SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તપનિયમસંયમાનુષ્ઠાન કરતી કિમ આપણું પરાઉં હિત કરઇ, સર્વથા કરી ન સકઇ, કહ વા. અથવા અનેક સબાલવૃદ્ધા તેહે કરીનઈ આકુલ પૂરિઉ જે ગચ્છ તેહઈ તે અગીતાર્થ, અથવા અગીતાર્થ ગુરુનઉ આશ્રિત, મોક્ષનઈ મારગિ કિમ પ્રવર્તાવઈ, આપણાઈ અજાણ હુંતઉ, અનઈ ભાવઈ તિમ પ્રવર્તતલ, પ્રવર્તાવતી અનર્થઇ જિ પામઈ. ૪૦૮. (અગીતાર્થ તપસંયમને વિશે ઉદ્યમ કેવી રીતે કરે ? અથવા અગીતાર્થ ગુરુની નિશ્રામાં તપનિયમસંયમ-અનુષ્ઠાન કરતો સ્વ-પર હિત કેમ કરી શકે ? અથવા બાળ-વૃદ્ધોથી ભરેલા ગચ્છને તે અગીતાર્થ અથવા અગીતાર્થ ગુરુનો આશ્રિત મોક્ષમાર્ગ કેવી રીતે પ્રવર્તાવે ? પોતે અજ્ઞ હોઈને સ્વેચ્છાએ પ્રવર્તતો - પ્રવર્તાવતો અનર્થ જ પામે.] સુરે ય ઇમં ભણિયે અપ્પત્તેિય દેઈ પછિd, પછિત્તે અઇમત્ત આસાયણ તસ્સ મહઈઓ. ૪૦૯ સુતે. સૂત્ર શ્રી સિદ્ધાંત માહિ ઈમ કહિઉં છઈ, પેલાÇઈ પ્રાયશ્ચિત્ત પાપ લગલું ન હુઈ, તેહઈ અગીતાર્થ પ્રાયશ્ચિત્ત તપ દિઈ, પચ્છિત્ત અનઈ પ્રાયશ્ચિત્ત પાપ પેલાનઇં થોડઉં હુઇ, તેહહુઇ અતિમાત્ર ઘણી તપ દિઈ, અસા તેહહૂઇ વીતરાગની મોટી આશાતના લાગઇ, જેહ ભણી તીણઇ વીતરાગની આજ્ઞા ભાંજી, આપણી બુદ્ધિઇ ભાવઈ તિમ તપ દેતઈ હુંતઇં. ૪૦૯. સૂત્રમાં કહ્યું છે કે પ્રાયશ્ચિત્ત ન લાગ્યું હોય તેને અગીતાર્થ પ્રાયશ્ચિત્ત તપ આપે, અથવા થોડું હોય ને ઘણું તપ આપે તો તેને મોટી આશાતના લાગે. સ્વબુદ્ધિએ તપ દેતાં તેણે વીતરાગની આજ્ઞા ભાંગી ગણાય.] આસાયણ મિત્તે આસાયણ વજ્જણાય સમ્મત્ત, આસાણા નિમિત્ત, કુવઈ હં ચ સંસારે. ૪૧૦ આસા. અનઈ જઉ વીતરાગની આશાતના હુઈ તી તે મિથ્યાત્વ કહીઈ, દુર્ગતિના કરણહાર ભણી વીતરાગની આશાતના વર્જવા યલિવાઈ જિ તી સમ્યકત્વ હુઈ, એહ ભણી અગીતાર્થ અવિધિઇ પ્રવર્તત આશાતનાનઇ નિમિત્ત કારણિ કરી કુત્વ. દીર્ઘ સંસાર કરઈ, અનંત સંસાર ઉપાર્જ. ૪૧૦. [વીતરાગની આવી આશાતના મિથ્યાત્વ છે. દુર્ગતિ કરનાર પ્રત્યે આશાતના ટાળવા અવિધિએ પ્રવર્તતો અગીતાર્થ આશાતનાના કારણે અનંત સંસાર ઉપાર્જે છે.) ૧ ખ, ગ “અથવા અગીતાર્થ નથી. ૨ ખ પચ્છિત્તેય નિમિત્ત. ૩ ખ, ગ “પાપ' નથી. ૪ ક પ્રાયશ્ચિત્તપ દિઇ. ૫ ક દઢં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy