SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપ સઘલાઇ પ્રત્યક્ષ હુઇ, સાક્ષાત દેખઇ, ઘણઉં કિસિવું કહીઈ, સન્નો લોગા, સર્વ ચઉદ રન્ધાત્મક લોકનઉં, અનઈ અનંતા અલોકઈનવું સ્વરૂપ સઝાયના જાણહૂઈ સિદ્ધાંતનઈં બદ્ધિઇં' સહૂ પ્રત્યક્ષદ જિ હુઇ, સિદ્ધાંતનઈ બલિ ચઊદ પૂર્વધર અસંખ્યાતા ભવના સંદેહ ભાજઇ, શ્રુતકેવલી કહીઈ, એહ જિ ભણી ઇસિઉં કહિઉં શ્રી સિદ્ધાંત માહિ. બારસ વિહંમિ વિ તવે સબિમંતર બાહિરે કસલ દિકે. નવિ અર્થીિ નવિ ય હોહી, સઝાય સમ તો કમ્મ. તથા જં અનાણી કમ્મ ખવેઈ બહુઆહિ વાસકોડીહિં. તન્નાણી તિહિ ગુત્તો, ખવેઇ ઊસાસિ મિત્તેણ. ૨. ૩૩૯, તથા [સિદ્ધાંતનું વાચન કરનાર જ્ઞાનીને વૈમાનિક દેવનું, મોક્ષનું, સાત નરકનું, તિર્યકલોકનાં ચંદ્રસૂર્ય અને અસંખ્યાત દ્વીપસમુદ્રનું સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. સર્વ ચૌદ રન્ધાત્મક લોકનું અને અનંતા અલોકનું સ્વરૂપ સ્વાધ્યાયના જ્ઞાનીને પ્રત્યક્ષ થાય છે. શારદાને બળે ચૌદ પૂર્વધર અસંખ્યાતા ભવના સંદેહ ભાંગે છે અને તે શ્રુતકેવલી કહેવાય છે.) જો નિચ્ચકાલ તવસંજમુક્તઓ, નવિ કરેઇ સઝાય, અલસ સુહસીલજણે ન વિ તે ઠાવેદ સાહૂપએ. ૩૪૦ જો નિચ્ચ જે ગુરુ આપણપૐ નિત્ય સદેવ તપ સંયમનઈ વિષઈ ઉદ્યતર ઉદ્યમવંત સદેવ અપ્રમત્ત છઇ, પુણ નહિ કરે. સઝાય ન કરઈ, શ્રી સિદ્ધાંત પઢિવા ગુણિવા જોઇવાની આક્ષેપ ન કરઈ, અલસ સુ. તે ગુરુ આપણા શિષ્યાદિકçઈ અલર્સ ધર્મ કર્તવ્યનઈ વિષઈ, આલસૂ પ્રમાદિયા થાતા અનઈ, સુખશીલ થાતાં નવિ તે રાખી ન સકઇ, સાધુ મહાત્માનાં પદિ સ્થાપીબા ન સકઇં, સઝાય પાખઇ તેહહૂઇ જાણિવર્ક નથી, તેહ ભણી આપણાઇ પ્રમત્ત હુંતી, અનેરા શિષ્યાદિ લોકઇ માર્ગિ રાખી ન સકંઇ, પ્રમાદિ પડતાં તે તીણઇ, વરાઇ નહીં, ઇસિઉ ભાવ. ૩૪૦. હવ વિનય દ્વાર આઠમી કહઈ છઈ. જે ગુરુ તપસંયમને વિશે સદાય ઉદ્યમવંત – અપ્રમત્ત છે પણ સ્વાધ્યાય નથી કરતા એ ગુરુ પોતાના શિષ્યોને ધર્મકર્તવ્યને વિશે પ્રમાદી થતા અટકાવી ન શકે, સાધુમહાત્માના પદે સ્થાપી ન શકે, સ્વાધ્યાય વિના પોતે પ્રમાદી થતાં બીજા શિષ્યો લોકોને માર્ગમાં રાખી ન શકે, પ્રમાદમાં પડતાં તે અટકાવાય નહીં. ૧ ખ, ગ બલિઇ. ૨ ખ “ઉદ્દત' નથી. ४४ શ્રી સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy