SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બીહત જિ હિંડઈ, રખે કો કાંઈ મૂહૂઈ કહઈ, ણઇં ભઇ, અનઈ સદૈવ ઉવિષ્ણુ ઊદેગવંત હુઈ, મનની સમાધિ રહિત ભણી, નિલુક્કો. સંઘપુરુષની લાજઇ આપણાઉં ગોપવત હીંડળ, કિસ્યા ભણી પાગડ પ્રકટ લોકમાહિ જાણીતાં અનઈ પ્રચ્છન્ન છાંનાં દોષનાં સઇનઉ કરણહાર તે છઇ, તે અધમ મહાત્મા લોક માહિ અપચ્ચય, ધર્મનઉ અપ્રત્યય, અવસાસ જાણતો ઊપજાવત? હંતઉ, એહનઉ ધર્મ ઇસિઉઇ જિ છઇ. કહઈ અને રઉં કરઈ અનેરઉં, ઇસી પરિ ધી જીવિયં તે ધિક્કારયોગ્ય નિંદ્ય જીવિતવ્ય જીવઈ, તેહનઉં જીવવઉંઇ વિરૂઉં ઈસિક ભાવ. ૪૭૮. એ અતીચારના ધણીહૂઇ દોષ કહિઉં, એહ ભણી નિરતિચાર ચારિત્ર આરાધિવઉં, કોઈ સિઉ ચીંતવિસિઈ માઁ ઘણા વરસ દીક્ષા પાલી તીણઈ જિ કાજ સરિસિઈ, નિરતીચારપણઈ કિસિઉ કાજ છઇ, તે આશ્રી કહઈ છે. [વિષયાભિલાષ કરતો પ્રમાદી સાધુ સદૈવ ડરતો જ ચાલે; રખે કોઈ મને કાંઈ કહે એ ભયથી. વળી તે સદાય ઉદ્વિગ્ન રહે, સંઘપુરુષની લાજે પોતાને છુપાવતો ચાલે. લોકોમાં પ્રગટ થયેલા ને છાના દોષનો તે કરનાર હોઈ લોકમાં અવિશ્વાસ ઉપજાવે કે “એનો ધર્મ તો આમ જ છે. કહે જુદું અને કરે જુદું.' આ રીતે ધિક્કારપાત્ર નિંદ્ય જીવન જીવે. માટે દોષ વિનાનું ચારિત્ર આરાધવું.) ન તહિં દિવસા પMા માસા વરિસા વિ સંગરિતિ, જે મૂલઉત્તરગુણા અખલિયા તે ગણિતિ . ૪૭૯ ન તહિધર્મનઈ અધિકારિ દિહાડા ન ગણી છે, અનઈ પખવાડા અનઈ મસવાડા અથવા વરસ કાઈ ન ગણીઇ, તેહ ઘણે અનઈ થોડેઈ કાંઈ કાજ ન સીઝઈ, પછઈ કિસિ૬ ગણીઇ, જે મૂલ ઉત્તર, જે મૂલ ગુણ પંચમહાવ્રતાદિ અનઈ ઉત્તરગુણ પંચ સમિત્કાદિક અખલિયા, અલિત અતીચાર તેહ કરી રહિત આરાધિયાં, ખરાં ધમનુષ્યન કીધાં ઇસિક ભાવ તે ગણી છે, તેહઈ જિ થિક કર્મક્ષય મોક્ષરૂપ કાજ સીઝઈ, દિહાડે પખવાડે મસવાડે વરિસે ઘણે, કાંઈ કાજ ન સીઝઈ. ૪૭૯. નિરતીચાર દીક્ષા સાવધાનહુઈ હુઈ, બીજાહૂઈ ન હુઈ, એ વાત કહઈ છઈ. [ધર્મના અધિકારમાં દિવસ, પખવાડિયું, માસ, વરસ કાંઈ ન ગણીએ. તે ઘણા કે થોડાથી કાંઈ સિદ્ધ ન થાય. તો શું ગણાય ? જે પાંચ મહાવ્રત આદિ મૂલગુણ અને પાંચ સમિતિ આદિ ઉત્તરગુણ અલન વિના આરાધ્યાં હોય ને ખરાં ધમનુષ્ઠાન કર્યા હોય તે ગણીએ. તે દ્વારા જ કર્મક્ષય થાય. ઘણા પક્ષ, ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) Jain Education International ૧૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy