SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પહગમારગિ ગમન વિહારની વિધિ, વસતિ ઉપાશ્રય માગવા રહિવાની વિધિ, અનઈ આહાર-વિહરવા-જમવાની વિધિ, સૂવાની વિધિ, અનઈ સ્પંડિલ સોધિવા વારિવાની વિધિ, જિસી સિદ્ધાંત માહિ કહઈ છઇ, તે અનઈ અસૂઝતા વાધતા ભાત પાણી ઉપગરણ પરિઠવિવાની વિધિ, એતલી વિધિ જાણતઉઈ કરતઉ, નિર્ધર્મપણઈ સમાચરઇ નહીં, અથવા, એતલી વિધિ જાણઈ જિ નહીં સીખઈ નહીં, અનઇ વલી, અજ્જામહાસતી તેહનઉ વર્તાવિવઉં, જયણા કરી સંયમિ નિર્વાહિલઉં. તે વિધિ સમાચરઈ નહીં, જાણઈ જિ નહિં. ૩૭૯. તથા. પાસ) ૨સ્ત વિહાર, ઉપાશ્રયમાં રોકાણ, આહાર, શયન, ઈંડિલભૂમિ વગેરેની શાસ્ત્રકથિત વિધિ અને અશુદ્ધ વધેલા ભાત પાણી પરઠવવાની વિધિ જાણતો હોવા છતાં નિર્ધમપણે આચરે નહીં, અથવા એટલી વિધિ જાણે જ નહીં કે શીખે નહીં અને સાધ્વીજીનું સંયમ-રક્ષાર્થે પ્રવર્તાવવાનું કરે નહીં કે જાણે નહીં.] સૐદગમણ-ઉઢાણ-સાયણો અપણેણ ચરણેણ, સમણગુણમુક્યોગી બહુજીવન્મયંકરો ભમઈ. ૩૮૦ સર્જીદગુરુની અનુજ્ઞા પાખઈ સ્વચ્છેદપણઈ, સ્વેચ્છાંગમનવિહાર કરઈ, સ્વેચ્છાં ઉઠઇ7oB બેસઇ સ્વચ્છ સૂઈ, અપણે આપણી બુદ્ધિની કલ્પિક જે ચરણ આચાર' તીણઇ જિ હીંડઈ, સમણગુણ, શ્રમણ મહાત્માના જ્ઞાનાદિક ગુણનઉ યોગવ્યાપાર મૅકિઉ છઈ જીણઈ, એડ્વક અનઈ, બહુજી. અજયણાવંત ભણી, ઘણા જીવનઉ, ક્ષય વિણાસનઉ કરણહાર હુંતઉ ફિરઈ નિરર્થક. ૩૮૦. તથા. [પાસત્વ) ગુરુની અનુજ્ઞા વિના સ્વેચ્છાએ વિહાર કરે, ઇચ્છા પ્રમાણે ઊઠે, બેસે, સૂએ, સ્વબુદ્ધિએ કહ્યુંલા આચાર પ્રમાણે ચાલે, મહાત્માના જ્ઞાનાદિ ગુણનો યોગ મૂકી, અજયણાથી ઘણા જીવનો વિનાશ કરતો નિરર્થક ફરે.] બસ્થિવવાહપુનો પરિભમાં જિણામાં અયાણતો, થદ્ધો નિત્રિનાણો ન ય પિચ્છઈ કિંચિ અપ્પસમ. ૩૮૧ બલ્થિ વ. વસ્તિ નાબડાનઉ દઈડઉ તે જિમ વાયુ પૂરિઉ ઊપડિઉ હુઈ, તિમ તેહૂ અતિ ગર્વિઇ કરી પૂરિઉ ઊપડિલે હીંડG, કાંઈ જિણમયે જિણમત વિતરાગનઇં શાસનિ સર્વ અહંકારાદિક દોષ રૂપિયા રોગઇ, મહા ઔષધ સરિખઉં જેહ ભણી જાણઈ નહીં, તેહ જિ ભણી સયરે ઘાઢઉ, નિત્રિનાણો. ૧ ખ “એતલી વિધિ’ નથી. ૨ ખ “સીખઈ નહીં જાણછ જિ નહીં પાઠ નથી. ૩ ખ સ્વેચ્છાંગમનવિહાર બેસઈ’ પાઠ નથી ૪ ક આર. ૫ ક વીણઈ. ૬ કઅજયણાવસંત. ૭ ગ કષાય. શ્રી સોમસુંદરસૂરિકત ૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy