SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રસી લગાડવાનું કારણ પૂછતાં ભગવાને કહ્યું, તે ગોશીર્ષ ચંદન લગાડતો હતો.” શ્રેણિક કહે, “તમને “મર’ એમ કેમ કહ્યું?” ભગવાન કહે, “અમને સંસારમાં દેહનું કષ્ટ હતું ને મર્યા પછી તો મોક્ષે જતાં અનંત સુખ છે. એટલે “મર' એમ કહ્યું. તને અહીં જીવતાં સુખ છે ને મર્યા પછી તું નરકે જઈશ માટે તને “જીવ' એમ કહ્યું. અભયકુમાર મરીને અનુત્તર વિમાનમાં જશે માટે તેમને “ભાવે જીવ ને ભાવે મર' એમ કહ્યું. કાલસૂરિયો ખાટકી જીવતાં ઘણાં પાપ કરે છે અને મર્યા પછી સાતમી નરકે જશે એ રીતે બંને પ્રકારે ખરાબ છે માટે “મર નહીં, જીવ નહીં કહ્યું. આમ દદ્રાંક દેવના કથન પ્રમાણે કોઈને જીવવું રડું, કોઈનું મરવું રૂડું, કોઈનું જીવવું-મરવું બંને રૂડું ને કોઈનું જીવવું-મરવું બંને ખરાબ. એમ ચાર પ્રકાર જાણવા.]. છજીવકાર્યવિરઓ કાયકિલેસેહિ સુલ્ફ ગુરુએહિં, ન હુ તસ્સ ઇમો લોગો હવઇસેગો પચે લોગો. ૪૧ છજી, છજીવ પૃથિવ્યાદિકનઈ વિષય વિશેષિઈ રત આસક્ત, છહું જીવનઉ વિણાસ કરઈ, કાયકિ અનઈ પંચાગ્નિ સેવા માસક્ષપણાદિક કાયક્લેશ સયરના કષ્ટ અતિ ગરૂઆં મોટાં કરઈ તે અજ્ઞાન તપના ધણી તાપસાદિકઈ ન હુઈ ઈહલોક નથી નિર્વિકપણઈ, એવડા કષ્ટના સહવા તઉ હવઈ, સે તેહઠુઈ વ્યવહારિઇ કરી એક પરલોક પરલોક કાંઈ કાંઈ છઈ, અજ્ઞાન કષ્ટનઉ ક્લ સુખ ભોગવઈ, પરલોકિ જેહ ભણી બીજા ત્રિણિ ભાંગા આપહણી જાણિવા, જે નટવિટાદિક ઉત્પન ભીક્ષી ઇહલોકિ ખાઈં પીઇ, ધર્મ ન કરંઈ, મરીતે નરગિ જાઇ, તેહઠ્ઠઈ વ્યવહારિઈ ઈહલોક છઈ, પરલોક નથી ૨, જે વ્યવહારીયાદિક, ઈહલોકિ લક્ષ્મીવંત સુખ ભોગવઇં, દાનદેવપૂજાદિક પય કરઇ, તે આવતઈ ભવિ રૂડઇ સ્થાનકિ ઊપજઇ, તેહÇઈ વ્યવહારિઈ બેઈ ભવ રૂડા હિતુઆ કહીઈ ૩, જે ચોર જૂઆરી પ્રમુખ ઈહલોકિ દુઃખિયા, જિમણ પહિરણ પાખઈ ચોરી પ્રમુખ પાપ કરી નરગિ જાઇ, તેહહૂઈ બેઈ ભવ વિરૂઆ૪, લોક માહિ એ ચારિઇ ભાંગા કહી. ૪૪૧. હવઈ કેસિ ચિ વર મરણ” એ ગાહના ચારિ ભાંગા કહીં છઇં. ઉક્ત ચ. રાજપુત્ર 83Bચિરંજીવ, મા જીવ ઋષિપુત્રક, જીવ વા મરવા સાધો, વ્યાધ માં જીવ માં મર. ૧ એતલઈ કેસિ ચ પરલોગો’ એ ગાહના આરિ ભાંગા કહિયા.. જે એક બાજુ છ જીવનો વિનાશ કરે ને બીજી બાજુ મોટાં તપ કરે એવા ૧ ખ સાતઈ વ્યસનનઈં પાપિ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy