________________
કર્મમલકલંકનઈ ધોવઈ કરીનઈ નિર્મલ થાઈ, અનઈ, સુઝઈ. સમ્યકત્વ - દ્વાદશત્રતધારી, ભલઉ શ્રાવકઈ સૂઝઈ કર્મમલ રહિત થાઈ, ગુણદઢ ધર્મતાદિક તેહે કરી સહિતી હુતઉ ઓસન અનઈ ચરણકરણ ચારિત્ર-ક્રિયાનાં વિષઈ ઓસન્નઉ ઢીલઉઈ થિકલ સૂઝઇ, જઉં સવિષ્ણુ, મોક્ષાભિલાષી ચારિત્રીયા મહાત્મા તેહનઉ પક્ષ તેહનાં અનુષ્ઠાનક્રિયા તેહનઈ વિષઈ રુચિ અભિલાષ ધરઈ ચારિત્રીયા ઊપરિ બહુમાન વહઈ. પ૧૩.
ધરઈ ચારિલિકનઉ લક્ષાણ કહે છે. કર્મમલને ધોઈને
મહાત્મા નિર્મળ ચારિત્રના સ્વામી છે. કર્મમલને ધોઈને તે નિર્મલ થાય છે. બાવ્રતધારી ભલો શ્રાવક પણ કર્મમલરહિત થાય છે અને ચરણ-કરણને વિશે શિથિલ ઓસનો પણ, જો મોક્ષાભિલાષી મહાત્મા, તેમનો પક્ષ ને તેમના ક્રિયાનુષ્ઠાનના વિશે રચિ રાખે તો, નિર્મળ થાય છે.
સંવિષ્ણપબિયાણે, લખણમેય સમાસઓ ભણિયે,
ઓસન ચરણકરણાવિ જેણ કર્મ વિરોહતિ. ૫૧૪ સંવિન્ગ. સંવિગ્ન પાક્ષિકનઉં ઈસિલું લક્ષણ સ્વરૂપ અહિનાણ સંક્ષેપિઇ, તીર્થંકરદેવ, ગણધરદેવ કહિઉં, જીણઈ કરી ઉસનકર્મનઈ વિશેષિ વાહિયા ચારિત્રનઈ વિષઈ, આપણાઈં પ્રમાદીયાઈ, હુંતા જ્ઞાનાવરણીયાદિક કર્મ આપણઉં ક્ષણિ ક્ષણિ વિશોધઈ ધોઈ કર્મક્ષય કર. ૫૧૪.
તેહઈ જિ લક્ષણ કહઈ છઇ.
સિવેગી પક્ષનું આવું લક્ષણ-સ્વરૂપ સંક્ષેપમાં તીર્થકરે અને ગણધરે કહ્યું છે: કર્મવિશેષે તણાયેલા, ચારિત્રના વિષયમાં પ્રમાદી થયા છતાં, જાતે જ પોતાનું જ્ઞાનાવરણીય કર્મ પ્રતિક્ષણ ધોઈને કર્મક્ષય કરે છે.]
સુદ્ધ સુસાધુ ધર્મ કહેઈ નિદઈ આ નિયમમાયા,
સુતસ્ટિઆણે પુરક હોઈ સત્રો માઈણિઓ. ૫૧૫ સુદ્ધ સુસૂધઉ ખરઉ સુસાધુ ચારિત્રીયા મહાત્માની ધર્મ કહઈ ઈહલોક પ્રતિદું, લોક આગલિ સુધી ધર્મમાર્ગ પ્રરૂપ, નિંદઈ ય, નિજ આપણ આચાર આપણઉં કર્તવ્ય લોક આગલિ નિંદાં, અસ્તે કરવું પ્રમાદના વાહિયા તે માર્ગ નહીં, ઇસિલે કહઈ, સુતવ. સુતપસ્વી રૂડા શુદ્ધ ચારિત્રીયા આગલિ હોઈ સટ સવિહઉં આજઈના દીક્ષા મહાત્મા પાહિ! આપણાઉં લહડકું ભણી માન છે. પ૧૫. તથા.
૧ ખ ધોવઇ નથી. ૨ ગ ધરઈ તહે. ૩ ક સચામાસઉ. ૪ખ કર્મ વિજ્ઞાનાવરણીવાદિક ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org