SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને એમ કરી શકાતું નથી, ઊલટાનું ઇચ્છાની વૃદ્ધિથી અસુખ વધે છે. ક્યારેક ધર્મબુદ્ધિએ પ્રવર્તવા જતાં અધર્મ થાય જેમ ૧૦૯ લૌકિક ઋષિ સ્નાન કરતાં ને સ્વયંપાકી બનવા જતાં ત્રસ જીવોની હિંસા કરી બેસે. આવા સાધુ સાધુપણામાંથી ને ગૃહસ્થપણામાંથી બન્નેમાંથી ચૂકે. નાના-મોટા સર્વ જીવોને અભયદાન આપવું. ૧૧૦ જે ધર્મવંત રહી પીડા સહી લે છે ને વળતી હિંસા નથી ૧૧૧ કરતા તેની સામાન્ય લોકો નિંદા કરે છે; પણ વિવેકીએ અજ્ઞાની લોકનાં આવાં વચનોથી ક્ષમા ન ત્યજવી. ૪૬૫-૪૭૨ મનુષ્યભવ દુર્લભ છે, તેથી ધર્મમાં ઉદ્યત બનવું. પ્રાણ જતાં ૧૧૧વાર ન લાગેઃ ૧૧૬ ૪૬૨ ૪૬૩ ૪૬૪ ૪૬૬ દુર્લભ ધર્મસામગ્રીની પ્રાપ્તિ એક એકથી ચડિયાતા ૧૧૨ ક્રમમાં પંચેંદ્રિયપણું → મનુષ્યપણું → આર્યદેશ - ૧૧૩ ઉત્તમ કુળ → ધર્મશ્રવણ —— શ્રદ્ધા → આરોગ્યપ્રાપ્તિ → પ્રવ્રજ્યા.) ૪૬૭-૪૬૮ વ્યાધિ આવે ને આયખું સંકેલાય ત્યારે ધર્મ નહીં કરનાર ૧૧૪ પસ્તાવો કરે. ૧૧૪ ૪૬૯ ધર્મ ન ક૨ના૨ને શોક થાય, ધર્મ કરનારને શોક ન થાય. ૧૧૪ ૪૭૦ જે તપ-ધર્મ આદિ કરે તેને મરણની ચિંતા ન થાય. કેટલાક બીજાને ધર્મ ઉપદેશે, પોતે ન કરે માસાહસ ૧૧૫ પક્ષીની જેમ. ૪૭૧-૪૭૨ ૪૭૩-૪૭૪ ૪૭૫ ૪૭૬ ૪૭૭ ૪૭૮ ૪૭૯ ૪૮૦ - - Jain Education International તત્ત્વ-સિદ્ધાંત ભણે પણ પ્રમાદથી એને કામે ન લગાડે તો ૧૧૬અનર્થ કરે નટવાની જેમ. ૧૧૭ વિવેકી જીવ રૂડાં ધર્માનુષ્ઠાનનું જ વિચારે. ૧૧૭ અનાદરપણે, શિથિલપણે કરેલું ધર્મકાર્ય રૂડું ન હોય. ૧૧૭ પ્રમાદી સાધુ ડગલેડગલે હીણો બને; જેમ ચંદ્ર કૃષ્ણપક્ષમાં ૧૧૮ પ્રતિદિન ક્ષીણ બને. - - પ્રમાદી શિથિલ સાધુ નિંદ્ય બને. ૧૧૮ ધર્મમાં મૂલગુણ – ઉત્તરગુણ સ્ખલનવિના કેટલાં ઉપા′ ૧૧૯ છે તે જોવાય, દિવસ-પક્ષ-માસ-વર્ષની ગણતરી ન જોવાય. મેં આજે કર્યું ધર્મકૃત્ય કર્યું ને કયા દોષ કર્યાં એનો પ્રતિદિન ૧૨૦ ३८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy