SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ૪૨૩ ૪૨૦ સિદ્ધાંતનું જ્ઞાન ગુરુ પાસે લઈને જ જ્ઞાની થવાય. ૮૫ ૪૨૧ પણ આથી એમ સમજવાનું નથી કે સિદ્ધાંતના જ્ઞાન માટે ૮૫ જ ઉદ્યમ કરવાનો છે. જે જ્ઞાન ક્રિયામાં પ્રયુક્ત ન થાય તે શાસ્ત્રનું ફળ ન ભોગવે; જ્ઞાન છતાં ક્રિયા ન કરે તો મોક્ષસુખ ન પામે. શાસ્ત્ર જાણવા છતાં માણસ ક્રિયારહિત કેમ હોય છે ? ૮૬ પ્રમાદરૂપી જંગલમાં વિષય-કષાય રૂપી ચોર આ અનર્થ સર્જે છે, માણસને ક્રિયારહિત બનાવી દે છે. જ્ઞાની હોય પણ ક્રિયામાં ઊણો હોય અને ક્રિયામાં ઉત્કૃષ્ટ ૮૬, હોય પણ જ્ઞાનમાં ઊણો હોય - તો આ બેમાં ચડિયાતું કોણ? જ્ઞાનવંત ચડિયાતો છે. શિથિલ ક્રિયાવાળો જ્ઞાની ચડિયાતો શા માટે? કારણ – ૮૭ જ્ઞાની સિદ્ધાંત જાણતો હશે તો વળી ક્યારેક વૈરાગ્ય પામશે, પરંતુ એકલી ક્રિયા કરનારો જો પડ્યો તો એનું ઉદ્ધારક દ્વાર કોઈ નથી. ૪૨૫-૪ર૬ જ્ઞાન અને ચારિત્ર ભેગા થઈને જ સફળ બને. કોઈ એક૮૭-૮૮ એકલું કંઈ ન કરે. ૪૨૭ જે ચારિત્ર પરત્વે ઉદ્યમ ન કરે એનું સમ્યકત્વ અસાર ૮૮ જાણવું. ૪૨૮ ચારિત્રરહિત તપ કરતાં શો દોષ લાગે ? ઘણું ગુમાવીને ૮૯ થોડું પામવા જેવું. ૪૨૯ છ જીવની રક્ષા અને પંચમહાવ્રતનું પાલન એ જ સાધુનો ૮૯ ૪૨૪ ધર્મ. ૪૩૦ ૪૩૧-૪૩૨ જે મહાત્મા છકાય જીવની વિરાધના કરે તે ચારિત્રરહિતને ૯૦ કારણે દીક્ષિત મહાત્મા ન કહેવાય અને સાધુવેશ ધર્યો હોવાથી ગૃહસ્થ પણ નથી. ગૃહસ્થના દાનધર્મથી એ ચૂકે છે. ધર્મની વિરાધના કરનારને દેવો આવતા ભવની ધર્મની ૯૦ પ્રાપ્તિ ન કરાવે. જીવ બોધિધર્મ ગુમાવીને અનંત સંસારમાં ભમ્યા કરે. ૯૧ ચારિત્રનો વિરાધક ઈહલોકમાં અનર્થકારી છે. જે સાધુ છકાય જીવની વિરાધના કરે છે તે પાપસમૂહ ૯૨ એકઠો કરે છે જે જીવને મલિન કરે છે. ૪૩૩ 9 ૪૩૪ ૪૩૫ ३६ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy