SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જે એક્વઉ ન હુઈ તેહનઉ સ્વરૂપ કહઈ છઇ. આવી ભ્રષ્ટચારિત્રની આ લોકમાં અવજ્ઞા થાય છે, અને પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ થતી નથી, કેમ કે વીતરાગની આજ્ઞાની એમણે વિરાધના કરી છે. જેમણે શાસનની પ્રભાવના – મહિમાવૃદ્ધિ કરી છે એમને બોધિ રૂપી ફળ મળે છે. આવી પ્રભાવના સાચા ક્રિયાનુષ્ઠાનથી થાય અને તે જોઈ લોક પુણ્યોપાર્જન કરે. પણ ભ્રષ્ટચારિત્ર છતાં વ્યાખ્યાન આદિ દ્વારા જે ધર્મપ્રભાવના કરે છે અને સુસાધુના ગુણ પ્રકાશે છે એવા ભ્રષ્ટચારિત્ર પેલા ગાઢ ભ્રષ્ટચારિત્ર કરતાં સારા કહીએ.] ગુણહીણો ગુણરયણાયરેસ જો કુણઈ તુલ્લ મખ્વાણું, સુતસ્મિણો અ હીલઇ સંમત્ત કોમલ તસ્સ. ૩૫૧ ગુણીહી. જે આપણાઈ ચારિત્રાદિક ગુણે કરી હીન રહિતી હુંતઉં, ગુણ રૂપિયાં રત્નનાં આગર સુસાધુ મહાત્મા સિવું આપણાઉં તુલ્ય સરિખઉં કરાં, અહેઊ મહાત્મા ઇસી પરિ લોક માહિ ખ્યાતિ કરઇ, સુતસ્મિ, રૂડા તપસ્વી ગુણવંત મહાત્માતૃઇ હલઈ, નિંદઈ, એ માયાવઆ લોકçઈ ધુતારા, ઈસી પરિ, સંમત્ત, તે તપસ્વીના નિંદણહારનઉં સમ્યક્ત્વ કોમલ અસારને મિથ્યાત્વીઇ જિkwાણિવર્ક, સમ્યકત્વ તઉ હુઇ, જઉ ગુણવંત ઊપરિ બહુમાન હર્ષ હુઇ, જઉં ગુણવંત ઉપર દ્રષિ મિથ્યાત્વીદ જિ કહી. ૩૫૧. પ્રવચનની ભક્તિ લગઈ સુસાધુ કારણ વિશેષિ એડ્વાન વૈયાવૃત્ય કરઈ, પોતે ચારિત્ર આદિ ગુણરહિત હોય છતાં ગુણરત્નના રાશિ એવા મહાત્માને તુલ્ય પોતાને ગણે, લોકમાં પોતાની ખ્યાતિ કરવાનું વિચારે, તપસ્વી ગુણવંત મહાત્માની અવજ્ઞા કરે, “એ માયાવી ને ધુતારા છે' એમ કહીને નિંદે, તે તપસ્વીની નિંદા કરનારનું સમ્યકત્વ મિથ્યાત્વી જ જાણવું. સમ્યક્ત્વ ત્યારે થાય જ્યારે ગુણવાન ઉપર હર્ષ થાય. જો Àષ થાય તો તે મિથ્યાત્વી જ કહેવાય.) ઓસન્નાસ્ટ ગિહિસ્સવ જિણાવયણ તિવ્રભાવિયમઇમ્સ, કીરઈ જે અણવર્જ દઢસંમત્તસ્સ વત્થાસુ. ૩પર ઓસન્ન ઓસન્નાહૂઇ અનઇ પાસત્કાદિકçઇ અનઇ જિણાવયણ૦ વીતરાગનઉ સિદ્ધાંત ધર્મ તીણઈ કરી ગાઢી ભાવના સી મતિ છઈ જેહની એહુવા ગૃહસ્થનઇ, દૃઢ સદઢ સમ્યક્ત્વના ધણીહૂઇ કિીરઇ જે નિસ્સાવદ્ય નિઃપાપ યોગ્ય વેયાવચ્ચ હુઇ તે કરઈ મહાત્મા કુણઈ અવસરિ અવસ્થાસુર, તિસી ૧ ખ માહિ ગુણ. ૨ ક અસાભ. ૩ ખ અવસ્થાસુ. શ્રી સોમસુંદરસૂરિકત ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy