________________
એ એ દોસા જા અગીય યંતસ્સીયનિસ્સાએ, વટાવય ગચ્છસ્સ ય જો વિ ગણું દૈઇ અગીયમ્સ. ૪૧૧
એ એ એ ઇસ્યા દોષ જેહ ભણી હુઇં કહિÇÖ જે અગીતાર્થ થિકઉં, આપણી બુદ્ધિઇ, તપનીયમનઇ વિષય યત્ન^ ખપ કરઇ, અથવા અગીતાર્થ ગુરુની નિશ્રાં તેહનě વનિઇ, તપનિયમક્રિયા કરઇ, અનઇ વલી જે અગીતાર્થ થકઉ, ગચ્છઙૂઇં પાલઇ, મોક્ષમારગિ પ્રવર્તાવઇ, અનઇ જે અગીતાર્થઙૂઇં ગચ્છ દિઇ, આચાર્યપદ દિઇ, ઇસિઉ ભાવ, તેહÇÖ એહ જિ દોષ સઘલાઇ લાગઇં, જેહ ભણી ઇસિઉં છઇ, તેહ ભણી શ્રી સિદ્ધાંતના સૂત્રાર્થ જાણિવાનઇ વિષય ઘણઉ આદર કરવઉ, ઇસિઉં કહિઉં, એતલઇ દવં ખિત્તે કાલં’ એ દ્વારગાથા પૂરી વખાણી. ૪૧૧.
એ પાછલિ વાત સઘલીઇ એકાંતિઇં, અગીતાર્થ ઊરિ કહી, હવ જે કાંઈ જાણð પૂરઉ સિદ્ધાંત ન જાણઇ તે આશ્રી વાત કહઇ છઇ.
[જે અગીતાર્થ સ્વબુદ્ધિએ તપનિયમ કરે અથવા અગીતાર્થ ગુરુની નિશ્રામાં તેમના વચનથી તપનિયમક્રિયા કરે અને વળી જે અગીતાર્થ ગચ્છને પાળે, મોક્ષમાર્ગે પ્રવર્તાવે અને જે દોષ એને લાગે તે સઘળા દોષ જેઓ અગીતાર્થને ગચ્છ સોંપે, આચાર્યપદ આપે તેમને પણ લાગે. માટે તત્ત્વના સૂત્રાર્થ જાણવા ઘણો આદર કરવો. એટલે “દવ્યં ખિત્તે કાલં' એ દ્વારગાથાનું વિવરણ કર્યું.] અબહુસ્સુઓ તવસ્તી વિહરિઉકામો અ જાણિણણ પહે, અવરાહ પયસયાઇ કાઊણ વિ જો ન યાણેઇ. ૪૧૨ અબહુ જે અબહુશ્રુત હુંતઉ અલ્પ થોડા સિદ્ધાંતનઉ જાણ હુંતઉ, વિકૃષ્ટ ગાઢઉ તપ કરઇ, અનઇ ગીતાર્થ પાખઇ આપણપð જે આલિ થઈ વિહાર ક૨વા વાંચ્છઇ, સમ્યગ્ મોક્ષના માર્ગ જ્ઞાનાદિકનાં સ્વરૂપ જાણિયા પાખઇ તે અવ૰ અપરાધપદ અતીચાર સ્થાનક તેહના સð આખાં કરી અનઇ જાણÛ, મઇં અમુકા અતીચાર કીધાં, અબહુશ્રુત ભણી. ૪૧૨.
[આગમનો જે અલ્પજ્ઞાની હોય પણ ગાઢ તપ કરે ને જ્ઞાન વિના આપમેળે આગળ થઈ વિહાર કરવા વાંછે, તે મોક્ષમાર્ગનું સ્વરૂપ નહિ જાણવાને લઈને અપરાધપદ અતિચારસ્થાન સેવે છે.]
દેસિયરાઇયસોહિં વયાઇયારે અ જો ન યાગેઇ
અવિરુદ્ધસ્ટ ન વજ્રઇ ગુણસેઢી તત્તિયા હાઇ. ૪૧૩
૧ ૭ ગીતાર્થ. ૨ ખ આખેપ. ૩ ખ સિદ્ધાંતનઉ' પછી ધણી થોડા સિદ્ધાંતનઉ’ પાઠ વધારાનો. ૪ ગ આઘાં.
८०
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org