SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ [(સંવિગ્ન પાક્ષિક) સુસાધુ ચારિત્રજ્ઞાન મહાત્માનો ધર્મ ઈહલોક પ્રતિ શો છે ? તે શુદ્ધ ધર્મમાર્ગ પ્રરૂપે છે. પોતાનો આચાર, પોતાનું કર્તવ્ય લોક આગળ નિંદે છે. “અમે પ્રમાદી છીએ. અમે કરીએ તે માર્ગ નથી.' એમ કહે. આગળ થઈ ગયેલા સુતપસ્વીઓ અને આજના સાધુઓ કરતાં પોતાને નાના માને. તથા વિદઈ ન ય વંદાવઈ કિઈકર્મો કુણઈ કારવે નેઅ. અઠ્ઠા ન વિ દિકખાઈ સુસાહૂણ બોહેઉં. ૫૧૬ વિદઈ સંવિગ્ન પાક્ષિક જે હુઇ, તે સુસાધુ ચારિત્રીયા મહાત્મા લહુડા વડા સઘલાઈ વાંદઇ ન ય આપણાઇ તેહ પાહઇ ન વંદાવઈ, કિઈકમ્મ અનઈ સુસાધુહૂઇ કૃતિ કર્મ વાંદણા-વિશ્રામણાદિક કર, કારવે, તેહ પાહિઈ કરાવઈ નહીં અઠ. કો દીક્ષા લેહાર થાઈ, તઊ આપણઈ કારણિ દીક્ષા ન દિઈ, સિઉં કરઈ, દેઈ સુસાહૂ ધર્મદેશના કરી બૂઝવીનઈ સુસાધુહૂઈ આપઈ સુસાધુ કન્દઇ દીક્ષા લિવરાવીઇ. પ૧૬. આપણઈ કારણિ કઈ દીક્ષા ન દિઈ, એ આશ્રી કહઈ છઈ. સિંવિગ્ન પાક્ષિક) નાનામોટા સવાળાએ સાધુઓને વાંદે, પણ પોતાને તેમની પાસે ન વંદાવે, સુસાધુને વાંદરાં – વિશ્રામણાં આદિ કરે, પણ તેમની પાસે કરાવે નહીં, કોઈ દીક્ષાર્થીને પોતાને કારણે દીક્ષા ન આપે, પણ તેને ધર્મદેશના કરી, જાગ્રત કરીને અન્ય સુસાધુ પાસે દીક્ષા લેવડાવે.] ઓસનો અત્તઢા પરમપ્રાણે ચ હaઈ દિíતો. તે છુહઈ દુગઈએ અહિઅરે બુડુડઈ સર્વ . ૫૧૭ ઉસનો ઉસનઉ શિથિલાચાર આપણાં કારણિ દીક્ષા દેતી હઉતઉ, તે શિષ્યહૂઇ અનઈ આપણાઈ આગિલી અવસ્થા પાહિઈ સંસારસમુદ્ર માહિ 979ગાઢેરઉં બૂડઇ, દીક્ષાઈ દેતઉ અનઇ કુણ માર્ગ પ્રરૂપતી હુંતી. પ૧૭. એવ ઊપરિ દૃષ્ટાંત કહઈ છઈ. સિનો - શિથિલાચાર સાધુ પોતાને કારણે દીક્ષા આપે તે શિષ્ય અને ૧ ખ સિલું કરઈ... દીક્ષા ન દિઈ પાઠ નથી. ૨ ખ “આપણ પાહિં હણ ધર્મ થકી હીણા કરઈ, કિમ તે છૂહ તે શિષ્યવ્રુઈ આપણા શિથિલાચાર સીખવા દુર્ગતિ છૂહઈ ક્ષિયઉ ઘાલઈ અહિયય અનઈ પાઠ વધારાનો (શિષ્યાં હૃદું અનઈ' પછી) ગ “આપણપાઈઈ હઈ, બિહુનૂઉં ધર્મવંતપણે નીગમાં, તે છૂહ જેહદ્દઇ દીક્ષા દિઈ તેહ રહઈ, નરકાદિ, દુર્ગતિઈ ઘાતઈ, અહિ.' પાઠ વધારાનો. ૧૩૮ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy