________________
સુબહેઓ પાસFણે નાઊણે જો ન હોઇ મળ્યો,
ન ય સાહેબ સકર્જ, કાર્ગ કરેઈ અખાણ. ૫૧૦ ઘણા અનેક જાતિના ક્રિયાશિથિલ પાસત્થા જાણીનઈ જે મધ્યસ્થ ન હુઈ મૌન કરી ન રહઈ, ન ય સાહે, તે આપણઉ કાજ મોક્ષસુખ રૂપ સાધી ન સકઇં, જેહ ભણી બોલતી અનેક રાગદ્વેષ તેહઈçઈ, અનઈ આપણપાહુઈ ઊપજાવિઈ, કાગ ચ૦ અનઈ પાસત્થા ઘણા મિલી રીસાવિયા હુતા આપણપાહિઈ ગુણવંતપણાનઈ બોલિ વહઈ હંસપણઉ કહતાં લોકમાહિ તેહçઈ અનેક દોષ બોલતા કાગ સરીખઉં કરઈ, જિમ ઘણા ગહિલા મિલીયા સાજાઇ ગહિલઉં કરઈં. ૫૧૦.
હવઇ જે સમ્ય ચારિત્ર પાલી ન સકઈં જીવ તેહ આશ્રી કહઈ છઈ.
[અનેક જાતના કિયાશિથિલ પાસત્થા જાણીને જે તટસ્થ ન રહે, મૌન ન રાખે તે પોતાનું મોક્ષસુખનું કાર્ય સાધી ન શકે. કેમ કે બોલવા જતાં તેને અનેક રાગદ્વેષ થાય. અને ઘણા પાસFા ભેગા મળીને પોતાને ગુણવંત અને હંસ જેવા ગણાવે અને લોકમાં તેને અનેક દોષ બોલતા કાગ સરખો કરે; જેમ ઘણા ગાંડા ભેગા થઈને સાજાને પણ ગાંડો કરે તેમ.]
પરિચિંતિકણ નિઉણે જઈ નિયમભરો ન તીરએ વોટું,
પરચિત્તરંજણેણે ન સમિૉણ સાહારો, ૫૧૧ પરિ. નિપુણપણંઈ ચતવી વિમાસીનઈ ભો જીવ જોઇ, જઈ નિય. જઇ - કિહઈ મૂલગુણ ઉત્તરગુણરૂપ ચારિત્ર રૂપિયા નિયમનઉ ભાર તઈ ઊપાડી ન સકીઇ, મરણ લગઈ નિર્વાહી ન સકીઇ, તલ પરચિત્ત પર અનેરા શોકની ચિત્તનઈ, રંજિવવઇ60 લોકઈ સિઉ જાણઈ, એહૂ મહાત્મા ઇસી બુદ્ધિનઈ ઊપજાવણહારિ, રજોહરણાદિ વેષમાત્રનઈં ધરિવઇ, અધો દુર્ગતિઈં પડતાં રક્ષા કાંઈ ન હુઈ, એતલઈ ઈસિલું કહીઉં, ચારિત્રગુણ રહિતéઈ વેષનઉ ધરિવઉં, લોકહૃઇ સાધુપણાના વિશ્વમ કારણ ભણી ઘણેરઉં અનંત સંસારની વૃદ્ધિનઉ કારણ હુઈ, એહ ભણી તેહહુઈ વેષ મુકિવઉ જિ રૂડઉ. ૫૧૧.
કો કહિસિઈ તે માહિ ચારિત્રધર્મ નથી, તઊ જ્ઞાન અનઈ સમ્યકત્વ બેઈ છઇ, તઉ વેષનઉ ત્યાગ કાંઈ તેહહૂઇ રૂડઉ, એ વાત આશ્રી કહઈ છઈ.
[જે સાધુ કેમેય મૂલગુણ - ઉત્તરણ રૂપ ચારિત્રનો ભાર ઉપાડી ન શકે, મરણ લગી નિભાવી ન શકે તો અન્ય લોકોના ચિત્તને રંજન કરાવે. લોક ૧ ક “ઊપજાવિઇ... ગહિલઉં કરઈ' સુધીનો પાઠ ખ, ગ પ્રતના પાઠ કરતાઊલટસૂલટ થઈ ગયો છે. પાઠ ત્રણે પ્રતમાં છે. વાચનમાં ક્રમ ખ', “ગ” પ્રતનો લીધો છે. ૨ ખ અહો. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ).
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org