________________
માસ, વ૨સથી કાંઈ કામ સિદ્ધ ન થાય.]
જો નવિ દિશે દિણે સંકલેઇ, કે અજ્જિઆ મિ ગુણા, અગુણેસુ અ ન ય ખલિઉ, કહ સોઉ કરિજ્જુ અપહિયં. ૪૮૦ જો નવિ જે દિનિ દિનિ સદૈવ અહોરાત્રિ સંકલઇ નહીં, સમ્યગ્ બુદ્ધિઇં લેખઉ ન જોઇ, કિમ કે અજ્જ મઇં આજ કિસ્સા જ્ઞાન-તપ-ક્રિયા વેયાવાદિક ગુણ ઊપાર્જિયા, અગુપ્તેસુ ય૰ અનઇ અગુણ પ્રમાદ અતીચા૨ તેહે કિસે આજ હઉ અલિઉ ચૂકઉ નહીં ઇસી પિર કહ સોઉ તે આપણા આત્માનઉ હિત કિમ કરઇ, સમ્યગ્ વાસના રહિત ભણી કરી ન સકઇ, ઇંસિઉ ભાવ. ઉક્ત ચ. ઉત્થાયોત્થાય બોધન્વં કિમદ્ય સુકૃતં કૃત,
આયુષ: ખંડમાદાય ૨વિરસ્તમયંગતઃ: ૧. ૪૮૦
ઇસે ઉપદેશે સાંભલી એહું તે કેટલાઇ ધર્મ ન પડિવð, કેતલાઇ પડિવજિયાઇ પૂðિ પ્રમાદ કઈં તેહ આશ્રી કહઇ છઇ.
[જે હંમેશાં પ્રત્યેક રાત્રિએ હિસાબ ન જુએ કે મેં આજે કયા કયા જ્ઞાનતપ-ક્રિયા, વૈયાવચ્ચ આદિ ગુણ ઉપાર્જા અને અગુણ, પ્રમાદ, વ્રતભંગ આજે ક્યાં થયું, તે પોતાના આત્માનું હિત કેમ કરે ? કેટલાક લોકો ધર્મ ન સ્વીકારે ને કેટલાક સ્વીકાર્યા પછીયે એમાં પ્રમાદ કરે.]
ઈઅ ગણિઅં ય તુલિયં ઈય બહુ હા દરિસિયં નિયમિયં ચ,
જઇ તહ વિ ન પડિબુઝઇ, કિં કીરઉ નૂણ ભવિયનં. ૪૮૧ ઈઅ ઇસી પિર રઇ તઉ સંવત્સર મુસભ જિણો', ઇહા થિકઉ આરંભી ધર્માનુષ્ઠાન ગણી કહી દેખાડિઆં, તુલિયં, અવંતી સુકુમાલાદિકને દૃષ્ટાંતે કરી અનેક પ્રકારિ તોલિયાં પ્રાણાંત સંકટિઇ ધર્માનુષ્યન મૂકિવઉં નહીં, ઇસી પર રચિય દેખાડિયાં, શ્રી આર્ય મહાગિરિસૂરિ પ્રમુખને દૃષ્ટાંતે કરી અનેક પ્રકાર, નિયમિય ચ સમિઈ કસાય ગારવ ઇત્યાદિકે જયણાદિકને દેખાડવે કરી, નિયંત્રિયા નિરતાં કરી દેખાડિયાં, જઇ તહિત તઊ ભારેકમાં જીવ જઇ ન બુઝઇ,ત્રક ધર્મતત્ત્વ ન પડવજઇ, કિં કીરઉ તઉ અનેરઉં અધિકઉં કિસિઉં કીજઇ કુણŪ કાંઈ થાઈ નૂર્ણ નિશ્વઇં એ ભવિતવ્યઇ જિ જે અનંતઉ સંસાર ઈંણઇં રુલિવઉંઇ જિ. ૪૮૧. તથા. આ પ્રકારે ધર્માનુષ્ઠાન ઋષભ જિનેશ્વરથી મૂળથી આરંભીને કહી દેખાડ્યાં. અવંતી સુકુમાલ આદિને દૃષ્ટાંતે કરી અનેક પ્રકારે પ્રાણાંતે પણ ધર્માનુષ્ઠાન મૂકવું નહીં, એ પ્રકારે રચી દેખાડ્યાં. શ્રી આર્ય મહાગિરિસૂરિના દૃષ્ટાંતે કરી સમિતિ, કષાય, ગારવ આદિ જયણા દર્શાવીને નિયંત્રિત નિર્મળ કરી દેખાડ્યાં. તોપણ ભારેકમાં જીવ જ્ઞાન પામતો નથી, ધર્મતત્ત્વ સ્વીકારતો નથી.
૧૨૦
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org