________________
જહ નામજિમ કો એક પુરુષ નયણવિ. અખિ રહિત આંધલઉ દેશમાર્ગનઉ અજાણ, કતારાડ, ભીમરૌદ્ર કાંતાર વિષમ અટવી મારગિ થિી ભૂલઉ જે છઇ, સાથ ઘણા લોકની સમુદાય તેહઈ ઈચ્છદ, દેશકપણ ઉં વાટના દેખાડણહાર વાટકઢાપણઉં કરિવા વાંછd, કિં સો. તે દેસિકવાટ દેખાડાપણવું કરવાનાં વિષઈ કિસિલું સમર્થ હુઈ, કાંઈ દુગ્ગાઈ, દુર્ગ વિષમ ખાડ-કોતરાદિકના સ્વરૂપ અણજાણતઉ નયણ૦ અનઈ આંખિ રહિત આંધલઉ, કહ, એડ્વી થિકઉ કિમ વાટ દેખાડઈ, સર્વથા એ વાત ન સંભવઈ જિ, ઇસિક ભાવ. ૪૦૫-૦૬.
[કોઈ પુરુષ આંધળો હોય ને પ્રદેશ-રસ્તાનો અજાણ હોય. હવે વિષમ અટવી-માર્ગમાં ભૂલો પડેલો સમુદાય કોઈ રસ્તો બતાવે એમ ઈચ્છે તોપણ પેલો આંધળો એ રસ્તો બતાવવા કેવી રીતે સમર્થ બને ?
એવમીગીયલ્હોવિ હુ જિણવયણપઈવ ચખુપરિહીણો,
દન્નાઇ અયાસંતો ઉસ્સગ્ગ વવાય ચેવ. ૪૦૭ - એવ. એ આંધલાનઇ દચંતિઈ અગીતાર્થઇ, જિણવડ જિનવચન શ્રી વીતરાગનઉ સિદ્ધાંત, તેહ રૂપિઉ ઝલહલઉ દીવઉ, તેહઈ જિ ચક્ષુ, આંખિ તીણઈ કરી પરિપીણ રહિત હુંતલ, દવાઈ. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાદિકનાં સ્વરૂપ અજાણતઉ, અનઈ 76ઉત્સર્ગ અપવાદની કરિવાનઉ, અવસર અણજાણત હુંઉ, સિદ્ધાંતનઈ અજાણવઇ કરી આંધલઉં, અનઇ ઉત્સગપવાદ, અનઈ દ્રવ્યાદિકના સ્વરૂપનઇ અજાણવઇ કરી, મોક્ષનગરની વાટનઉ અજાણ કહીઈ, ઇસિઉ ભાવ. ૪૦૭.
[આ આંધળાનું દૃગંત અગીતાર્થ માટે. જિનવચન એ ઝળહળતો દીવો છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના સ્વરૂપ વિશે અજ્ઞાન તેમ જ નિયમ – અપવાદ કરવાનો પ્રસંગ નહિ જાણતો તે આંધળો જ છે. અને તેથી મોક્ષનગરના માર્ગનો પણ તે અજ્ઞાન છે.]
કહ સો જય અગીઓ કહ વા કુણી અગીય નિસ્સાએ,
કહ વા કરેઉ ગચ્છ સબાલવુઢાઉલે સોઉં. ૪૦૮ કહ, એવઉ અગીતાર્થ તે કિમ તપનિયમસંયમનઈ વિષઈ ઉદ્યમ કરઈ, કહ, અથવા અગીતાર્થ સિદ્ધાંતની અજાણ જે ગુરુ તેહની નિશ્રા તેહનઈ વચનઈ ૧ ખ, ગ અટવી માહિ. ૨ ખ દેશકાલપણ૯ ગ દેશપણઉં. ૩ ખ “હુઈ’ પછી ‘સેવિવા ન હુઈ’ પાઠ ગ “હુઈ’ પછી ‘સર્વથા ન હુઈ’ પાઠ. ૪ ખ ઝલહલતી દીઠઉ ગ ઝલહલતી દીવઉ. ૫ ખ જાણત હૂંત ૭૮
શ્રી સોમસુંદરસૂરિકૃત For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International