________________
સારણચઇયા જે ગચ્છનિગ્ગયા પતિહરંતિ પાસસ્થા, જિગ઼વયણબાહિરા વિ ય તે ઉં પમાણું ન કાયવ્યા. ૫૨૫
સારણ૰ કાંઈ વીસિરä ધર્માનુષ્ઠાન સંભારીઇ તે સ્મારણા, તીણઇં કરી અનઇ અનેક પ્રમાદ કરતાં શિક્ષાદિકના દેવાં તેહ કરી ચઇયા, ઊસજાડિયા હુંતાં, જે ગચ્છ. જે ગચ્છ થિકઉ બારિ નીરિયા હુતાં, આપણી સ્વેચ્છાંઇં જે વિહરŪ હીંડઇં તે પાસસ્થા જિનવચન તઉ બાહ્ય આલગ, તે ઉ પાર્શ૰ તે પ્રમાણ ન કરિવા, સુસાધુપણě ન દેખિવા, પહિલઉં જે ખરઉ આારિત્ર પાલિઉં તે કાંઈ ન ગિણાઇ, પછઇ જઉં ભગ્ન ચારિત્ર હૂંઉ, તઉ તે પાસસ્થઉ ઇસિઉ જિ કહિવાઇ, અથવા જે ઇસિઉં કહઇ જિમ અમ્હારે કહિઉં તિમઇ જિ અમ્હારઇ પ્રમાણ, તે આશ્રી શિક્ષા કહઇ છઇ. સારણ જે સારણાદિકે કરી ઊસજાડિયા, ગચ્છ થિકા નીકલિયા, જિનવચન બાહ્યપણð પાસા હૂઆ, તે ગુરુ જાણિ હુંતě પ્રમાણ ન કરિવા, શ્રી વીતરાગનઉં વચન સિદ્ધાંતઇ જિ પ્રમાણ કરિવઉં, ઈમ્પઇ વીતરાગઇ જિ ÇÖ અપ્રમાણપણઉં કરð. ઉક્ત ચ.
સુયબઝય૨ણ૨યા પમાણયંતા તહાવિહં લોયં, ભુવણગુરુષો વરાયા પમાણયું નાવ ગચ્છંતિ. ૧
તેહ ભણી સિદ્ધાંતનઇં વનિð જિ ક્રિયા કરિવી, ભ્રષ્ટાચાર ગુરુનઉં વચન પ્રમાણ ન રિવઉં. ૫૨૫. તથા.
[જે સારણાદિકે કરી ગચ્છમાંથી ત્યજાયેલા છે, ગચ્છમાંથી નીકળી ગયા છે, જિનાજ્ઞાની બાહ્ય રહીને પાસસ્થા થયા છે તેમને ગુરુ – સુસાધુ તરીકે પ્રમાણ ન કરવા. વીતરાગ-વચનને જ પ્રમાણ ગણવું.]
હીણસ્સ વિ સુપરુવગસ્ટ સંવિગ્ગપકખવાઇસ્ટ,
જા જા હવિજ્જ જ્યણા સા સા સે નિજ્જરા હોઇ. ૫૨૬ હીણસ શુદ્ધ ચારિત્રીયા હૂě ઋજ્યણા કરતાં નિર્જરા હુઇ, તે કહિવઉં કિસિä કેતીયવારě ઉત્તરગુણાદિક આશ્રી ીણઉ, ઓછઉઇ હુઇ, તઊ જઉ સિદ્ધાંતનઉ સૂધઉ ખરઉ માર્ગ પ્રરૂપઇ, અથવા સંવિગ્ય સંવિગ્ન સુસાધુનઇ વિષઈ પક્ષપાતી હુઈ, તેહના ગુણ ઊપરિ નિર્માયપણě બહુમાન વહઇ, એહવાઇની જે યણા આપદ છતીð બહુદોષ વસ્તુનઉ ટાલિવઉં અલ્પદોષ વસ્તુનઉં લેવઉં તે તે જ્યણા તેહÇઇ શુદ્ધ પ્રરૂપક સંવિગ્ન પક્ષિપાતીહૂઇ નિર્જરા હુઇ, કર્મક્ષયનઉં॰ કારણ થાઈ, જેહ ભણી તે સમ્યગ્ ક્રિયા કરતઉ નથી, પુણ
૧ ક ધર્મક્ષયનઉં.
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
www.jainelibrary.org