાજાએ ધર્મરૂપી બીજ કેવલજ્ઞાન રૂપી દ્વીપથી મંગાવીને મોક્ષસુખરૂપી અનાજની પ્રાપ્તિ માટે આપ્યું. એ ચારેએ શું કર્યું ] અસ્સેજએહિં સર્વ ખર્ચે અદ્ધ ચ દેસવિરએહિં સાહૂહિં ધર્મબીએ ઉક્ત નીયં ચ નિષ્પત્તિ. ૪૯૮ અસ્સેજઅસંયત જે અવિરત, તેહે વિરતિ રૂપિઉં ધર્મ બીજઉ સઘલઉંઇ, ખાધઉં, જેહ ભણી તે સર્વથા અવિરત, અનઈ જે દેશવિરત બાવ્રતધારી શ્રાવક તેણે અધિલઉં વિરતિબીજ ખાધઉં, દેશવિરતિના ધણી ભણી સાહિંચારિત્રીએ મહાત્માએ વિરતિબીજ સઘલઉંઈ આત્મારૂપિઇ ક્ષેત્રિ વાવિવું અનઈ નિષ્પત્તિઈ પુણ સમ્યગુ પાલવઈ કરી લીધઉં. ૪૯૮. પાસત્યે સિલું કીધઉં, અનઈ પાસત્થા સ્યા કહીછે, એ વાત કહઈ છ. જે અસંયત કે અવિરત છે તેમણે વિરતિ રૂપી ધર્મબીજ સઘળુંયે ખાધું. જે દેશવિરત – આંશિક વિરતિવાળા બાવ્રતધારી શ્રાવક છે તેમણે અરધું વિરતિબીજ ખાધું, જે સુસાધુ હતા તેમણે સઘળુંયે વિરતિબીજ આત્મારૂપી ખેતરમાં વાવ્યું ને પેદા થતાં પણ સમ્યકપણે પાળવા રૂપે લીધું. પાસસ્થાએ શું કર્યું એ હવે કહે છે.] જે તે સર્વે લહિઉં પછા ખુતિ દુબૂલ ધિઈઆ, - તવસંજમપરિતંત્તા ઈહ તે ઓહરિય સીલભ. ૪૯૯ જે તે સ. જે એ પાસત્કાદિક તે સર્વવિરતિ રૂપ પૂરઉં ધર્મબીજ લહીનઈ આપણઈ ક્ષેત્રિ જિ છતઉં, પચ્છ0 ફૂટછે વિણાઈ, દુવ્વલ દુર્બલ અસમર્થ ધૃતિ મનનઉ ધીરપણઉં છઈ જેહનઉં ઈસ્યા થિકા, તવસંયમ, તપ અનેક પ્રકાર ષજીવનરક્ષારૂપ સંયમ તેહનઈ વિષઈ પરિભ્રાંત, ઊસના જે તપસંયમ ન કરઈ ૧ ખ અવિરતિ (‘અવિરત, તેણે વિરતિને બદલે) ૨ ખ ખૂઈ ૫ ફૂટઈ. ૩ ખ પરિશાંત. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ ૧૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy