SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ હિસાબ ન માંડનાર આત્મહિત સાધી ન શકે. ૪૮૧ મૂળથી જે ધર્માનુષ્ઠાનો બતાવ્યાં તેને ભારેકર્મી જીવ ૧૨૦ સ્વીકારતો નથી. એણે આ અનંત સંસારમાં રડવાનું જ છે. ૪૮૨ સંયમમાં શિથિલ બનતો સાધુ ગૃહસ્થ કરતાં પણ હીન છે. ૧૨૧ ૪૮૩-૪૮૬ પાપ ખપાવવા ને રોકવા મન-વચન-કાયાનું નિયંત્રણ કરવું : ૧૨૧ ૧૨૩ ૪૮૪ કાયાનું નિયંત્રણ. ૧૨૨ ૪૮૫ વચનનું નિયંત્રણ. ૧૨૨ ४८६ મનનું નિયંત્રણ. ૧૨૩ ૪૮૭-૪૮૯ ભારેકર્મી જીવનું વિપરીતાણું - કેટલાંક દાંતો. ૧૨૩ ૧૨૫ ૪૯૦ અહંકારી, પ્રમાદીને ઉપદેશ ન અપાય. આવા અહંકારી ૧૨૫ હાસ્યાસ્પદ બને છે. ૪૯૧-૫00 મોક્ષનગરના બે માર્ગ: ૧ મહાત્માપણું ૧૨૫૨. સુશ્રાવકનો ધર્મ: ૧૩૦ એકમાં ભાવપૂજા ને ખરું ચારિત્ર. બીજામાં દ્રવ્યપૂજા દ્વારા ૧૨૬ શ્રાવકધર્મ જે દ્રવ્યપૂજા-ભાવપૂજા ન કરે, ચારિત્રક્રિયા ન કરે તેની ૧૨૬ મોક્ષગતિ ન થાય, દેવપણું કે મનુષ્યપણું ન પામે. ४८४ દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા અધિકી છે. ૧૨૭ ૪૯૫-૫00 મોક્ષસુખરૂપી અનાજની પ્રાપ્તિ માટેનું રૂપકમય ઝંત ૧૨૭ (૧) અસંયત – અવિરત હતા તે સઘળું ધર્મબીજ ખાઈ ૧૩૦ ગયા. વાવ્યું જ નહીં. (૨) જે દેશવિરત હતા (શ્રાવક) તેમણે અડધું ધર્મબીજ ખાધું ને અડધું વાવ્યું. (૩) જે સર્વવિરત હતા (મહાત્મા) તેમણે સઘળું કે ધર્મબીજ વાવ્યું. (૪) જે પાસત્યા હતા તેમણે ધર્મબીજ ખેતરમાં મેળવ્યું ખરું પણ પોતાના ખેતરમાં જ વિનાશ કર્યો. સાધુ મૂલગુણ-ઉત્તરગુણ પાળી ન શકે તો ત્રણે ભૂમિ ૧૩૦ (જન્મ-દીક્ષા-વિહારભૂમિ) છોડી અજાણી જગાએ શ્રાવકપણું પાળવું સારું. ૪૯૩ ૫૦૧ २९ Jain Education International For Private & Personal Use Only For www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy