SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ નાણાહિઅસ્સ નાણું, પુજ્જઇ નાણા પવત્તએ ચરણું, 79B જસ્ત પુર્ણ દુન્હઇ ઇક્કે પિ નત્થિ તસ્ય પુએ કાઉં. ૪૨૪ નાણા૰ જઇ જ્ઞાનિě સિદ્ધાંતનě જાણિવě અધિકઉ હુઇ, તઉ તેહન જ્ઞાન પૂજી, પૂજા પામઇ કાંઇ નાણા જેહ ભણી જ્ઞાન થિકઉ ચારિત્ર ક્રિયા પ્રવર્તાઇ, જ્ઞાનનઉ ધણી સિદ્ધાંત જોતઉ વલી વૈરાગ્ય પામઇ, આપણપઇં ચારિત્ર ક૨ઇ, અનેરા પાહિð કરાવઇ, પુણ એકલી ક્રિયાનઉ ધણી ક્રિયા કરતઉ જેતી વારઇં પડિઉ તેતીવારઇં પડિઉ જિ, તેહનઉ ઉદ્ધરણ દ્વાર કોઇ નથી, જ્ઞાન' રહિત ભણી, જેહÇÖ પુણ દુન્હ જ્ઞાનક્રિયા માહિ એક્ નથી, તેહÇ, કહઉં પૂજીઇ, તેહહૂઈ કાંઈં ન પૂઇ, ઇસિઉ ભાવ, વ્યવહારિઇ કરી ક્રિયા પાખઈ જ્ઞાન હુઇ, જ્ઞાન પાખઇ ક્રિયા ન હુઇ, તેહ ભણી, ઇસિઉં જાણિવઉં, જેહ માહિ જ્ઞાન નહીં, તે ક્રિયા રહિત જાણિવઉ, એતલઇં બિહું રહિત કહીઇ ઇસિઉ ભાવ. ૪૨૪. જ્ઞાન અનઇ ચારિત્રક્રિયા બેઇ મિલિયાં જિ હૂંતા કાજ કરð, એક એકલાં અકિંચિત્કર હુઇં, કાંઈ કાજ કરી ન સકઇ, એ વાત કહઇ છઇ. [આગમના જ્ઞાતાનું જ્ઞાન અધિક છે ને તે પૂજાય છે. એટલા માટે કે જ્ઞાનથી ચારિત્રક્રિયા પ્રવર્તે છે. જ્ઞાતા તત્ત્વ જાણતો હશે તો ક્યારેક પણ વૈરાગ્ય પામશે. સ્વયં ચારિત્ર પાળશે ને બીજા પાસે પળાવશે. પરંતુ એકલી ક્રિયાનો સ્વામી ક્રિયા કરતો જેટલી વાર પડ્યો તેટલી વાર પડ્યો જ સમજવો. તેનું ઉદ્ધારક દ્વાર કોઈ નથી. અજ્ઞાનીને કોઈ પૂજે નહીં. વ્યાવહારિક દૃષ્ટિએ પણ ક્રિયા વિના જ્ઞાન હોય, પણ જ્ઞાન વિના ક્રિયા ન હોય. જેનામાં જ્ઞાન નથી તે ક્રિયારહિત જાણવો. એટલે કે બંનેથી રહિત જાણવો.] નાણું ચરિત્તહીર્ણ લિંગગ્ગહણં ચ ઇસણવિહૂ, સંજમહીણં ચ તત્વ જો ચરઇ નિત્થયં તસ્સ. ૪૨૫ નાણું જ્ઞાનસિદ્ધાંતનઉં જાણિતઉં જઉ ચારિત્રક્રિયા કરી હીન રહિત હુઇ, તઉ નિરર્થક નિલૢ જાણિતઉં, અનઇલિંગ રજોહરણાદિક વેષનઉં ધરવઉં, જઉં દર્શન સમ્યક્ત્વ તીણિઇં કરી રહિત હુઇ, તઉ તેહૂ નિઃલ નિરર્થક જાણિવઉં, સેંજમ૰ સંયમ જીવની રક્ષાદિક ચારિત્રક્રિયા તીણð કરી રહિત જે તપ સમાચરઇ, તે તપણ નિરર્થક મોક્ષ રૂપીઉં કાજ સાધઇ નહીં. ૪૨૫. જ્ઞાન-ચારિત્રક્રિયા રહિત નિલ એ વાત ઊપરિ દૃષ્ટાંત કહઇ છઇ. [જ્ઞાન ચારિત્રક્રિયાથી રહિત હોય તો નિષ્ફળ જાણવું અને રજોહરણ, ૧ ખ જ્ઞાન હિત.... એક્ નથી' પાઠ નથી. ૨ ખ જઉં.... રહિત હુઇ' પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) For Private & Personal Use Only Jain Education International ८७ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy