SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ દેવિ ભક્તિò કહિઉં, અમ્હહુઇ સંસારમાહિ છતાં સયરનઉં કષ્ટ છતઇ, મૂઆં પૂઇિં મોક્ષિ ગિયાં અનંત સુખ છઇં. એહ ભણી ઇમ કહિઉં, અનઇ પરમેશ્વર કહીઇ, તૂહÇઇ આહીં જીવતાં સુખ' છઇ, મૂઆ પૂઇિં આઊખા બાંધિયા ભણી નરિંગ જાઇસ, તેહ ભણી વિ’ કહિઉં, મહામંત્રીશ્વર અભયકુમાર મરી અનુત્તર વિમાનિ જાસિઇ, તેહ ભણી તેહÇÖ જીવ ભાવઇ મરી' ઇમ કહિઉં, કાલસોઅરિઉ ખાટકી જીવતઉ ઘણા પાપ કરઇ છઇ, મૂં પૂઠીઇ સાતમી નરિંગ જાસિઇ, તેહ ભણી બિહુ પરિ વિરૂઉં, મ મિર, મ વિ’ ઇહ ભણી કહિઉં, ઇસી પિર, દુર્દરાંક દેવની પરિ ઇચ્છાં અભિપ્રાð કહિÇÖ જીવિતઉં રૂડઉં કહિÇઇં મિરવઉં રૂડઉં, ઇસી પર ચ્યાર ભાંગા જાણિવા. ૪૪૦. એ ચ્યાર ભાંગા વખાણઇ છઇ. [કેટલાક જીવને પરલોક હિતકારી ને સુખાવહ, કેટલાકને ઇહલોક સુખાવહ, કેટલાકને ઇહલોક ને પરલોક બંને સુખાવહ તો કેટલાકને પોતાના કર્મવિશેષે બંને લોક દુઃખકારી. કથા : રાજગૃહ નગરીમાં શ્રી મહાવીર પ્રભુ સમોસર્યા. શ્રેણિક રાજા સપરિવાર એમને વાંદવા ગયા. સેડુઆ બ્રાહ્મણ જે મરીને દેડકો થયો છે તેણે પનિહારીને મુખે શ્રી મહાવીરના સમવસરણની વાત સાંભળી. એને જાતિસ્મરણ થતાં તે પણ સમવસરણ પ્રતિ જવા નીકળ્યો. માર્ગમાં શ્રેણિક રાજાના ઘોડેસ્વારના ઘોડાની ખરી નીચે દબાઈને શ્રી મહાવીરના ધ્યાનપૂર્વક મરી ગયો અને દર્દુરાંક નામે દેવ થયો. એ કોઢિયાનું રૂપ લઈને સમવસરણમાં આવ્યો, ને ભગવાનની નજીક બેઠો. પોતાના શરીરની રસી પરમેશ્વરને પગે લગાડી. એટલામાં ભગવાનને છીંક આવતાં એ દેવે કહ્યું, “પરમેશ્વર, મર.' તે વેળાએ શ્રેણિકરાજાને છીંક આવતાં તેણે કહ્યું : હે મહારાજા, તું ચિરંજીવ થા.' એ જ વખતે અભયકુમારને છીંક આવતાં દેવે કહ્યું, ભાવે જીવ ને ભાવે મર.’ વળી, કાલસૂરિયા ખાટકીને છીંક આવતાં કહ્યું, “તું જીવ પણ નહીં ને મર પણ નહીં.’ આ બધું સાંભળીને શ્રેણિક રાજા કોઢિયા ૫૨ ગુસ્સે થયા. ખાસ એટલા માટે કે તેણે મહાવીરને ભર' એમ કહ્યું. શ્રેણિકે પોતાના અંગસેવકને, સુભટને એને મારવાનો આદેશ દીધો. પણ દ્વારેથી નીકળતાં તે કોઢિયો અદૃશ્ય થઈ ગયો. શ્રેણિક મહારાજાએ મહાવીર પ્રભુને પૂછ્યું, “ભગવન્, એ કોણ હતો ?’ ત્યારે એમણે દર્દુરાંક દેવનું સઘળું વૃત્તાંત જણાવ્યું ને કહ્યું કે એ તારી મારા ઉપરની ભક્તિની પરીક્ષા જોવાને કોઢિયાનું રૂપ ધરી આવ્યો હતો.' રાજાએ ૧ ખ રાજ્યસુખ ૯૬ Jain Education International For Private & Personal Use Only શ્રી સોમસુંદરસૂરિષ્કૃત www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy